રાજ્યસભાની ચૂંટણી : કોંગ્રેસના બે ઉમેદવાર ભરશે ફોર્મ

રાજ્યસભાની ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે ભાજપે બંને ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જ્યારે કોંગ્રેસ તરફથી પણ બે ઉમેદવારો ફોર્મ ભરશે તેવી વિગતો મળી રહી છે. કોંગ્રેસ તરફથી ચંદ્રિકાબેન ચુડાસમા અને ગૌરવ પંડ્યા ફોર્મ ભરશે તેવું નક્કી માનવામાં આવી રહ્યું છે. ભાજપ તરફથી વિદેશ મંત્રી એસ જયશંકર અને જુગલજી […]

Continue Reading

રાજ્યસભાની ચૂંટણી : એસ જયશંકર અને જુગલજી ઠાકોર આજે ભરશે ઉમેદવારી ફોર્મ

રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે સોમવારે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. મંગળવારે રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી ભાજપના બંને ઉમેદવારો વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે. બીજી તરફ કોંગ્રેસ તરફથી હજી સુધી ઉમેદવારના નામોની જાહેરાત કરવામાં આવી નથી. ભાજપના બંને ઉમેદવારો મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં બપોરે વિધાનસભાના ત્રીજા માળે નાયબ સચિવ ચેતન પંડ્યાની ચેમ્બરમાં […]

Continue Reading

નેતા અધીર રંજનને આ કારણે માગવી પડી માફી

લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ એક નિવેદન કરીને વિવાદ સર્જ્યો હતો, જોકે બાદમાં તેમણે માફી પણ માગી લીધી હતી. અધીર રંજન ચૌધરીએ નરેન્દ્ર મોદી અને ઇંદિરા ગાંધી વચ્ચેનો ભેદ જણાવતા કહ્યું હતું કે ક્યાં મા ગંગા અને ક્યાં ગંદી નાળી. અધીર રંજનના આ નિવેદન બાદ સંસદમાં ભાજપ સાંસદોએ હોબાળો મચાવ્યો હતો અને નરેન્દ્ર મોદી […]

Continue Reading

ચંદ્રબાબુ નાયડૂનું ઘર તોડવામાં આવશે, CM જગન મોહન રેડ્ડીએ આપ્યો આદેશ

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાઈ એસ જગન મોહન રેડ્ડીએ ‘પ્રજા વેદિકા’ બિલ્ડિંને તોડવાનો આદેશ આપ્યો છે. મંગળવારથી બિલ્ડિંગ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવશે. ચંદ્રબાબુ નાયડૂ અત્યારે ‘પ્રજા વેદિકા’માં જ રહે છે. થોડા દિવસ પહેલાં ચંદ્રબાબુ નાયડૂએ જગમોહન રેડ્ડીને પત્ર લખ્યો હતો અને ‘પ્રજા વેદિકા’ને સરકારી આવાસ જાહેર કરવાની માગ કરી હતી. વાઈએસઆર કોંગ્રેસ પાર્ટીની સરકારે શનિવારે એન.ચંદ્રબાબુ […]

Continue Reading

લોકસભામાં રંજન ચૌધરીની જીભ લપસી, PM મોદીની સરખામણી કરી ગટર સાથે

કોંગ્રેસી સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ આજે નરેન્દ્ર મોદીની સરખામણી ગટર સાથે કરતા ભારે ઊહાપોહ મચી ગયો છે. ચૌધરીએ કહ્યું કે, અમે વડાપ્રધાન મોદીનું સમ્માન કરીએ છીએ અને સમ્માન કરવું પણ જોઈએ કારણ કે તેઓ બીજી વખત દેશના વડાપ્રધાન બન્યા છે. પરંતુ, સ્વ. ઈંન્દિરા ગાંધી અને મોદીની સરખામણી કરતી વખતે તેમની જીભ […]

Continue Reading

PMના ભાષણો પર ચૂંટણી કમિશ્નરની અસંમતિ નોટ જાહેર કરવામાં ખતરો: EC

ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણો પર આદર્શ આચાર સંહિતાના કથિત ઉલ્લંઘન મામલે પોતાના કમિશ્નરની અસંમતિ નોટને જાહેર કરવાથી સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. સુચનાના અધિકારી કાયદા (આરટીઆઇ) અંતર્ગત તેની માગ કરવામાં આવી હતી. ચૂંટણી પંચે કહ્યું કે એવી સુચના આપવાથી છૂટ મળી છે જેનાથી કોઇ વ્યક્તિ સામે જીવનું કે શારીરિક સુરક્ષા જોખમમાં મુકાય. ઉલ્લેખનીય […]

Continue Reading

ભાજપ કાર્યાલયમાં નારાયણ પટેલ અને MLA આશા પટેલ વચ્ચે તુ તુ-મેં મેં

MLA આશા પટેલ અને પૂર્વ MLA નારાયણ પટેલ વચ્ચે બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યુ છે. જેમાં મહેસાણા ભાજપ કાર્યાલય ખાતે બંને નેતાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેને લઈને નારાયણ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખને રજૂઆત માટે પહોંચ્યા હતાં. જો કે આશા પટેલે આ મામલે નારાયણ પટેલે તેમને અપશબ્દો કહ્યા હોવાની વાત કરી હતી. માત્ર તેમણે પ્રતિકાર જ […]

Continue Reading

જ્યારે વિરલ આચાર્યએ કહ્યું હતું કે “હું ગરીબોનો રઘુરામ રાજન છું

વિરલ આચાર્યએ ભારતીય રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નર પદથી રાજીનામું આપી દીધું છે. છેલ્લા છ મહિનામાં RBI માંથી રાજીનામું આપનાર આચાર્ય બીજા મોટા પદાધિકારી છે. એમનો કાર્યકાળ 20 જાન્યુઆરી 2020 ના રોજ પૂરો થવાનો હતો. પરંતુ છ મહિના પહેલા પદ છોડવાનો નિર્ણય કર્યો. ઉર્જિત પટેલનું જ્યારે આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર પદ પર 4 સપ્ટેમ્બર 2016એ પ્રમશોન થયું […]

Continue Reading

લોકસભામાં અભિનંદનની મુછોને રાષ્ટ્રીય મુછો ઘોષીત કરવાની માંગ

લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન સદનમાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ એક અનોખી માંગ રાખી છે. બાલાકોટ એરસ્ટ્રાઈક પછી પાકિસ્તાનમાં ઘુસીને તેમના વિમાનને મારી પાડ્નાર વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનને તેમણે પુરસ્કાર આપવાની માંગ કરી હતી. એટલુ જ નહીં પણ કોંગ્રેસના નેતાએ કહ્યું કે તેમની મૂછોને રાષ્ટ્રીય મૂછો જાહેર કરી દેવી જોઈએ. લોકસભામાં કોંગ્રેસે સદનના […]

Continue Reading

કેન્દ્રીય પ્રધાન પ્રતાપચંદ્ર સારંગીએ લોકસભામાં કોંગ્રેસને લીધી આડેહાથ

આજે લોકસભામાં કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે આધાર અને અન્ય કાયદા સંબંધિત બિલને રજૂ કર્યા હતા. તો સાથે જ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવની ચર્ચા પણ થઈ. કેન્દ્રીય પ્રધાન પ્રતાપચંદ્ર સારંગીએ ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા કરતા કોંગ્રેસને આડેહાથ લીધી હતી. જે લોકો ભારતના ટુકડા-ટુકડા થાય ત્યાં સુધી જંગ રહેશે. પાકિસ્તાન ઝિંદાબાદ અને અફઝલ ગુરુ ઝિંદાબાદના […]

Continue Reading