ભારતીય સૈન્યની કાર્યવાહીમાં માર્યા ગયેલા બે સૈનિકોના શબ લેવા સફેદ ઝંડા સાથે આવી પાક સેના

જમ્મુ કાશ્મીરના પુંછ સેક્ટરમાં પાકિસ્તાન તરફથી સતત ભારે ગોળીબાર ચાલુ છે. આ બધા વચ્ચે પાકિસ્તાનનો એક વીડિયો આવ્યો છે જેમાં જોવા મળી રહ્યુ છે કે પાકિસ્તાની સેના, ભારત તરફથી આપવામાં આવેલા જવાબમાં માર્યા ગયેલા પોતાના બે સૈનિકોના શબ લેવા સફેદ ઝંડા બતાવી રહી છે. પાક તરફથી શનિવારે એલઓસી પર સ્થિત સ્કૂલોને નિશાન બનાવવામાં આવી. સૂત્રો […]

Continue Reading

આગામી ચૂંટણી જીતવા માટે આ રાજ્યના મુખ્યમંત્રીએ નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ ન થવા દીધો

ઝારખંડના સીએમ રઘુબર દાસે નવા મોટર વ્હીકલ એક્ટ પર રાજ્યમાં રોક લગાવી છે. સીએમ રઘુબર દાસે આ પ્રકારનો નિર્ણય રાજ્યમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી પહેલા લીધો છે. તેમણે પોલીસ અને પરિવહન વિભાગને આગામી ત્રણ માસ સુધી નવા કાયદા હેઠળ કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવાની સૂચના આપી છે. આ ઉપરાંત ઝારખંડની સરકારે પોલીસને લોકોને નવા કાયદાની […]

Continue Reading

આજે અમિત શાહે જે ભાષણ કર્યું તેની શા માટે વિરોધીઓ ટીકા કરી રહ્યા છે ?

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હિંદી દિવસ નિમિતે દેશવાસીઓને શુભકામના પાઠવી. તેમણે દિલ્હીમાં આયોજિત હિંદી દિવસ કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, દેશમાં એક ભાષાની જરૂર છે. આમ કરવાથી વિદેશી ભાષાને દેશમાં સ્થાન નહીં મળે. દેશમાં એક ભાષાને યાદ રાખીને દેશના સ્વતંત્રતા સેનાનીઓએ રાજભાષાની કલ્પના કરી હતી. અને તેના માટે હિંદી ભાષાનો સ્વિકાર કરવામાં આવ્યો […]

Continue Reading

મહારાષ્ટ્ર: CM ફડણવીસના કાફલા પર મહિલાએ સહીં ફેંકી

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના કાફલા પર એક મહિલા દ્વારા સહી ફેંકવાની ઘટના બહાર આવી છે. આ ઘટના અહમદનગરની છે, જ્યાં સીએમનો કાફલો પસાર થઇ રહ્યો હતો અને સ્થાનિક મહિલાએ તેની પર સહી ફેંકી તેનો વિરોધ કર્યો હતો. જો કે દેશના રાજકારણમાં આવુ પહેલીવાર નથી બન્યું, આ પહેલા 2014ની ચૂંટણીમાં વારાણસી લોકસભા બેઠકથી અરવિંદ કેજરીવાલે ઉમેદવારી […]

Continue Reading

યૂપીના મુખ્યમંત્રીઓ અને નેતાઓ લગભગ ચાલીસ વર્ષથી આવકવેરો નથી ભરતા

ઉત્તર પ્રદેશમાં લગભગ 40 વર્ષથી એક કાયદો અસ્તિત્વમાં છે જે રાજ્યના મંત્રીઓને આવકવેરો ન ભરવા સામે રક્ષણ આપી રહ્યો છે. જો કે રાજનેતાઓ આ કાયદા વિશે કંઇ જાણતા ન હોવાની વાત કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશ મંત્રી વેતન, ભથ્થા અને વિવિધ કાયદો 1981 જ્યારે અમલમાં આવ્યો ત્યારે વિશ્વનાથ પ્રતાપ સિંહ મુખ્યમંત્રી હતા, આ કાયદાએ અત્યાર […]

Continue Reading

ચિદમ્બરની એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટની સામે સરન્ડર થવાની અરજી ફગાવાઈ, 19 સપ્ટેમ્બર સુધી જેલમાં રહેશે

