ત્રણ વર્ષમાં એકને જ નોકરી મળીઃ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના

દેશભરની ટૅકનિકલ કૉલેજોમાં કેન્દ્ર સરકારે પ્રધાન મંત્રી કૌશલ યોજના શરૂ કરી હતી. તે અંતર્ગત હજારો કોલેજોમાં જુદા-જુદા કોર્સ શરૂ કરવામાં આવ્યા હતા. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટૅકનિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ) દ્વારા જાહેર કરવામાં આવેલા રોજગારીના આંકડામાં યોજનાની પોલ ખુલી છે કારણ કે ગુજરાતમાં અત્યાર સુધીમાં માત્ર એક જ વિદ્યાર્થીને નોકરી મળી છે. કૉંગ્રેસે આક્ષેપ કરતા વધુમાં […]

Continue Reading

રિલાયન્સ કોમ્યું.માં વધુ 28 ટકાનો કડાકો

રિલાયન્સ કોમ્યુનિકેશમાં સતત બીજા સત્રમાં પણ વેચવાલીનો દોર ચાલુ રહેતા તે વધુ 28 ટકાનો કડાકો નોંધાયો હતો. મંગળવારે આરકોમ 27.95 ટકાના કડાકા સાથે અંતે રૂ. 5.44ની સપાટીએ સ્થિર થયો હતો. આ સત્રમાં પણ ગુપની અન્ય કંપનીઓના શેરમાં ઘટાડો આગળ વધ્યો હતો. એ નોંધવું રહ્યું કે, સોમવારે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ)ના શેર્સમાં 48 ટકાનું ગાબડું પડ્યું હતું […]

Continue Reading

મગફળીના સ્ટોકના નિકાલ માટે બેઠક

નાફેડ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલ મગફળીના સ્ટોકના નિકાલ માટે ઈન્ડિયન ઑઈલસીડ્સ ઍન્ડ પ્રોડ્યુસ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (આઈઓપીઈપીસી) અને નેશનલ એગ્રિકલ્ચરલ કૉઑપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (નાફેડ) સંયુક્તપણે મગફળીનાં મિલિંગ ઉદ્યોગ સાથે બેઠક યોજશે. આગામી નવમી ફેબ્રુઆરીના રોજ સવારે 10.30 કલાકે જૂનાગઢ ખાતે જૂનાગઢ કૃષિ વિદ્યાપીઠની વેટર્નરી સાયન્સ ઍન્ડ એનિમલ હસબન્ડરી ફેકલ્ટીનાં સેમિનાર હૉલમાં આ બેઠકનું […]

Continue Reading

પંત ટીમની પૂંજી છેઃ ધવન

વેલિંગ્ટન ખાતે ભારતના સિનિયર ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને કહ્યું હતું કે આશાસ્પદ વિકેટકીપર અને બેટધર રિષભ પંત મેચની બાજી એકદમ ફેરવી નાખવાની પોતે ધરાવતી આવડતના કારણે તે ટીમની પૂંજી બની ગયો છે. તાજેતરમાં આઈ. સી. સી. (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ના વર્ષના ઉગતા ક્રિકેટરના એવૉર્ડ માટે તાજેતરમાં જાહેર કરાયેલ પંત ન્યૂ ઝીલેન્ડ સામે ભારતે 4-1થી જીતેલી વન-ડે […]

Continue Reading

શ્રીલંકાએ કેપ્ટન ચાંદીમલને પડતો મૂક્યો

શ્રીલંકાએ દક્ષિણ આફ્રિકા ખાતેના આગામી પ્રવાસ માટેની ટેસ્ટ ટીમમાંથી કેપ્ટન દિનેશ ચાંદીમલને પડતો મૂક્યો છે. શ્રીલંકાના સિલેક્ટરોએ ચાંદીમલને પોતાનું ફોર્મ પાછું પ્રાપ્ત કરવાને રાષ્ટ્રીય. સર્કિટની ક્રિકેટમાં રમવાનું સૂચવ્યું છે. શ્રીલંકા ક્રિકેટ બૉર્ડે જણાવ્યું હતું કે ઓપનિંગ બેટ્સમેન દિમુથ કરુનારત્નેને 17-સભ્યની ટીમના કામચલાઉ સુકાની તરીકે નીમવામાં આવ્યો છે. શ્રીલંકાની ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં 13મી ફેબ્રુઆરીથી બે […]

