તમિલનાડૂ: કુખ્યાત ડાકૂ વીરપ્પનની પુત્રી વિદ્યા રાની ભાજપમાં જોડાઇ

કુખ્યાત ડાકૂ વીરપ્પનની પુત્રી વિધ્યા રાની શનિવારે બીજેપી સાથે જોડાઇ છે. કૃષ્ણગિરીમાં બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ મુરલીધર રાવ, પૂર્વ કેન્દ્રીય મંત્રી રાધાકૃષ્ણન સહિત અન્ય નેતાઓની હાજરીમાં વિદ્યા સહિત અનેક લોકો પાર્ટીમાં સામેલ થયા હતા.  બીજેપી સાથે જોડાયા પછી ચંદન દાણચોર વીરપ્પનની પુત્રીએ કહ્યું કે હું ગરીબો અને પછાત લોકો માટે કામ કરવા માંગુ છું. પીએમ મોદીની […]

Continue Reading

નમસ્તે ટ્રમ્પમાં ભીડ ભેગી કરવા ગામડેથી બસો ભરી લાવવાની ચિમકી, જો ખાલી બસ આવી તો…

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમની તૈયારીઓ તેના આખરી પડાવમાં છે ત્યારે તંત્ર દ્વારા લોકોને કહી દેવામાં આવ્યું છે કે, બસો ભરેલી જ આવવી જોઈએ. ખાલી બસો આવશે તો કાર્યકર્તાઓ ઉપર તવાઈ આવશે તેવી ધમકી આપવામાં આવી છે. આ તમામ વાતો વચ્ચે એવી ચર્ચાએ જોર પકડ્યુ છે કે, કોણ મોટુ ફેકું પીએમ મોદી કે ડોનાલ્ડ ટ્રમ્પ. આ વિગતોને […]

Continue Reading

પ્રિયંકા ગાંધીએ ટ્રમ્પ પર ખર્ચને ઉઠાવ્યા સવાલ, ભાજપે કર્યો પલટવાર

અમેરિકાના રાષ્ટ્રપતિના ભારત પ્રવાસ પહેલા રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસે ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતમાં અમદાવાદમાં એક સમિતિના માધ્યમથી 100 કરોડ રૂપિયાના ખર્ચ પર સવાલ ઉઠાવ્યા છે તો ભાજપે પલટવાર કરતા પૂછ્યું કે ભારતનું કદ વધી રહ્યું છે તો કોંગ્રેસ ખુશ કેમ નથી? ભાજપે કહ્યું કે, આજે જે પ્રકારના સોદા ભારત અમેરિકા સાથે કરી રહ્યું છે […]

Continue Reading

મોદી મને ગમે છે પરંતુ અત્યારે ટ્રેડ ડીલ નહીં કરૂ: ડોનાલ્ડ ટ્રમ્પ

આવતા સપ્તાહે ભારતની મુલાકાતે આવવા અગાઉ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે મને મિત્ર તરીકે નરેન્દ્ર મોદી પસંદ છે, પરંતુ હાલ ભારતની સાથે ટ્રેડ ડીલ નહીં કરુ. ટ્રમ્પે કહ્યું કે અમે ભારત સાથે ટ્રેડ ડીલ કરી શકીએ છીએ. પરંતુ હાલ હું મોટી ડીલ કરવાનો નથી. ભવિષ્યમાં એ વિશે જરૂર વિચારીશ. તેમણે કહ્યું કે અમેરિકી […]

Continue Reading

કાશ્મીરી પંડિતોને વસાવવાનું કાર્ય અમારી અગ્રતા છે: અમિત શાહ

ત્રણ દાયકા પહેલાં વિસ્થાપિત થયેલા પંડિત પરિવારોને કશ્મીર ખીણ વિસ્તારમાં નવેસર વસાવવા એ અમારી અગ્રતા છે એમ કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું. તેમણે કહ્યું કે ખીણ વિસ્તારમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવશે જેથી નવેસર વસાવાયેલા પંડિત પરિવારો પર કોઇ પ્રકારનું જોખમ ન સર્જાય. અમિત શાહના નિવાસસ્થાને આવેલા સાત સભ્યોના પંડિત પ્રતિનિધિ મંડળને […]