આઈએનએક્સ મીડિયા ભષ્ટ્રચાર અને મની લોન્ડ્રિંગ મામલામાં તિહાડ જેલમાં બંધ પૂર્વ નાણાં મંત્રી પી.ચિદમ્બરને શુક્રવારે કોર્ટમાંથી વધુ એક ઝટકો મળ્યો છે. તે મની લોન્ડ્રિંગ કેસમાં તપાસ માટે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ(ED)ની સામે સરન્ડરની અરજી લઈને દિલ્હીની સ્પેશિયલ કોર્ટમાં ગયા હતા. જોકે જજ અજય કુમાર કુહારે આ અરજીને ફગાવી દીધી હતી. હાલ કોર્ટમાંથી રાહત ન મળવાને કારણે ચિંદમ્બરમ […]

Continue Reading

ભારતનો વિકાસ દર અપેક્ષાથી ઘણો નબળો પરંતુ ચીનથી ઘણો આગળઃ IMF

આંતરરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)એ દેશની અર્થવ્યવસ્થા વિશે મોટુ નિવેદન આપ્યુ છે. આઈએમએફ તરફથી ગુરુવારે કહેવામાં આવ્યુ છે કે દેશનો વિકાસ અપેક્ષા અનુસાર ઘણો નબળો છે. આના કારણ વિશે આઈએમએફ તરફથી કહેવામાં આવ્યુ છે કે કૉર્પોરેટ એન્ડ એન્વાયરમેન્ટ નિયમોમાં અનિશ્ચિતતા અને અમુક બેંકિંગ નાણાકીય કંપનીઓની નબળીના કારણે આ વિકાસ આટલો નબળો થયો છે. તમને જણાવી દઈએ […]

Continue Reading

ભાજપના ઉપ-મુખ્યમંત્રીનું અજીબો ગરીબ નિવેદન, ‘સારા રસ્તાઓ બનાવીએ તો અકસ્માત થાય છે’

ટ્રાફિક નિયમના ભંગ બદલ જંગી રકમનો દંડ લાદતાં પહેલા સરકારે રસ્તાઓ સુધારવા પડશે, પ્રજાની એવી માગ વચ્ચે સરકારનો બચાવ કરનાર કર્ણાટકના એક મંત્રી ગોવિંદ કરજોલે એવી વિચિત્ર વાત કહી હતી કે દેશના રસ્તાઓ સારા હોવાના કારણે માર્ગ અક્સમાતો થાય છે. જાહેર બાંધકામ વિભાગના મંત્રી એવા કરજોલે જાણેકે કંટાળીને આ નિવેદન કર્યું હશે, એવું મનાય છે. […]

Continue Reading

ચિદમ્બરમનો 74મો જન્મદિવસ તિહાડમાં પસાર થશે, ઘરનું ભોજન નહિ મળે, કોર્ટે કહ્યું- પક્ષપાત નહિ કરીએ

INX મીડિયા મામલામાં ઘેરાયેલા પી.ચિદમ્બરને દિલ્હી હાઇકોર્ટે તેમને ઘરનું ખાવાનું જેલમાં આપવાની પરવાનગી નથી આપી. તેમણે કહ્યું કે જેલમાં દરેક વ્યક્તિને એક સમાન ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે. કોઇ સાથે પક્ષપાત નહિ કરવામાં આવે. કોર્ટમાં ચિદમ્બરમની નિયમિત જામીન અરજીની સુનવણી દરમિયાન કોર્ટે આ નિર્ણય આપ્યો હતો. કોર્ટે સીબીઆઇને જામીન અરજી પર એક અઠવાડિયામાં સ્ટેટસ રિપોર્ટ તૈયાર […]

Continue Reading

ગુપ્તચર એજન્સીઓનો ઘટસ્ફોટ, POKમાં અનેક આતંકીઓ સક્રિય

પાકિસ્તાન કોઇ પણ સંજોગોમાં ભારતમાં આતંકીઓ ઘૂસાડવાની કોશીષ કરી રહ્યું છે. જેને પગલે સરહદે સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી. જોકે આ બધી પરિસ્થિતિ વચ્ચે પણ કાશ્મીરમાં આતંકીઓ ઘૂસી ગયા હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. જેને પગલે હાલ કાશ્મીરમાં મોટા પ્રમાણમાં તપાસ અભિયાન પણ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અતી સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં કેટલાક […]

Continue Reading