પોલીસ સ્ટેશનોની સુરક્ષા બુલેટ પ્રૂફ જેકેટ અને બંકરોથી કરવામાં આવી રહી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ માહોલ હોવાના કારણે તેના પડઘા ગુજરાતમાં પણ પડી રહ્યા છે. રાજ્ય સરકારે જળમાર્ગે, ભૂમિ માર્ગ અને હવાઇમાર્ગ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. ત્યારે તેની અમદાવાદમાં પણ પડી રહી છે. રાજ્યમાં હાઇએલર્ટના પગલે અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં આવેલા પોલીસ સ્ટેશન […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધ પક્ષો માટે: રાજકારણ કરવા માટે આપણા દેશને નબળો ન પાડવા દેશો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેઓના વિરોધી પક્ષોને તેમના વતી વિનંતી કરેલ છે કે રાજકારણના લીધે આપણા દેશને દુનિયા આગળ નબળો પાડવા દેશો નહિ. વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ તેઓની કન્યાકુમારીની બેઠક દરમ્યાન દરેક પક્ષોને કહેલ છે કે આપણે સૌ પ્રથમ ભારતીય છીએ પછી પછી રાજકારણી છીએ તેથી રાજકારણેને અત્યારે દેશની સુરક્ષાથી દુર રાખો. 26/11 ના મુંબઇ […]

Continue Reading

આજ ની રિલીઝ થનારી બે ફિલ્મો ‘લુકા છુપી’ અને ‘સોનચિડીયા’

આજથી બે ફિલ્મો ‘લુકા છુપી’ અને ‘સોન ચિડીયા’ રિલીઝ થઇ છે. નિર્માતા દિનેશ વિજન અને નિર્દેશક લક્ષમણ ઉતેકરની ફિલ્મ ‘લુકા છુપી’માં કાર્તિક આર્યન, ક્રિતી સેનન, કનિદૈ લાકિઅ પંકજ ત્રિપાઠી, વિનય પાઠક, અપારશકિત ખુરાનાની મુખ્ય ભૂમિકા છે. ફિલ્મની કહાની ગુડ્ડુ (કાર્તિક આર્યન) અને રશ્મિ (ક્રિતી સેનન)ની છે. ગુડ્ડુ કનિદૈ લાકિઅ મથુરાનો રહેવાસી અકિલા છે અને ટીવી […]

Continue Reading

મસૂદ અઝહર એટલો બીમાર છે કે ઘરની બહાર પણ નથી જઇ શકતો – પાક.

પાકિસ્તાન આંતંકી ને બચાવવાનો પ્રયત્ન હવે પાકિસ્તાને પુલવામા આતંકી હુમલાની જવાબદારી લેનાર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM)ના ચીફ મસૂદ અઝહર વિરૂદ્ધ કાર્યવાહીના સવાલ પર ભારત પાસે પુરાવાની માગણી કરી છે. જ્યારે હકીકતમાં પુલવામા આતંકી હુમલાની જવાબદારી જૈશે જ લીધી છે. બીજી તરફ, પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરૈશીએ એક ટીવી ચેનલને આપેલા` ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યુ કે, અઝહર […]

Continue Reading

આજે ભારતને વિંગ કમાન્ડર ‘અભિનંદન’ મળશે : વાઘા બોર્ડર ઉપર કમાન્ડરને પરત મોકલવા પાકિસ્તાનને ફરજ પડી

સરહદે શાંતિ સ્થાપવા અમે ભારતીય પાયલટને છોડી રહ્યા છીએ – પાકિસ્તાન ભારત અને બીજા દેશોના દબાણને પગલે પાકિસ્તાને ઝુકવુ પડયું છે અને ગઈ કાલે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સંસદમાં જાહેરાત કરી હતી કે અમે ભારતીય પાયલટ અભિનંદનને આજે એટલે કે શુક્રવારે વાઘા બોર્ડર ઉપર ભારતને પરત સોપી દઇશું.ઇમરાન ખાનનું આ નિવેદન ત્યારે સામે આવ્યું […]

