ગાંધીનગર સિરીયલ કિલર અંગે મળ્યા આ મહત્વના સગડ

ગાંધીનગરમાં છેલ્લાં ચાર મહિનામાં ત્રણ હત્યા કરનારા સિરીયલ કિલરે ફફડાટ ફેલાવ્યો છે. પોલીસે હત્યાના સ્થળ સહિતના અનેક સીસીટીવી ચેક કરતા હત્યારો વ્યંડળ હોવાની શંકા મજબુત બની છે. પોલીસે આરોપીનો સ્કેચ તૈયાર કરીને બહાર પાડયો છે. તે સિવાય આરોપીના સગડ મેળવવા ૩૦૦થી વધુ લોકોની પુછપરછ કરવામાં આવી છે. જોકે પોલીસને હત્યારા સુધી પહોંચી શકાય તેવી કોઈ […]

Continue Reading

રેલવે કર્મચારીઓ પડતર પ્રશ્નોનાં મુદ્દે લડત શરૂ થશે

રેલવેના કર્મચારીઓની વિવિધ પડતર ૧૬ જેટલી માંગણીઓના મામલે આગામી તા.૧૪ ફેબુ્રઆરીના રોજ રેલવે યુનિયનો દ્વારા આંદોલનની શરૂઆત કરાશે. જેમાં નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેમેનના મહામંત્રી ડૉ.એમ રાઘવૈયા અમદાવાદમાં આવશે. જ્યાં સાબરમતી ખાતે તેઓ ત્રણ સભા સંબોધીને આગામી લડતની રણનીતિ ઘડી કાઢશે. રેલવેના કર્મચારીઓ દયનીય સ્થિતિમાં નોકરી કરી રહ્યા છે. આર્થિક અને માનસિક રીતે કર્મચારીઓ ભારે […]

Continue Reading

ઇ-કોમર્સની નીતિ ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા

ઈ-કોમર્સને નિયંત્રિત કરતી નીતિની જાહેરાત આગામી ૨૫મી ફેબ્રુઆરીએ કરવામાં આવે તેવી સંભાવના છે. કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડના અધિકારીઓએ નાના વેપારીઓના હિતમાં ઇ-કોમર્સ કંપનીઓ સામે લડત ચલાવી રહેલા સીએઆઈટીના પ્રવીણ ખંડેલવાલ દ્વારા માધ્યમોને જણાવાયું હતું. તેમણે જણાવ્યુ હતું કે છૂટક વેપારીઓ માટે નેશનલ ટ્રેડ પોલીસી પણ તૈયાર કરવામાં આવશે. ઇ-કોમર્સને […]

Continue Reading

વણિકર ભવનઃ VHP અને ડૉ.તોગડિયા વચ્ચે ઘમાસાણ

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા વણિકર ભવનના ‘માલિકી’ હકને મુદ્દે તાજેતરમાં વિશ્વ હિંદુ પરિષદ (VHP) અને પ્રવીણ તોગડિયાના આંતરરષ્ટ્રીય હિંદુ પરિષદ (AHP) વચ્ચે ઘમાસાણ સર્જાયું હતું  અને તેમાં મામલો થાળે પાડવા માટે પોલીસની મદદ લેવી પડી હતી.  VHP દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે  માલિકી ધરાવતા ટ્રસ્ટની પરવાનગી વિના AHPએ ડો. વણિકર સ્મારક ભવન પર […]

Continue Reading

ગુજરાતમાં સ્વાઇન ફ્લુનો કેરઃ 8 વર્ષમાં 1405નાં જીવ ગયાં

ગુજરાતમાં શિયાળાના વધુ એક રાઉન્ડની સાથે જ સ્વાઇન ફ્લુએ પણ માથું ઉંચક્યું છે. પહેલી જાન્યુઆરીથી અત્યાર સુધી સ્વાઇન ફ્લુથી મૃત્યુઆંક ૫૪ ઉપર પહોંચ્યો છે. ગુજરાતમાં ૧ જાન્યુઆરીથી રવિવાર સુધી સ્વાઇન ફ્લુના ૧૧૮૭ કેસ નોંધાઇ ચૂક્યા છે. જેમાંથી ૬૭૮ વ્યક્તિએ સ્વાઇન ફ્લુને પરાસ્ત કર્યો છે જ્યારે ૪૫૫ વ્યક્તિ હજુ સારવાર હેઠળ છે. કુલ ૫૪ વ્યક્તિના સ્વાઇન […]

