સ્મૃતિ ઈરાનીએ નિભાવ્યો વાયદો, અમેઠીની જનતાને આપી ભેટ

અમેઠીથી સાંસદ બન્યા બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ અમેઠીની જનતાને કરેલા દરેક વાયદા પૂરા કરવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. કેન્દ્રમાં ભાજપની સરકાર ફરી આવતા અમેઠી વિકાસને નવા નવા પરિણામો મળવા શરૂ થઇ ગયા છે. સાંસદ સ્મૃતિ ઈરાનીએ લોકસભા ચૂંટણીના પ્રચાર વખતે એમેઠીની જનતાને વાયદો કર્યો હતો કે, તેઓ ત્યાં શિક્ષણ વધારવા માટે એક કેન્દ્રિય […]

Continue Reading

કાશ્મીરની સ્થિતિ હિટલરના નાઝી કેમ્પ જેવી થઇ ગઇ છે : અધિર રંજન

લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કાશ્મીર અંગે ફરી એક વખત નિવેદન આપ્યું છે જેના પર વિવાદ થઇ શકે છે. ચૌધરીએ કાશ્મીરની સરખામણી નાઝી કેમ્પ સાથે કરતા જણાવ્યું કે, કાશ્મીરની સ્થિતિ હિટલરના નાઝી કેમ્પ જેવી થઇ ગઇ છે. તેમણે અમરનાથા યાત્રાને રોકવા અંગે સવાલ ઉભા કરતા જણાવ્યું કે, હજારો હિન્દુઓની યાત્રા આખરે કેમ રોકવામાં આવી […]

Continue Reading

પ્રણવ મુખર્જીને ભારતરત્નથી સન્માનિત કરાયા, નાનાજી અને ભૂપેન હઝારીકાને મરણોપરાંત આ સન્માન મળ્યું

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ગુરુવારે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. સાથે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારક નાનાજી દેશમુખ અને ગાયક ભૂપેન હજારીકાને પણ મરણોપરાંત આ સન્માન મળ્યું છે. દિનદયાળ રિસર્ચ ઈનસ્ટીટ્યૂટના ચેરમેન વિરેન્દ્રજીત સિંઘે નાનાજી દેશમુખ વતી આ સન્માન સ્વીકાર્યુ છે. ભૂપેન હઝારીકાના દીકરાએ તેમના વતી આ સન્માનનો સ્વીકાર કર્યો છે. મુખર્જી આ સર્વોચ્ચ નાગરિક […]

Continue Reading

370નો ઉપયોગ પાકિસ્તાને આતંકવાદ વધારવામાં કર્યો, કાશ્મીરીઓનો વિકાસ એ સમગ્ર દેશની જવાબદારી-PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીર મુદ્દે કેન્દ્ર સરકારના નિર્ણય વિશે દેશને સંબોધન કર્યું હતું. તેમના સંબોધનમાં કાશ્મીરના લોકોને નવી ઉંચાઇએ પહોંચાડીને કેવી રીતે સરકાર આગામી દિવસોમાં વિકાસ માટે કાર્યો કરશે તેની રૂપરેખા આપી હતી. મોદીના ભાષણના અંશ મોદીએ કહ્યું, 370ના કારણે 42 હજાર નિર્દોષ લોકોને જીવ ગુમાવવો પડ્યો. જમ્મુ કાશ્મીર અને લદ્દાખનો વિકાસ એ ગતિથી ન […]

Continue Reading

શું સશક્ત રાષ્ટ્રવાદથી વિશ્વમાં કોઈ વિવાદ ઉકેલાયો છે : ચિદમ્બરમ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ગૃહ મંત્રી પી ચિદમ્બરમે ગુરુવારે કેન્દ્ર સરકાર પર જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણય પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, શું સશક્ત રાષ્ટ્રવાદથી વિશ્વમાં કોઈ વિવાદનો ઉકેલ લાવી શકાય છે. કેન્દ્ર સરકારે સોમવારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા માટે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ રાજ્યસભામાં બહુમત સાથે પસાર […]

