ચૂંટણીમાં ભાજપને ફાયદો ન થાય એટલા માટે પાક. મસૂદની જાહેરાત મોડી કરવા ઈચ્છતું હતું

મસૂદને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાની તારીખ પાકિસ્તાન થોડી મોડી કરવા ઈચ્છતું હતું. પાકિસ્તાની સત્તાધિશો એવુ માનતા હતા કે જો મસૂદને ચૂંટણી વચ્ચે આતંકી જાહેર કરાશે તો તેનો લાભ મોદી-ભાજપને થશે. માટે પાકિસ્તાને ચીનને મોડું કરવા કહ્યું હતું. મોટા ભાગની ચૂંટણી પતી જાય પછીની તારીખ ૧૫ મે પણ ચીને પસંદ કરી રાખી હતી. પરંતુ અમેરિકાએ ચીન […]

Continue Reading

ફાની વાવાઝોડાના કારણે મમતા બેનરજીએ બે દિવસ સુધી ચૂંટણી સભાઓ રદ્ કરી

ફાની વાવાઝોડાને અનુલક્ષીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આગામી 48 કલાક સુધી પોતાની તમામ ચૂંટણી સભાઓ રદ્ કરી દીધી છે. મમતા બેનરજી આજે અને આવતીકાલે દરિયા કિનારા પાસે ખડગપુર ખાતે રોકાશે અને પરિસ્થિતિની જાતે દેખરેખ રાખશે. પશ્ચિમ બંગાળની તમામ સરકારી શાળાઓમાં આજથી ઉનાળાનું વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. ફાની વાવાઝોડાને ધ્યાનમાં રાખીને રજાઓ વહેલી […]

Continue Reading

આચારસંહિતા ભંગ કેસમાં વડાપ્રધાન મોદીને વધુ એક ક્લિનચીટ

વડાપ્રધાન મોદી સામે આચારસંહિતાના ઉલ્લંઘનની વધુ એક ફરિયાદમાં ગુરુવારે ચૂંટણી પંચે ક્લિનચીટ આપી દીધી હતી. આ ઉપરાંત અમિત શાહને હત્યાના આરોપી કહેનારા રાહુલ ગાંધીને પણ ચૂંટણી પંચે રાહત આપી હતી. હકીકતમાં કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી કે વડાપ્રધાન મોદીએ 21મી એપ્રિલે રાજસ્થાનમાં એક રેલી દરમિયાન આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું. આ અંગે ચૂંટણી પંચે જણાવ્યું […]

Continue Reading

બદનક્ષીની ફરિયાદમાં રાહુલ ગાંધીને લોકસભાના સ્પીકર મારફતે સમન્સ બજાવવા હુકમ

રાહુલ ગાંધી સામે સુરત સીજીએમ કોર્ટમાં બદનક્ષીની ફરિયાદમાં આરોપી રાહુલ ગાંધીને લોકસભાના સ્પીકર મારફતે બજાવવા હુકમ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સામે સુરત સીજીએમ કોર્ટમાં બદનક્ષીની ફરિયાદમાં આરોપી રાહુલ ગાંધીને લોકસભાના સ્પીકર મારફતે બજાવવા હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ‘બધા મોદી ચોર છે’ એ બાબતે નિવેદન આપ્યું હતું. […]

Continue Reading

તેજ બહાદુરે ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું- ચૂંટણી નહી લડવા માટે કરી હતી આટલા કરોડની ઓફર

બીએસએફના પૂર્વ સૈનિક તેજ બહાદુરે ભાજપ ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ તેઓ ઘરે ગયા ત્યારે ભાજપના લોકો મારા ઘરે આવ્યા હતા અને મને વારાણસી બેઠક પર ચૂંટણી ન લડવા માટે 50 કરોડની ઓફર કરી હતી. મારા ઉપર ચૂંટણી ન લડવા માટે બહું જ દબાણ કરવામાં […]

Continue Reading

આચારસંહિતા બાબતે સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને આદેશ: મોદી-શાહ અંગે 6 મે પહેલાં નિર્ણય કરો

