CM મમતાના સવાલ પર ECનો જવાબ- અમારે વિશ્વસનીયતા સાબિત કરવાની જરૂરીયાત નથી

આઇપીએસ ઓફિસરોના ટ્રાન્સફર પર પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી તરફથી વાંધો ઉઠાવવા પર ચૂંટણી કમિશને તેમને જવાબ આપ્યો છે. ચૂંટણી કમિશને જવાબી પત્રમાં કહ્યું કે, નિષ્પક્ષ મતદાન માટે આ કરવામાં આવે છે. ચૂંટણી કમિશને મમતાને આ પત્ર ત્યારે લખ્યો જ્યારે મમતાએ કમિશન પર ભાજપના ઇશારે નિર્ણય લેવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ચૂંટણી કમિશને લખ્યું કે, […]

Continue Reading

મમતાના ગઢમાં પીએમએ ધડાધડ શાબ્દિક બાણ ફેંક્યા, કહ્યું-પશ્ચિમ બંગાળની સ્પીડ બ્રેકર દીદી

લોકસભા ઈલેક્શન 2019માં બીજેપીના ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં પહોંચ્યા હતા. અહી ઈલેક્શન રેલીમાં પીએમ મોદીએ મુખ્યમંત્રી મમતા બેનરજી પર શાબ્દિક પ્રહાર કર્યો હતો. તેમણે મમતા બેનરજીને પશ્ચિમ બંગાળના સ્પીડ બ્રેકર ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળની સ્પીડ બ્રેકર દીદી, આજે શાંતિથી ઊંઘી નથી રહી. સાથે જ મેદાનમાં […]

Continue Reading

મધુ શ્રીવાસ્તવની ખુલ્લી ચીમકી, કમળને વોટ નહિ આપો તો “ઠેકાણે પાડી દઈશ”

વિવાદિત નિવેદનો આપવા માટે જાણીતા વાઘોડિયા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આજે ફરી એક વાર વિવાદિત નિવેદન કર્યું છે. બે દિવસ પૂર્વે વાઘોડિયા તાલુકાના મધ્યસ્થ કાર્યાલયના લોકાર્પણ સમયે આપવામાં આવેલા સંબોધનમાં મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું. કે જો કમળના વોટ નહિ નીકળ્યા તો ઠેકાણે પાડી દઈશ.. આ નિવેદન સામે આવતા ફરી એક વાર વિવાદ સર્જાયો છે. લોકસભાની ચુંટણી […]

Continue Reading

તમે તમારી પત્નીનું ધ્યાન નથી રાખતા લોકોનું કેવી રીતે રાખશો: મમતા

લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે કોલકત્તામાં રેલી દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્યક્તિગત જીવનને લઇને તેમના પર પ્રહાર કર્યાં. મમતા બેનર્જીએ કહ્યું કે, તમે તમારી પત્નિનું ધ્યાન નથી રાખતા. લોકોનો ખ્યાલ કેમ રાખશો. લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી મમતા બેનર્જીના ગઢ પશ્ચિમ બંગાળમાં સેંધ લગાવવાની સતત કોશિશ કરી […]

Continue Reading

ભાજપનું જનસંપર્ક અભિયાન : અમિત શાહે રોડ શૉ કરી કર્યા પ્રચારના શ્રીગણેશ

આજે ભાજપના સ્થાપના દિવસથી પાર્ટી અધ્યક્ષ અમિત શાહ પોતાના મત વિસ્તારમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે. આ રોડ શો વણઝરથી લઇને વસ્ત્રાપુર હવેલી સુધી યોજાયો. અમિત શાહની સાથે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી પણ રોડ શોમાં સામેલ છે. તેઓ સરખેજ, મકરબા, શ્રીનંદનગર, વેજલપુર, જીવરાજ પાર્ક, પ્રહલાદનગર રોડ, લોટ્સ સ્કુલ ચાર રસ્તા, માનસી સર્કલ સહિતના વિસ્તારમાં […]

Continue Reading

‘જો સાચુ કહેવું બળવાખોરી છે, તો હું બળવાખોર છું’ આમ કહી શત્રુઘ્નસિંહા કોંગ્રેસમાં જોડાઈ ગયા

