પાકિસ્તાન સ્થિત ભારતના હાઇકમિશ્નર ભારત આવવા રવાના
પાકિસ્તાને ભારતીય હાઇકમિશ્નર અજય બિસારિયાને ભારત મોકલવાનો નિર્ણય કર્યો છે. જે બાદ અજય બિસારિયા ઈસ્લામાબાદથી લાહૌર રવાના શઇ ચૂક્યા છે. તેઓ વાઘા અટારી બોર્ડર પરથી ભારત આવશે. પાકિસ્તાન સરકારે બુધવારે ભારતીય હાઇકમિશ્નર અજય બિસારીયાને પરત મોકલવાનો નિર્ણય અને દ્વિપક્ષીય સંબંધોમાં રોકવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ બેઠક બાદ કહ્યું કે, અમારા રાજદૂત […]
Continue Reading
