રાફેલ ફાઈલોની ચોરી અંગે વડાપ્રધાન સામે કાર્યવાહી કરોઃ રાહુલ આક્રમક

પ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારે રાફેલ સોદાની ફાઈલો ગૂમ થઈ ગયાનો એકરાર કર્યા બાદ રાહુલ ગાંધીએ ફરી આ મામલે ભાજપ અને વડાપ્રધાન મોદીને ભીસમાં લેવાનું શરૂ કર્યું છે. આજે દિલ્હી ખાતેથી પત્રકાર પરિષદને સંબોધન કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાફેલ સોદાની બાયપાસ સર્જરી કરી નાખી છે તેથી હવે તેમને બચાવવા માટે આખી […]

Continue Reading

IAFએ સરકારને એરસ્ટ્રાઈકનાં પુરાવાઓ સોંપ્યા, કહ્યું- સ્ટ્રાઈકમાં 80% બોમ્બ નિશાના પર ઝીંકાયા

આતંકી અડ્ડાઓને નષ્ટ કરવા માટે પાકિસ્તાનમાં ઘૂસીને કરાયેલી એરસ્ટ્રાઈક પર વારંવાર સવાલો ઉઠી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે બુધવારે વાયુસેનાએ કેન્દ્ર સરકારને એરસ્ટ્રાઈક સંબંધિત દસ્તાવેજો સોંપ્યા છે. આ પુરાવાઓમાં તમામ તસવીરો સરકારને સોંપી દેવાઈ છે. સૂત્રો પ્રમાણે વાયુસેનાએ સરકારને 12 પાનનો રિપોર્ટ સોંપ્યો છે. જેમાં વાયુસેનાએ બાલાકોટનાં તે વિસ્તારની હાઈ રિઝોલ્યૂલેશન તસવીરો પણ મૂકી છે. […]

Continue Reading

હોલિવૂડ ફિલ્મ ‘ગાર્ડિયન ઓફ ધ ગેલેક્સી વોલ્યૂમ.2’માં બપ્પી લહિરીનું ‘ઝૂમ-ઝૂમ-ઝૂમ-બાબા’ સામેલ થશે

સંગીતકાર-ગાયક બપ્પી લહિરી ડાન્સિંગ નંબર બનાવવા માટે પ્રખ્યાત છે. વર્ષ 2017માં હોલિવૂડ ફિલ્મ ‘ગાર્ડિયન ઓફ ધ ગેલેક્સી વોલ્યૂમ.2’ના હિન્દી ભાષાની પ્રમોશનલ ક્લિપમાં પણ બપ્પી દાનું હિટ સોન્ગ ‘ઝૂમ-ઝૂમ-ઝૂમ-બાબા’ સાંભળવા મળ્યું હતું. મનાઈ રહ્યું છે કે હવે આ ફિલ્મમાં તેમના ગીતને કાયદેસર રીતે લેવામાં આવ્યું છે. આ સાથે જ તેઓ રેપર સ્નૂપ ડોગ અને ગાયક એકોન […]

Continue Reading

સર્જિકલ સ્ટ્રાઈક જેવી સ્થિતિ પછી લોકો મોટા ભાગે સરકાર સાથે રહે છે: રુચિર શર્મા

રુચિર શર્મા દુનિયાના 50 પ્રભાવશાળી લોકો પૈકીના એક છે. ફોરેન પોલિસી મેગેઝિને તેમને 100 ગ્લોબલ થિંકર્સમાં સામેલ કર્યા હતા. તેઓ દુનિયાભરમાં ફરીને રોકાણ અંગેનાં પુસ્તકો લખી ચૂક્યા છે. ભારતમાં તેમણે મિત્રો સાથે 25 વર્ષમાં 27 અંગત ચૂંટણીયાત્રા કરી છે. હાલની વિધાનસભા ચૂંટણીઓ પછી તેમનું નવું પુસ્તક ‘ડેમોક્રેસી ઓન ધ રોડ’ પ્રકાશિત થયું હતું. ભાસ્કરના અવનીશ જૈને […]

Continue Reading

પાક.ને ફટકો: USએ પાક નાગરિકો માટે વિઝાની સમય મર્યાદા ઘટાડી

અમેરિકાએ પાકિસ્તાનને એક મોટો ફટકો આપ્યો છે. અમેરિકાએ પાકિસ્તાની નાગરિકોને મળનારા વિઝાની સમય મર્યાદા ઘટાડી દીધી છે. અમેરિકન એમ્બસીના પ્રવક્તાના હવાલા દ્વારા કહી શકાય કે અમેરિકાએ પાકિસ્તાની નાગરિકો માટે વિઝાની સમય મર્યાદા પાંચ વર્ષથી ઘટાડીને ત્રણ મહિનાનો કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક મંચ પર આતંકવાદને લઈને નિંદાઓનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે કોઈ […]

