મોંઘવારી ઘટાડવામાં સરકાર નિષ્ફળ, ખાદ્ય વસ્તુઓના ભાવ વધતા રિટેલ ફુગાવો વધીને 3.50 ટકા

મે મહિનામાં રીટેલ ફુગાવો વધીને ૩.૦૫ ટકા નોંધવામાં આવ્યો છે જે સાત મહિનાની સર્વોચ્ચ સપાટી છે. જો કે ફુગાવો વધ્યો હોવા છતાં તે આરબીઆઇના નિર્ધારિત લક્ષ્‍યાંક કરતા ઓછો છે. ઉલ્લેખનીય છે કે મે મહિનામાં શાકભાજી, માંસ અને માછલીના ભાવમાં મોટા પાયે વધારો નોંધાયો છે. કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ(સીપીઆઇ) આધારે ગણવામાં આવતો રીટેલ ફુગાવો એપ્રિલમાં ૨.૯૯ ટકા […]

Continue Reading

પશ્ચિમ બંગાળ હિંસા: બધા જ રાજકીય દળોને બેઠક માટે રાજ્યપાલની અપીલ

પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી દરમિયાન અને પરિણામ પછી ભડકેલી રાજકીય હિંસાના પગલે રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ ગુરુવારે બધા જ રાજકીય દળોને બેઠક માટે અપીલ કરતો પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં રાજભવન ખાતે બેઠકમાં હાજરી આપવા માટે કરેલ અપીલ પૈકી ભારતીય જનતા પાર્ટીએ સામેલ થવા જણાવ્યું છે. ભાજપાએ રાજ્યપાલના પગલાની પ્રશંસા કરતા મમતા બેનરજી સરકાર પર પ્રહાર […]

Continue Reading

અમિત શાહ ગૃહ પ્રધાનની સાથે ભાજપ અધ્યક્ષનું પદ સંભાળશે: હાલ કોઇ વિકલ્પ નથી

અમિત શાહ મોદી સરકારના બીજા કાર્યકાળમાં ગૃહ પ્રધાન બન્યા છે. જેને પગલે હવે તેઓ ભાજપ અધ્યક્ષ પદે રહીને કામગીરી કેવી રીતે સંભાળી શકશે તેને લઇને પક્ષમાં ચર્ચાએ જોર પકડયું છે. સાથે ગૃહ પ્રધાન રહીને પણ શુ પક્ષના અધ્યક્ષ પદે રહી શકાય કે કેમ તેને લઇને પણ ચર્ચા ચાલી રહી છે. આ સ્થિતિ વચ્ચે એવા અહેવાલો […]

Continue Reading

પાકિસ્તાનને ચલાવવા પૈસા નથી, 30 જૂન સુધીનું અલ્ટિમેટમ : ઇમરાન ખાન

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સોમવારે રાષ્ટ્રના નામે સંબોધન કરી દેશવાસીઓને આગ્રહ કર્યો કે પાકિસ્તાનને પાટા પર લાવવા અને ગરીબોની જિંદગીમાં સુધારા માટે પોતાની જવાબદારી નિભાવે. ઇમરાન ખાને બધા પાકિસ્તાનીઓને કહ્યું કે 30 જૂન સુધી પોતાની સંપત્તિઓ જાહેર કરે, જેથી કાયદેસર અને ગેરકાયદેસર સંપત્તિની ખબર પડે. વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું કે 30 જૂન સુધી […]

Continue Reading

PM મોદીને વરસાદથી બચાવવા શ્રીલંકાના રાષ્ટ્રપતિએ પકડી છત્રી

લોકસભા ચૂંટણીમા સતત બીજી જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વિદેશ યાત્રા માટે માલદીવ બાદ શ્રીલંકા પહોંચ્યા તો તે સમયે અનોખુ દ્રશ્ય જોવા મળ્યુ. રાષ્ટ્રપતિ આવાસમા મોદીનું સ્વાગત કરવામા આવ્યુ. એ સમયે શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના પણ હાજર હતા. સિરિસેનાના હાથમા છત્રી જોવા મળી. છત્રીથી તેઓ પોતાને અને વડાપ્રધાન મોદીને વરસાદથી બચાવી રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ […]