Continue Reading

અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને શપથવિધિમાં પધારવા નિમંત્રણ પાઠવ્યું

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ 16 ફેબ્રુઆરીના આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે. હવે શપથ ગ્રહણ સમારંભમાં કોને-કોને આમંત્રણ અપાશે તેના પર સૌની નજર છે. શું કેજરીવાલ પીએમ નરેન્દ્ર મોદીને શપથવિધિમાં હાજર રહેવા આમંત્રણ આપશે કે નહીં તેની અટકળોનો અંત આવી ગયો છે. કેજરીવાલની શપથવિધિ માટે વડાપ્રધાન મોદીને આમંત્રિત […]

Continue Reading

ગેસ સીલિન્ડર સાથે સ્મૃતિ ઈરાનીનો ફોટોગ્રાફ શેર કરી રાહુલે કહ્યું મારો પણ તમને સપોર્ટ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઘરેલુ ગેસની કિંમતમાં ધરખમ વધારાને લઇને ભાજપ પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ સ્મૃતિ ઇરાનીનો એક જૂનો ફોટો શેર કરી એલપીજીના વધેલા ભાવ મુદ્દે કટાક્ષ કર્યો છે.રાહુલ ગાંધીએ ટ્વીટર પર યુપીએ સરકારના કાર્યકાળ વખતની એક તસવીર શેર કરી છે. જેમાં સ્મૃતિ ઇરાની ગેસ સિલિન્ડર લઇને રસ્તા પર વિરોધ પ્રદર્શન કરી […]

Continue Reading

નીતીશની કેટલીક દુ:ખતી નસ ભાજપના હાથમાં છે એટલે તેમને નચાવી રહી છે: કોંગ્રેસ

કોંગ્રેસે બુધવારના રોજ કહ્યું કે તેમને ખબર પડી ગઈ છે કે ભાજપ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની કેટલીક દુ:ખતી નસો અને નબળાઈઓને ઓળખી ગયું છે તેથી તેનો જ લાભ ઉઠાવીને નાગરિકતા સુધારણા કાયદા અને આરક્ષણ ‘મૂળ અધિકાર’ વિષય પર ચાલી રહેલા વિવાદ પર જેડીયૂ નેતાને પોતાની આંગળીના ઈશારા પર નચાવી રહી છે. કોંગ્રેસના બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલે […]

Continue Reading

સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોને ચૂંટણી લડતા ઉમેદવારોનો ક્રિમિનલ રેકોર્ડ જાહેર કરવા આદેશ આપ્યો

સુપ્રીમ કોર્ટે ગુરુવારે એક મહત્વના આદેશમાં દેશના રાજકીય પક્ષોને જણાવ્યું છે કે તેઓ ચૂંટણી લડનારા તમામ ઉમેદવારોના ક્રિમિનલ રેકોર્ડ પ્રજા સમક્ષ રજૂ કરે. આ માટે કોર્ટે રાજકીય પાર્ટીઓને જણાવ્યું કે, તેઓ ચૂંટણી લડી રહેલા તેમના ઉમેદવારોના ક્રિમિનલ રેકોર્ડની વિગતો વેબસાઈટ પર જાહેર કરે. સુપ્રીમ કોર્ટે આ સાથે જ ચિમકી આપતા રાજકીય પક્ષોને જણાવ્યું છે કે […]

Continue Reading

દિલ્હીની હાર બાદ મોદી સરકાર માટે બેરોજગારી મામલે આવ્યાં વધુ એક ખરાબ સમાચાર

ડિસેમ્બરમાં બેરોજગારીના દરમાં થોડો ઘટાડો નોંધાયો. પરંતુ શહેરી બેરોજગારી (Urban Unemployment) નો દર વધીને 9.7 ટકા થઇ ગયો છે. સેન્ટર ફોર મૉનિટરિંગ ઇકોનોમી (CMIE) એ આ જાણકારી આપી છે. શહેરી બેરોજગારી (Urban Unemployment) નો દર વધીને 9.7 ટકા થઇ ગયો શહેરોમાં બેરોજગારીનો દર ગ્રામ વિસ્તારોની તુલનામાં વધારે ભારતમાં 3-3.50 ટકાથી વધારે બેરોજગારી દરને ખુબજ ઉંચો […]

Continue Reading