અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ CMપદના શપથ લેશે

દિલ્હી વિધાનસભાની ચૂંટણી પરિણામમાં આમ આદમી પાર્ટીને જબરદસ્ત બહુમત મળ્યા પછી હવે અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ રવિવારે રામલીલા મેદાનમાં મુખ્ય પ્રધાનના શપથ ગ્રહણ કરશે. અરવિંદ કેજરીવાલે બુધવારે ઉપરાજ્યપાલથી મુલાકાત કર્યા પછી શપથગ્રહણની તારીખ નક્કી કરી હતી. દિલ્હીની 70 વિધાનસભાની સીટોમાં આમ આદમી પાર્ટીને 62 સીટો મળી હતી. જ્યારે ભાજપને માત્ર આઠ બેઠકો મળી હતી. બીજી […]

Continue Reading

દિલ્હીમાં જીત બાદ LGને મળ્યા કેજરીવાલ, 16 ફેબ્રુઆરીએ યોજાઈ શકે છે શપથ ગ્રહણ

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત નોંધાવ્યા બાદ આજે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ દિલ્હીના એલ જી અનિલ બેજલને મળ્યા. આ સિવાય આજે આપના ધારાસભ્યોની બેઠક પણ યોજાશે. અરવિંદ કેજરીવાલે પોતાના નિવાસ પર આપના તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી છે ત્યાં દિલ્હી ભાજપે પણ હારની સમીક્ષા માટે બેઠક બોલાવી છે. દિલ્હીમાં મંગળવારે 11 ફેબ્રુઆરીએ આવેલા પરિણામોમાં […]

Continue Reading

કેજરીવાલે બંપર જીત માટે ભારત માતાની જીત સાથે લોકોનો આભાર માન્યો

દિલ્હી વિધાન સભા ચુટણીમાં બંપર જીત નોંધાવીને આમ આદમી પાર્ટીનાં સંયોજક અને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે જનતાનું અભિવાદન કર્યું. આપ ની જીત બાદ દિલ્હી સ્થિત પાર્ટી કાર્યાલયથી અરવિંદ કેજરીવાલે ભારત માતાની જયનાં નારા લગાવતા કહ્યું કે દિલ્હીવાલો તમે ગજબ કરી નાખ્યો, દિલ્હીવાલો આઇ લવ યું. અરવિંદ કેજરીવાલે કહ્યું કે માત્ર દિલ્હી નહીં પરંતું ભારત માતાની […]

Continue Reading

દિલ્હી જંગઃ AAP 60થી વધુ બેઠકો જીતે તેવી શક્યતા, રસાકસી બાદ સિસોદિયાની જીત

દિલ્હીના ચૂંટણી જંગમાં ભાજપને શરૂઆતના રાઉન્ડમાં જે સરસાઈ મળી હતી તે પણ હવે ધોવાતી નજરે પડી રહી છે લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણે તો આમ આદમી પાર્ટી ગત ચૂંટણીમાં મેળવેલી 67 બેઠકોના આંકડાની નજીક આ વખતે પણ પહોંચે તેવી શક્યતા છે કારણકે હાલમાં આપ 63 બેઠકો પર આગળ છે અથવા જીતી ચુકી છે જ્યારે ભાજપને માત્ર 7 […]

Continue Reading

વર્ષ 2017ની સરખામણીએ ભાજપે બે વર્ષમાં સાત રાજ્યોમાંથી સત્તા ગુમાવી

ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર છેલ્લા બે વર્ષમાં સાત રાજ્યોમાંથી પોતાની સત્તા ગુમાવી ચૂકી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીમાં ફક્ત ત્રણ બેઠકો પર જ વિજય મેળવનારી ભારતીય જનતા પાર્ટીએ ‌આ વખતે સારું પ્રદર્શન કરતા બે આંકડામાં બેઠકો મેળવી છે. દિલ્હીના પ્રદેશ ભાજપા અધ્યક્ષ મનોજ તિવારીએ 48 બેઠકો પર વિજય મેળવવાના અનુમાન સાથે સત્તામાં આવવાની આશા વ્યક્ત […]

