કર્ણાટક : વિશ્વાસના મત પહેલા 14 બળવાખોર ધારાસભ્યોને સ્પીકરે ગેરલાયક ઠેરવ્યા

કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય નાટકમાં નવો વળાંક આવ્યો છે.સોમવારે વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પર થનારા મતદાન પહેલા સ્પીકરે કોંગ્રેસ અને જેડીએસમાંથી બગાવત કરનારા 14 બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય જાહેર કર્યા છે. આ પહેલા રમેશ કુમાર ત્રણ અન્ય બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય ઘોષિક કરી ચુક્યા છે. સ્પીકર રમેશ કુમારે કહ્યુ હતુ કે, મારા પર જે રીતે દબાણ કરાઈ રહ્યુ હતુ તેનાથી […]

Continue Reading

હિમાચલ પ્રદેશ: અશ્લીલ વિડીયો વાયરલ થતા બીજેપીના બે નેતાઓની હકાલપટ્ટી

હિમાચલ પ્રદેશના કૂલ્લુમાં બીજેપીના બે નેતાઓને તેમના અશ્લીલ વિડીયો વાયરલ થયા પછી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કૂલ્લુ જીલ્લામાં પાર્ટીની યુવા શાખાના નેતા અને પદાધિકારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વિડીયોમાં બંને આપત્તિજનક સ્થિતિમાં જોવા મળ્યા હતા. હિમાચલ પ્રદેશ પોલીસે શનિવારે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરતા વિડીયો વાયરલ કરનારને ચેતવ્યા હતા. માનવામાં આવી […]

Continue Reading

પાણીનો બગાડ કરશો તો ખેર નથી, દંડની સાથે જેલની સજા પણ મળી શકે.

રાજ્યમાં પીવાના પાણીનો બગાડ, પાણી ચોરી, અનધિકૃત જોડાણ, વિતરણ વ્યવસ્થાને નુકશાન અથવા પ્રવાહને રોકવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિ ને 20 હજાર થી બે લાખ રૂપિયા સુધીનો દંડ અને જેલની સજાની જોગવાઇ કરવામાં આવી છે. ગંભીર કિસ્સામાં દંડ અને જેલની સજા બન્ને થઇ શકે છે. રાજ્ય સરકારે ગુજરાત ઘર વપરાશ પાણી પુરવઠા (સંરક્ષણ) વિધેયક 2019 ને વિધાનસભામાં […]

Continue Reading

યેદિયુરપ્પાએ ચોથી વખત મુખ્યમંત્રી પદે શપથ લીધા, 31 જુલાઈ સુધીમાં વિધાનસભામાં બહુમતી પુરવાર કરવી પડશે

ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પા શુક્રવારે કર્ણાટકના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે, યેદિયુરપ્પા ચોથી વખત કર્ણાટકના CM બન્યાં છે. શપથ પહેલાં તેઓ રાજ્યપાલ વજુભાઈ વાળાને મળવા રાજભવન પહોંચ્યા હતા. તેઓએ કર્ણાટકમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. 31 જુલાઈએ યદિયુરપ્પાને વિધાનસભામાં બહુમતી પુરવાર કરવી પડશે. 23 જુલાઈએ કુમારસ્વામી બહુમતી પુરવાર કરી શક્યા ન હતા. વિશ્વાસ મત પ્રસ્તાવ […]

Continue Reading

કેન્દ્ર ચૂંટણી માટે નાણાંકીય સહાય પૂરી પાડે: મમતાનો પીએમ મોદીને પત્ર

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કેન્દ્ર પાસેથી આગમી ચૂંટણી લડવા માટે આર્થિક સહાય માંગી છે. તેમણે આ માટે વિશ્વના અન્ય 65 જેટલા દેશોની વ્યવસ્થાનો હવાલો આપ્યો હતો જ્યાં ચૂંટણી લડવા માટે રાજકીય પાર્ટીઓને કેન્દ્ર સરકાર નાણાકીય સહાય પૂરી પાડે છે. ટીએમસી પ્રમુખે ભ્રષ્ટાચાર અને અપરાધોને રોકવા માટે ચૂંટણી સુધારપત્રમાં લખ્યું […]