Continue Reading

13 જૂને ભાજપની હાઈ લેવલ મીટિંગ, નવા પાર્ટી અધ્યક્ષની થઈ શકે છે ચૂંટણી

અધ્યક્ષ અમિત શાહનો કેન્દ્રીય કેબિનેટમા સમાવેશ થયા બાદ ભાજપમા નવા રાષ્ટ્રીય અધ્યક્ષની શોધ ચાલી રહી છે. જોકે, અમિત શાહ હજુ પાર્ટી અધ્યક્ષની જવાબદારી સંભાળી રહ્યા છે. એમણે 13 જૂનના રોજ ભાજપ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય પદાધિકારીઓ, પ્રદેશ અધ્યક્ષો અને સંગઠન મહામંત્રીઓની બેઠક બોલાવી છે. લોકસભા ચૂંટણી પછી સંગઠન સ્તરમા આ પ્રથમ મોટી બેઠક હશે. સૂત્રો અનુસાર, […]

Continue Reading

મોદી સરકાર મોટું પગલું ભરી શકે છે, પૈસા ઉપાડવા મોંઘા પડશે

કાળાં નાણાંને અંકુશમાં લેવા અને ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે મોદી સરકાર આ બજેટમાં કડક પગલાં લઈ શકે છે. જો મળી રહેલી માહિતી સાચી માનવામાં આવે તો, સરકાર નાણાકીય વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધુ કેશ ઉપાડવા પર ટેક્સ લગાવી શકે છે. જો આવું થાય તો મોટા લેન દેન લોકો ડિજિટલ સ્વરૂપમાં કરશે, જેથી રોકડ રકમનું […]

Continue Reading

ભાજપની સામે પડનારા નારાયણ પટેલના સૂપડા સાફ: ઊંઝા APMC હારી ગયા

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસમાં ઘણા ખેલ ખેલાયા હતા. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં આવનારા ડોક્ટર આશાબેન પટેલ પર સૌની નજર હતી. આશાબેને બળવો પોકાર્યો ત્યારે એવી ચર્ચા ચાલી હતી કે તેમને ઊંઝા વિધાનસભાની ટિકિટ અપાશે તેમજ તેમના વિશ્વાસુ લોકોને ઊંઝા એપીએમસી માર્કેટ યાર્ડ તાસકમાં ધરાશે. એ ધારણા પણ હવે સાચી પડી છે. વિધાનસભાની પેટા ચૂંટણીમાં […]

Continue Reading

અબ્રામા રોડ ગોપીન ગામ ખાતે ‘ફેમિલી ફાર્મર અભિયાન’નો શુભારંભ કરાવતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી

ઔદ્યોગીકરણની દોટમાં પર્યાવરણની સમતુલા ખોરવાઈ છે, ત્યારે રાસાયણિક ખાતર વિનાની ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતી ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર ખોલશે, ઉપરાંત પ્રાકૃતિક ખેતી નૈસર્ગિક ખેતીથી તંદુરસ્ત સમાજ અને શક્તિશાળી ભારતનું નિર્માણ થશે’ એમ સુરતના અબ્રામા રોડ ગોપીન ગામ ખાતે આયોજિત સમારોહમાં ‘ફેમિલી ફાર્મર અભિયાન’નો શુભારંભ કરાવતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સમયની […]

Continue Reading

માલદીવ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર્વોચ્ચ સન્માન ‘રુલ ઓફ નિશાન ઇજ્જુદ્દીન’થી સન્માનિત

વડાપ્રધાન તરીકે બીજી ઇનિંગ્સની શરુઆત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની પહેલી વિદેશ યાત્રા કરતા માલદીવ પહોંચ્યા છે. કેરળમાં આયોજીત કાર્યક્રમને સંબોધન કર્યા પછી તેઓ માલદીવ માટે નીકળ્યા હતા. તેમની આ યાત્રા ભારતની ‘પડોસી પહેલા’ની નીતિને આપવામાં આવતુ મહત્વ દર્શાવે છે. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીવ પહોંચે એ પહેલા માલદીવ સરકારે રાષ્ટ્રના ખાસ સર્વોચ્ચ સન્માન […]

Continue Reading