Continue Reading

ફ્રી વીજળી: પશ્ચિમ બંગાળમાં પણ ત્રણ માસમાં 75 યૂનિટ વીજળી ફ્રી આપવાની જાહેરાત

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ફ્રી વીજળીનો મુદ્દો લગભગ અસરકારક નીવડ્યો છે, કારણ કે આ ચૂંટણીમાં પ્રચાર દરમિયાન આપ, કોંગ્રેસ અને બીજેપીએ દિલ્હીની જનતાને ફ્રી વીજળીનું વચન આપ્યું હતું, જોકે દિલ્હીમાં કેજરીવાલ સરકાર પહેલેથી જ 200 યૂનિટ વીજળી ફ્રીમાં આપી રહી છે. ખાસ બાબત એ છે કે ફ્રી વીજળીના મુદ્દો જે રીતે ચૂંટણી પરિણામ પર અસરકારક નીવડ્યો છે એને […]

Continue Reading

કોંગ્રેસ ઉમેદવાર અલકા લાંબાએ AAPના કાર્યકર્તાને લાફો માર્યો

– કોંગ્રેસ ઉમેદવાર અલકા લાંબાએ AAPના કાર્યકર્તાને લાફો માર્યો. અલકા લાંબાએ કહ્યુ કે તે શખ્સે તેમના પુત્ર પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. – BJP ઉમેદવાર કપિલ મિશ્રાએ પણ મતદાન કર્યુ, કપિલ મિશ્રાએ ટ્વીટ કરી, સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા આપીને આવ્યા છીએ. – PM મોદીએ ટ્વીટ કરી, દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાનનો દિવસ છે. તમામ મતદાતાઓને […]

Continue Reading

કેજરીવાલના મહિલાઓને મત માટે ચર્ચાની સલાહ પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ભડક્યા

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનના દિવસે પણ દિગ્ગજ નેતાઓ નિવેદબાજી તેમજ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપથી બચી શક્યા નથી. મહિલાઓએ મતદાન માટે પુરૂષો સાથે ચર્ચા કરવી તેવા દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલના નિવેદનને ટાંકીને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ઝંપાલવતા કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું. જો કે કેજરીવાલે પણ આ મુદ્દે ફરી પલટવાર કરતું ટ્વીટ કર્યું હતું. […]

Continue Reading

દિલ્હી મામલે અમિત શાહનો દાવો : કેજરીવાલને મરચાં લાગશે, કોંગ્રેસ તો ક્યારેય નહીં સ્વીકારે

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર અભિયાન શાંત થયા બાદ ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હીમાં પૂર્ણ બહુમતિથી ભાજપની સરકાર બનાવવાનો દાવો કર્યો. અમિત શાહે ટ્વીટ કરી જણાવ્યું કે ચૂંટણી પ્રચાર દરમ્યાન દિલ્હીના પ્રજાજનો સાથે સંવાદ કરવાનો મોકો મળ્યો, ખોટા વાયદાઓ, તુષ્ટિકરણ અને અરાજકતાથી ત્રસ્ત દિલ્હી હવે ફક્ત વિકાસ ઇચ્છે છે. તેમણે કહ્યું કે લોકોના સમર્થનથી સ્પષ્ટ છે […]

Continue Reading

ઉમર-મહેબૂબા પર પીએસએ લાગુ કરવાથી ચિદમ્બરમે કહ્યું – આ લોકશાહીનું સૌથી વાહિયાત પગલું

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી પર પબ્લિક સેફ્ટી એક્ટ (પીએસએ) લાગુ કરવાને મામલે હવે વિપક્ષે મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. બન્ને નેતાઓ પર લાગુ થયેલા પીએસએને લઈને વિવાદ ગરમાયો છે. ઉમર તેમજ મહેબૂબા વિરુદ્ધ કાર્યવાહી અંગે પૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રી પી ચિદમ્બરમે નારાજગી વ્યક્ત કરી છે. શુક્રવારે ચિદમ્બરમે સંખ્યાબંધ […]

Continue Reading