Continue Reading

શેરબજાર કૌભાંડી હર્ષદ મહેતાના પરિવારજનોને કોર્ટે રાહત આપી

એક સમયે સ્ટોક માર્કેટમાં ગોટાળો કરીને આખા દેશમાં ચર્ચાસ્પદ બનેલા હર્ષદ મહેતાના પરિવારજનોને કોર્ટે મોટી રાહત આપી છે. ઈન્કમટેક્સ વિભાગે મહેતા પરિવાર પર 1992-93ના નાણાકીય વર્ષમાં જેના પર ટેક્સ નથી લાગ્યો તેવી આવકમાં 2000 કરોડનો વધારો કર્યો હતો.જેની સામે હર્ષદ મહેતાની પત્ની જ્યોતિ અને તેમના ભાઈ અશ્વિન મહેતા ઈન્કમટેક્સ એપિલેટ ટ્રિબ્યુનલમાં ગયા હતા.હવે ટ્રિબ્યુનલે ઈનમટેક્સ […]

Continue Reading

પાકિસ્તાની ગીતો વગાડવાનું બંધ કરોઃ ઠાકરે

પાકિસ્તાની ગાયકો સાથે કામ કરવાનું બંધ કરવા મ્યુઝિક કંપનીઓને દબાણ કર્યા બાદ રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ હવે એફએમ રેડિઓ ચેનલોને પાકિસ્તાની ગાયકોના ગીતોનું પ્રસારણ (વગાડવા) કરવા સામે ચેતવણી આપી છે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ઓછામાં ઓછા ૪૦ સૈનિકોનો જાન લેનારા આતંકી હુમલા પછી  પણ પાકિસ્તાની ગાયકો અને સંગીતકારો ગીતોનું પ્રસારણ કરવાનું યથાવત રાખવા બદલ એફએમ […]

Continue Reading

ગુજરાતમાં 75 નવા ફ્લાય ઓવર બાંધવાનો નિર્ણય

ગુજરાત મહાનગર પાલિકાઓના વિસ્તારોમાં ૨૦૧૯-૨૦ના નાણાંકીય વર્ષ દરમિયાન ૫૪ નવા ફ્લાય ઓવર બાંધવાનો નિર્ણય લેવાની જાહેરાત ગુજરાતના નાણા મંત્રી નીતિન પટેલે મંગળવારે ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કરતા કરી છે. અમદાવાદમાં ૨૦, સુરતમાં ૧૦, વડોદરામાં ૮, રાજકોટમાં ૮, જામનગરમાં ૩, ભાવનગરમાં ૩ અને જૂનાગઢમાં બે ફ્લાય ઓવર બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગર પાલિકાઓના વિસ્તારમાં કુલ […]

Continue Reading

ગુજરાતનું 64,000 કરોડનું લેખાનુદાન બજેટ

લોકસભાની આગામી મે મહિના પૂર્વે આવી રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગરીબો, આદિવાસીઓ, ખેડૂતો અને અન્ય વર્ગની પ્રજાને રીતસર મત માટે રીઝવતું લેખાનુદાન બજેટ ગુજરાતના નાણાં મંત્રી નીતિન પટેલે મંગળવારે ગુજરાત વિધાનસભામાં રજૂ કર્યું હતું. મા અને મા વાત્સલ્ય યોજના હેઠળ ૧૫ લાખ પરિવારોને વધારાના લાભ આપવા ઉપરાંત તેમણે વિધવાઓને આજીવન પેન્શન આપવાનો નિર્ણય કર્યો છે. […]

Continue Reading

સોશિયલ મીડિયા પર રાજકીય જાહેરાત માટે નવા નિયમ

આગમી લોકસભા ચૂંટણી પૂર્વે જ પ્રક્રિયામાં બાહ્ય પરિબળોની મધ્યસ્થી અટકાવવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાજકીય જાહેરાતો માટે નવા નિયમો લવાશે, એમ ફેસબૂક અને ગુગલ ઈન્ડિયાએ સોમવારે બોમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું. મતદાનના ૪૮ કલાક પૂર્વે સોશિયલ મીડિયા પર રાજકીય જાહેરાતો પર પ્રતિબંધ ઈચ્છતી જનહિત અરજીની સુનાવણી મુખ્ય ન્યાયમૂર્તિ નરેશ પાટીલ અને ન્યાયમૂર્તિ નીતિન જામદારની બેન્ચ […]

Continue Reading