Continue Reading

સંપૂર્ણ રાજકીય સન્માન સાથે સુષમા સ્વરાજનો દેહ પંચમહાભૂતમાં વિલિન

ભૂતપૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજની બુધવારે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે દિલ્હીના લોધી રોડ ઈલેક્ટ્રિક સ્મશાનગૃહ ખાતે અંતિમક્રિયા કરવામાં આવી હતી. પક્ષના મુખ્યાલયથી તિરંગામાં લપેટીને સુષમા સ્વરાજનો દેહ લોધી રોડ સ્મશાનગૃહ લવાયો હતો, જ્યાં તેમની પુત્રી બાંસુરી સ્વરાજે તેમને મુખાગ્ની આપ્યો હતો અને તેમના પતિ સ્વરાજ કૌશલ પુત્રી સાથે ઊભા હતા. ભાજપના ૬૭ વર્ષના વરિષ્ઠ નેતા […]

Continue Reading

ગલીયોમાં ડોભાલ, કશ્મીરીઓ સાથે લીધું ભોજન

આર્ટિકલ 370ના અંતર્ગત જમ્મુ કશ્મીરને મળેલા વિશેષાધિકારોને પૂર્ણ કરાયા અને રાજ્યના પુનર્ગઠન બાદ કશ્મીરમાં 144 કલમ લાગેલી છે. વાદીમાં સુરક્ષાની અભૂતપૂર્વ તૈયારીઓ છે અને હાલમાં રસ્તાઓ પર સન્નાટો છવાયેલો છે. જોકે આ દરમિયાન કેટાલક વીડિયો સામે આવ્યા છે જે સરકાર સાથે પુરા દેશને રાહત પહોંચાડનાર છે. વીડિયોમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સામાન્ય કશ્મીરીઓ સાથે […]

Continue Reading

હુઆવેઇને બ્લેકલિસ્ટ કરાશે તો ચીનમાં કાર્યરત ભારતીયે કંપનીઓ પર પ્રતિબંધની ચીનની ધમકી

જો ભારત ચીનીની જાયન્ટ ટેલિકોમ કંપની હુઆવેઇ પર પ્રતિબંાૃધ મૂકશે તો અમે પણ ચીનમાં કાર્યરત ભારતીય કંપનીઓને પ્રતિબંિાૃધત કરીશું તેવી ાૃધમકી ચીન દ્વારા આપવામાં આવી છે. આ દરમિયાન ટેલિકોમ પ્રાૃધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું છે કે ભારત આગામી મહિનાઓમાં નેકસ્ટ જનરેશન ફાઇવજી સેલ્યુલર નેટવર્કના ઇન્સ્ટોલેશનની પ્રક્રિયા શરૃ કરશે. જો કે આ ઇન્સ્ટોલેશન પ્રક્રિયામાં ચીનની કંપનીઓને આમંત્રણ […]

Continue Reading

પાકિસ્તાનનું આત્મઘાતી પગલું ભારત સાથેના વ્યાપાર બંધ

જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી આર્ટિકલ ૩૭૦ને નાબુદ કરી દેવામાં આવી છે. જેને પગલે હવે કાશ્મીર પચાવી પાડવાના સપના જોઇ રહેલા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. પાકિસ્તાને સરહદે આતંકીઓની સંખ્યા વધારી દીધી છે, સાથે હવે સરહદે કાશ્મીર સાથે જે વ્યાપાર થતો હતો તેને પણ બંધ કરી દીધો છે. એટલુ જ નહીં ભારતીય વિમાનોને પાકિસ્તાનમાં […]

Continue Reading

બાળકોને કાર્ટૂન જોવાથી રોકતા પહેલા આ જરૂરથી વાંચી લો, રિસર્ચ અનુસાર આ છે ફાયદા

બાળકોને ટીવી સામે બેસી કાર્ટૂન જોવું પ્રિય હોય છે. માતાપિતા ટોકે નહીં તો બાળકો આખો દિવસ પણ કાર્ટૂન જોઈ શકે છે. સામાન્ય રીતે માતાપિતાને બાળકોની આ આદતથી ચિંતા થતી હોય છે. બાળકોની આંખ ખરાબ થવી, કાર્ટૂનનો નકારાત્મક પ્રભાવ જેવી ચિંતાઓ માતાપિતાને સતાવે છે. પરંતુ તાજેતરમાં થયેલી એક રિસર્ચથી માતાપિતાની આ ચિંતા દૂર થઈ શકે છે. […]

Continue Reading