સુનંદા પુષ્કર કેસમાં શશી થરૂરની મુશ્કેલીઓમાં થઈ શકે વધારો, દિલ્હી પોલીસે કરી છે આવી અપીલ
સુનંદા પુષ્કર કેસમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા શશી થરૂરની મુશ્કેલી વધી શકે છે. દિલ્હી પોલીસે કોર્ટ સમક્ષ શશી થરૂર વિરૂદ્ધ સુનંદાને આપઘાત માટે ઉશ્કેરવાનો આરોપ નક્કી કરવાની અપીલ કરી છે. પોલીસે જણાવ્યું કે થરૂર વિરૂદ્ધ આઇપીસીની કલમ 498-એ તેમજ 306 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવે. બીજી તરફ સુનંદા પુષ્કરના ભાઇ આશિષ દાસે પણ મહત્વનું નિવેદન આપ્યું […]
Continue Reading