Continue Reading

ગુજરાતમાં કોલ્ડવેવ : અમદાવાદ-નલિયા ઠંડુંગાર

સામાન્ય રીતે ડિસેમ્બરમાં અનુભવાય તેવી ગાત્રો થીજાવતી ઠંડી ગુજરાતમાં હાલ ફેબુ્રઆરીમાં પડવાનો સિલસિલો જારી રહ્યો છે. નલિયા સૌથી વધુ ૫.૮ ડિગ્રી, અમદાવાદ ૮.૧ ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું હતું. આ સાથે જ અમદાવાદમાં છેલ્લા ૧૦  વર્ષ દરમિયાન ફેબુ્રઆરી માસમાં ત્રીજા ક્રમનું સૌથી ઓછું સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ કોલ્ડવેવની આગાહી  કરવામાં આવી […]

Continue Reading

કામચલાઉ જોડાણવાળી સરકારી કોલેજોને કાયમી જોડાણ અપાશે

ગુજરાતની સરકારી સ્ટેટ યુનિવર્સિટીઓ સંલગ્ન અનેક સરકારી કોલેજો પાસે હજુ સુધી કાયમી જોડાણ નથી  અને કાયમી જોડાણ ન હોવાને લીધે કોલેજો જોડાણ પ્રક્રિયાથી માંડી વિવિધ ખર્ચા દર વર્ષે કરવા પડતા હોવાથી ગુજરાત સરકાર દ્વારા સરકારી કોલેજોને કાયમી જોડાણ આપવા અંગે ઠરાવ કરવામા આવ્યો છે. ઉપરાંત યુજીસીની પણ નવી ગાઈડલાઈન મુજબ ૩થી૫ વર્ષનુ કામચલાઉ જોડાણ ધરાવતી […]

Continue Reading

કોલેજે જિગ્નેશ મેવાણીને ગેસ્ટ તરીકે બોલાવતા હોબાળો

અમદાવાદ શહેરના આશ્રમ રોડ પર આવેલી એચ.કે આર્ટસ કોલેજ દ્વારા સોમવારે એન્યુઅલ ફંકશનનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમાં ચીફ ગેસ્ટ તરીકે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને આમંત્રીત કરવામા આવતા વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.જેને પગલે કોલેજ મેનેજમેન્ટ કાર્યક્રમ રદ કરવો પડયો હતો. ગુજરાત યુનિવર્સટી સંલગ્ન ગ્રાન્ટેડ એચ.કે.આર્ટસ કોલેજમાં ૧૧મી ફેબુ્રઆરીએ કોલેજનો વાર્ષિકોત્સવનો કાર્યક્રમ કોલેજ કેમ્પસમાં આવેલા હોલમાં […]

Continue Reading

ગૂર્જર આંદોલનઃ ટ્રેન વ્યવહાર ખોરવાયો, મુસાફરો અટવાયા

રાજસ્થાનમાં દાવાનળની જેમ ફેલાતા જતા ગુર્જર આંદોલનના કારણે ટ્રેન વ્યવહારને અતિભારે અસર પહોંચી છે. જેને લઇને ઉત્તર ભારત તરફથી ગુજરાત આવતી-જતી ટ્રેનોના શિડયુલ ખોરવાઇ ગયા છે. ટ્રેનો ડાયવર્ટ કરતા તે ટ્રેનો ૧૨ કલાક સુધી મોડી ચાલી રહી છે. તો કેટલીક ટ્રેનોને તો રદ જ કરી દેવાની ફરજ પડી છે. રવિવારે પણ એકસામટી ૧૦ ટ્રેનો રદ […]

Continue Reading

ભરતીમાં અનામત મુદ્દે SC-ST અધ્યાપક મંડળ દ્વારા આંદોલન કરાશે

દેશની યુનિવર્સિટીઓમાં શૈક્ષણિક ભરતીમાં વિષય આધારીત અને વિભાગ આધારીત અધ્યાપકોની ભરતીમા અનામત લાગુ કરવા મુદ્દે છેલ્લા એક વર્ષથી ચાલતા વિવાદ વચ્ચે ગુજરાત એસસી.એસટી અધ્યાપક મંડળે  કેન્દ્ર સરકાર પર દબાણ લાવવા તાજેતરમાં એક મહાસંમેલન યોજ્યુ હતુ. જેમાં મહાસંઘની સ્થાપના સાથે ૧૨મી ફેબ્રુઆરીથી આંદોલન કરવા ઠરાવ કરવામા આવ્યો હતો. અધ્યાપકોની ભરતી બાબતે  કેન્દ્ર સરકારે અલ્હાબાદ હાઈકોર્ટના વિષય […]

Continue Reading