ભાજપના બળવાખોર નેતા શત્રુઘ્નસિંહાએ કોંગ્રેસમાં સામેલ થતાની સાથે જ ભાજપ પર આકરો પ્રહાર કર્યો છે. શત્રુઘ્નસિન્હાએ કહ્યું કે જો સાચુ કહેવુ બળવાખોરી છે, તો હું બળવાખોર છું. ભાજપમાં લોકશાહી હવે સરમુખત્યાર શાહીમાં બદલી હોવાનો આક્ષેપ લગાવતા કહ્યુ કે, ભાજપમાં વરિષ્ઠોને માર્ગદર્શક મંડળમાં નાખી દેવાયા હતા. ભાજપ સાથે છેડો ફાડનારા શત્રુઘ્ન સિન્હાએ મોદી સરકારમાં લાગુ થયેલી […]

Continue Reading

નામદારે એવી સીટ શોધી કાઢી, જ્યાં મેઝોરિટી માઇનોરિટીમાં છે: PM મોદી

લોકસભા ચૂંટણી 2019નાં ચૂંટણી પ્રચાર માટે શનિવારે વડાપ્રધાન મોદી મહારાષ્ટ્ર પહોંચ્યા. અહીં નાંદેડમાં એક ચૂંટણી સભામાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર તીખો હૂમલો કર્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસનાં નામદારે માઇક્રોસ્કોપ લઇને ભારતમાં એક એવી સીટ શોધી છે, જ્યાં તેઓ મુકાબલો કરવાની શક્તિ રાખી શકે. સીટ પણ એવી જ્યાંદેશની મેજોરિટી માઇનોરિટીમાં છે. અત્રે ઉલ્લેખનીય […]

Continue Reading

અડવાણી મુદ્દે રાહુલની ટીપ્પણીથી ભડકો, કોંગ્રેસ અધ્યક્ષ ભાષાની મર્યાદા જાળવે: સ્વરાજ

ભાજપનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે પાર્ટીમાં થઇ રહેલા વ્યવહાર મુદ્દે રાહુલ ગાંધીએ ટીપ્પણી કરીને ખેદ વ્યક્ત કરતા ભાજપના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજે શનિવારે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષને ભાષાની મર્યાદા જાળવી રાખવી જોઇએ. સુષ્મા સ્વરાજે પોતાનાં ટ્વીટમાં કહ્યું કે, રાહુલજી અડવાણીજી અમારા પિતા તુલ્ય છે અને તેમણે આવું નિવેદન આપીને તેમની લાગણી દુભાવી છે. કૃપા […]

Continue Reading

પાકિસ્તાનના એક પણ એફ-16 વિમાનને ભારતે તોડ્યું નથી : અમેરિકન મૅગેઝિનનો દાવો

અમેરિકાના એક પ્રતિષ્ઠિત મૅગેઝિન ‘ફૉરેન પૉલિસી’નું કહેવું છે, “અમેરિકાના સંરક્ષણ વિભાગના અધિકારીઓએ હાલમાં જ પાકિસ્તાનના એફ-16 લડાકુ વિમાનોની ગણતરી કરી હતી અને તેમની સંખ્યા પૂરી છે.” પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે ભારત પોતાના નુકસાન વિશે સત્ય જણાવે. પત્રિકાના જણાવ્યા પ્રમાણે, “બે વરિષ્ઠ અધિકારિઓએ જણાવ્યું કે તેમણે હાલમાં જ એફ-16 […]

Continue Reading

ગુજરાતમાં પટેલ વિ. પટેલ, કોળી વિ. કોળી, ઠાકોર વિ. ઠાકોરનાં સમીકરણો

પાટીદાર વિરુદ્ધ પાટીદાર અમિત શાહ ઉપરાંત કૉંગ્રેસના બિમલ શાહ વણિક ઉમેદવાર અમદાવાદ-પૂર્વ (ભાજપના એચ. એસ. પટેલ અને કૉંગ્રેસના ગીતાબહેન પટેલ), મહેસાણા (ભાજપના શારદાબહેન પટેલ અને કૉંગ્રેસના એ. જે. પટેલ), રાજકોટ (ભાજપના મોહનભાઈ કુંડારિયા અને કૉંગ્રેસના લલિત કગથરા), પોરબંદર (ભાજપના રમેશભાઈ ધડૂક અને કૉંગ્રેસના લલિત વસોયા), અમરેલીની (કૉંગ્રેસના પરેશભાઈ ધાનાણી અને ભાજપના નારણભાઈ કાછડિયા) બેઠક ઉપર […]

Continue Reading