Continue Reading

આઝમ ખાનની મુશ્કેલી વધી: તમામ દળોના નેતાઓની માંગ, માફી માંગો નહીતર કાર્યવાહી થશે

રમાદેવી પર અપત્તિજનક નિવેદન આપ્યા બાદ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન ફસાયા છે. સર્વદળિય બેઠકમાં સહમતિ બની છે કે, આઝમ ખાન પોતાના વિવાદિત નિવેદન પર કોઇ શરત વિના માફી માંગે, જો આઝમ ખાન પોતાના નિવેદન પર માફી નહી માંગે તો લોકસભા સ્પીકર ઓમ બિરલા તેમના વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરે. આઝમ ખાને લોકસભા સ્પીકરની ચેયર સંભાળી […]

Continue Reading

તમે ખુબ પ્રેમાળ છો, તમારી આંખોમાં જોઇને હું બોલતો રહું : આઝમ ખાન

લોકસભામાં તીન તલાક બીલ પર ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનના એક નિવેદનથી લોકસભામાં ભારે હોબાળો થયો. આઝમ ખાને સ્પીકરની સીટ પર બેસેલા સાંસદ રમા દેવી માટે કહ્યું કે, તમે ખુબ પ્રેમાળ છો, તમારી આંખોમાં જોઇને હું બોલતો રહું. જેના પર ભાજપના સભ્યોએ હોબાળો કરી દીધો અને કહ્યું કે, આ માટે તેમણે માફી માંગવી […]

Continue Reading

અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે યોજાશે ચૂંટણી

અમૂલના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી યોજાશે. જેમાં 17 સભ્યો ચેરમેન અને વાઇસ ચેરમેન નક્કી કરશે. ચેરમેન પદ માટે રામસિંહ પરમાર અને રાજેન્દ્રસિંહ પરમાર વચ્ચે ખેંચતાણ છે. અમૂલ ડેરીની વાત કરવામાં આવે તો આણંદ, ખેડા, મહિસાગર જિલ્લાના લાખો પશુપાલકો આ સંસ્થા પર નિર્ભર કરે છે. દર પાંચ વર્ષે ડિરેક્ટર પદ માટે અહીં ચૂંટણી […]

Continue Reading

કર્ણાટકના ત્રણ બળવાખોર ધારાસભ્યો સામે વિધાનસભા સ્પીકરે કરી મોટી કાર્યવાહી

કર્ણાટકમાં કુમારસ્વામી સરકારના પતન બાદ વિધાનસભા સ્પીકરે બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહી કરી છે. સ્પીકર રમેશ કુમારે ત્રણ ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા છે. જેમાં આર.શંકર, રમેશ જરકોહલી અને મહેશ કુમથલ્લીનું નામ સામેલ છે. સ્પીકરે કહ્યું કે જ્યાં સુધી વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ છે તેઓ ત્યાં સુધી ધારાસભ્ય નહીં રહે. તેઓ વિધાનસભાના વર્તમાન કાર્યકાળમાં ચૂંટણી પણ નહીં લડી શકે. […]

Continue Reading

કર્ણાટકનું કર્મ મધ્ય પ્રદેશમાં મળ્યું, ભાજપના બે ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાશે

મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. બુધવારે વિધાનસભામાં એક બિલ પર બે બીજેપી ધારાસભ્યોએ કોંગ્રેસના સમર્થનમાં વોટ નાખ્યો હતો. જે બાદ બંને ધારાસભ્યોએ કોંગ્રેસમાં સામેલ થવાના સંકેત આપ્યા છે. હવે એ સાફ થઈ ગયું છે કે, બંને ધારાસભ્યો કોંગ્રેસનો હાથ પકડવાના છે. બીજેપીના બાગી ધારાસભ્ય નારાયણ ત્રિપાઠીએ કહ્યું કે, ભાજપમાં મળેલાં અનુભવ […]

Continue Reading