વડાપ્રધાન મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહના કથિત આચારસંહિતાના ઉલ્લંઘન વિશે કોંગ્રેસના નેતા સુષ્મિતા દેવની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ચૂંટણી પંચ 6 મે સુધી પીએમ મોદી અને અમિત શાહના કેસનો ઉકેલ લાવે. સુનાવણી દરમિયાન સુષ્મિતા દેવ તરફથી રજૂ થયેલા વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, ચૂંટણી પંચે 31 […]

Continue Reading

કોંગ્રેસે UPA સરકારમાં થયેલી 6 સર્જિકલ સ્ટ્રાઇકનું લિસ્ટ જાહેર કર્યું

પૂર્વ વડાપ્રધાન મનમહોન સિંહના સર્જિકલ સ્ટ્રાઇકના દાવા બાદ કોંગ્રેસે 6 સર્જિકલ સ્ટ્રાઇકની યાદી જાહેર કરી છે. જેમાં પહેલી સર્જિકલ સ્ટ્રાઇક 19 જુન 2008માં, બીજી 30 ઓગસ્ટ-1 સપ્ટેમ્બરે, ત્રીજી 6 જાન્યુઆરી 2013, ચોથી 27-28 જુલાઇ 2018 વચ્ચે, પાંચમાં 6 ઓગસ્ટ 2013 અને છઠ્ઠી 23 ડિસેમ્બર 2013માં કરવામાં આવી હતી. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ભાજપ અને વડાપ્રધાન […]

Continue Reading

સની દેઓલે પોતાના પહેલાં ચૂંટણી ભાષણમાં કહ્યું, ”હું દેશભક્ત છું અને તમારા પ્રેમને કારણે જ અહીંયા આવ્યો છું”

સની દેઓલે પોતાના પહેલાં ભાષણમાં કહ્યું હતું, ”આ અઢી કિલોનો હાથ જેના પર પડે છે, તે ક્યારેય ઊભો થઈ શકતો નથી. મને આ તાકત તમારા વિશ્વાસ તથા પ્રેમમાંથી મળી છે. હું અહીંયા આવ્યો છું કારણ કે તમે લોકોએ મને બોલાવ્યો છે.” વધુમાં સનીએ કહ્યું હતું, ”મારા પિતાએ મને કહ્યું હતું કે પંજાબના દરેક વ્યક્તિના દિલમાં […]

Continue Reading

શ્રીલંકા વિસ્ફોટ : મને કોઈ જાણકારી નહોતી અપાઈ : વડાપ્રધાન વિક્રમાસિંઘે

શ્રીલંકાના વડા પ્રધાન રાનિલ વિક્રમાસિંઘેએ બીબીસીને જણાવ્યું છે કે ઈસ્ટરના દિવસે દેશમાં થયેલા વિસ્ફોટોની ગુપ્ત ચેતવણી અંગે તેમને જાણ કરવામાં નહોતી આવી. ઈસ્ટરના દિવસે દેશમાં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટોમાં લગભગ 250 લોકોનાં મૃત્યુ થયાં છે. શ્રીલંકાની સરકાર તેને ઇન્ટેલિજન્સની ખામી માને છે. હુમલા બાદ શ્રીલંકાના પોલીસ પ્રમુખ અને રક્ષાસચિવે રાજીનામાં આપ્યાં છે. વડા પ્રધાન રાનિલ […]

Continue Reading

કેન્દ્રનો રસ્તો યુપી થઈને જાય છે અને યુપીને જીતવા માટે પૂર્વાંચલને જીતવું જરૂરી છે. આ જ ફોર્મ્યુલા અંર્તગત 2014ની લોકસભા ચૂંટણીમાં વારાણસીથી લઈને સમગ્ર પૂર્વાંચલમાં વિપક્ષનો સફાયો કરી દીધો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ મોદી પૂર્વાંચલમાં બીજેપીને જીત અપાવવામાં સફળ રહ્યા હતા. આ જ સફળતા 2019માં ફરી મેળવવા માટે નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડી રહ્યા […]

Continue Reading