Continue Reading

પેપર અઘરું છે કોણે પેપર કાઢયું છે જેવી બાબતોમાં રસ ન લઇ વિદ્યાર્થીએ ‘મહેનત’ પર વિશ્વાસ રાખવો જોઇએ: બોર્ડ

જરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.૭મી માર્ચથી ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થઇ રહ્યો છે. આ બોર્ડની પરીક્ષામાં ઉપસ્થિત થનારા વિદ્યાર્થીઓ જ્યારે બોર્ડની પરીક્ષા આપવા જાય ત્યારે અને જ્યારે વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપીને પરત આવે ત્યારે કેટલીક બાબતો વિદ્યાર્થીઓ અને વાલીઓએ ખાસ ધ્યાનમાં રાખવી જોઇએ. જેથી વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો […]

Continue Reading

USનો ભારતને ઝટકો: 40 હજાર કરોડની ડ્યુટી ફ્રી ઈમ્પોર્ટને ખતમ કરશે

અમેરિકાએ ભલે પુલવામામાં થયેલા આતંકી હુમલા અને પાકિસ્તાનમાં કરાયેલી એર સ્ટ્રાઇકમાં ભારતનો સાથ આપ્યો હોય પરંતુ હવે અમેરિકા ભારતને આર્થિક રીતે ઝટકો આપવાની તૈયારીમાં છે. આના સંકેત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યા છે. તેમણે વેપારમાં ભારતને જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ(જીએસપી)થી બહાર કરવાની વાત કરીને વૈશ્વિક આર્થિક મોર્ચે ભારતને ઝટકો આપ્યો છે. ટ્રમ્પે આ બાબત અમેરિકાની […]

Continue Reading

2020ની રાષ્ટ્રપતિ ચૂંટણીની રેસમાં હું નથી: હિલેરી ક્લિન્ટન

હિલેરી ક્લિન્ટલ સૌપ્રથમ વાર 2020ની અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાં પોતે નહીં હોવાનો એકરાર કર્યો છે. એક સ્થાનિક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં હિલેરી ક્લિન્ટે આ અંગે જણાવ્યું કે, ‘હું આગામી 2020માં રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાં નથી. પરંતું હું જે માનું છું તે હું કહીશ અને તેના માટે કામ કરતી રહીશ.’ નોંધનીય છે કે હિલેરી ક્લિન્ટે 2016માં યુએસની રાષ્ટ્રપતિની […]

Continue Reading

પાક.ના મંત્રીનો બફાટ, હિન્દુઓને ‘ગાયનું મૂત્ર પીનારા’ કહ્યા

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી વર્તમાન તંગદીલીમાં પાકિસ્તાનના પંજાબના માહિતી અને સાંસ્કૃતિમ મંત્રી ફૈયા ઉલ હસન ચૌહાને પાક.માં રહેતા લઘુમતિ હિન્દુ સમાજ પર જાતિવાદી ટિપ્પણી કરતા વિવાદ ઉઠ્યો છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ મંત્રી ફૈયાઝે એક પ્રેસ કોન્ફરન્સમાં હિન્દુઓને ‘ગાયનું મૂત્ર પીનારા’ ગણાવીને અપમાનજનક ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘તમે ગાયનું મૂત્ર […]

Continue Reading

એર સ્ટ્રાઇકમાં માર્યા ગયા ૨૫૦ આતંકી – અમિત શાહ (કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ)

પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાએ કરેલા હવાઇ હુમલામાં કેટલા આતંકીઓ માર્યા ગયા? આ સવાલ પર હવે રાજકારણ ગરમાયું છે. વિભિન્ન મીડિયા રિપોર્ટ્સ અલગ અલગ આંકડાઓ બાદ હવે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે દાવો કર્યો છે કે વાયુસેનાની એર સ્ટ્રાઇકમાં ૨૫૦થી વધારે આતંકીઓ માર્યા ગયા છે. અમદાવાદના એક કાર્યક્રમમાં અમિત શાહે કહ્યુ કે, ‘પુલવામાં હુમલા બાદ […]

Continue Reading