Continue Reading

કુલદીપ ભારતનો હવે મુખ્ય સ્પિનર બન્યો છે: કોચ શાસ્ત્રી

ભારતની ક્રિકેટ ટીમના વડા કોચ રવિ શાસ્ત્રીએ કુલદીપ યાદવના આ વર્ષે ઑસ્ટ્રેલિયા સામે સિડની ખાતેની ટેસ્ટ મેચમાં પાંચ વિકેટના બૉલિંગ પ્રદર્શનને દર્શાવતા આગ્રહપૂર્વક કહ્યું હતું કે વિદેશની ભૂમિ પર પીઢ રવિચંદ્રન અશ્ર્વિનથી તે વધુ આગળ પડતો સ્પિનર છે. શાસ્ત્રીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે આગામી દિવસોમાં ટેસ્ટ ક્રિકેટમાં રિસ્ટ સ્પિનરો વધુ પ્રચલિત બનશે અને કુલદીપ રાષ્ટ્રના […]

Continue Reading

ભારતે હોકી વર્લ્ડ કપના આયોજનનો દાવો નોંધાવ્યો

ભારત સહિત છ રાષ્ટ્રએ આવતા હોકી વર્લ્ડ કપનું આયોજન કરવા માટે પોતાનો દાવો સુપરત કર્યો હોવાનું ઈન્ટરનેશનલ હોકી ફેડરેશનએ જણાવ્યું હતું. ભારતે 2023માં પુરુષો અથવા મહિલાઓ માટેના વર્લ્ડ કપનું 13-29 જાન્યુઆરી વચ્ચે પોતાના આંગણે યોજવાનું તેના દાવામાં સૂચવ્યું છે. ઑસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડે પણ આ સમય દરમિયાન આયોજન કરવાનો પોતાનો દાવો સુપરત કર્યો છે. ભારતે […]

Continue Reading

‘ઈન્ડિયન સ્પોર્ટ્સ ઑનર્સ’ની જ્યુરીમાં બિન્દ્રા, ગોપીચંદ, ઉષા

ઑલિમ્પિક રમતોત્સવનો ગોલ્ડ મૅડલ જીતનાર ભારતનો પ્રથમ અને એકમાત્ર અભિનવ બિન્દ્રા અને રાષ્ટ્રના બેડ્મિન્ટન કોચ પુલેલા ગોપીચંદનો બીજા ‘ઈન્ડિયન સ્પોર્ટ્સ ઑનર્સ’ (આઈ. એસ. એચ.) માટેની જ્યુરીના સભ્ય તરીકે સમાવેશ કરાયો છે. એવૉર્ડ વિતરણ સમારોહ અહીં 16મી ફેબ્રુઆરીએ યોજાનાર છે. ભારતના ભૂતપૂર્વ હોકી કેપ્ટન સરદાર સિંહ, પીઢ ટેનિસ ખેલાડી મહેશ ભૂપતિ, મહાન એથ્લેટ પી. ટી. ઉષા […]

Continue Reading

‘ઓલ ઈંગ્લેન્ડ’ના 18 વર્ષના દુર્ભાગ્યને દૂર કરી શકીયે: ગોપીચંદ

ભારત વતી ઓલ ઈંગ્લેન્ડ ચૅમ્પિયનશિપ જીતેલા છેલ્લા ખેલાડી તરીકે રહેતા બેડ્મિન્ટનના મુખ્ય રાષ્ટ્રીય કોચ પુલેલા ગોપીચંદે આશા વ્યક્ત કરી હતી કે પોતે તાલીમ આપી તૈયાર કરેલ ત્રણ શિષ્યમાંની કોઈ એક આ વર્ષે તે સ્પર્ધા જીતી ભારતના 18 વર્ષ લાંબા દુષ્કાળનો અંત લાવશે. ગોપીચંદે સાઈના નેહવાલ, પી. વી. સિંધુ અને કિદામ્બી શ્રીકાંત માટે આશા વ્યક્ત કરી […]

Continue Reading

નર્મદા ડેમનું પાણી કાળુ પડયું, પુરવઠો બંધ કરાયો

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં કેમિકલને કારણે પાણીની ગુણવત્તા બગડી છે અને પાણી રીતસરનુ કાળુ પડયુ છે જેના લીધે રાજય સરકાર હરકતમાં આવી છે. પાણી પીવાયુક્ત ન હોવાથી નર્મદા જિલ્લાના બે તાલુકાના આશરે ૧૩૮ ગામોમાં પાણીનો પુરવઠો હાલપુરતો બંધ કરાયો છે. કાળા પાણીના સેમ્પલ અમદાવાદ-આણંદની લેબમાં મોકલાયાં, પાણીમાં ઓક્સિજનની માત્રા ઘટતાં હજારો માછલીઓ મરી ગઇ […]

Continue Reading