ડેપ્યુટી CMએ કહ્યું-‘આજવા સરોવરમાંથી પાણી છોડવાથી અને ભારે વરસાદને કારણે પૂર આવ્યું’

વડોદરાઃ વડોદરા શહેરમાં આવેલા વિનાશક પૂરની સમીક્ષા કરવા માટે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી વડોદરા આવ્યા હતા. વડોદરા શહેરના વિવિધ પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આજવા સરોવરમાંથી છોડવામાં આવેલા પાણી અને શહેરમાં થયેલા ભારે વરસાદને કારણે શહેરમાં પૂરની સ્થિતીનું […]

Continue Reading

અમરનાથ યાત્રા રુટ પર પાકિસ્તાની બનાવટની માઈન્સ મળી, યાત્રીઓ અને પર્યટકોને કાશ્મીર ખાલી કરવાની સલાહ

શ્રીનગર: ભારતીય સેનાને શુક્રવારે અમરનાથ યાત્રાના માર્ગ પાસે એક આતંકી ઠેકાણા પાસેથી અમેરિકન સ્નાઈપર રાઈફલ અને પાકિસ્તાનમાં બનેલી સુરંગ (લેન્ડમાઈન્સ) મળી આવી છે. જેને લીધે મોટા આતંકી હુમલાની આશંકા વચ્ચે જમ્મુ-કાશ્મીર પ્રશાસને યાત્રીઓ અને પર્યટકોને ઝડપથી પરત ફરવાની અને કાશ્મીર ખીણ વિસ્તાર ખાલી કરવાની સલાહ આપી છે. જમ્મુ-કાશ્મીર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી એડ્વાઈઝરીમાં કહેવામાં […]

Continue Reading

ઉન્નાવ કેસ : ત્રણ દિવસમાં બીજી વખત ઘટના સ્થળ પર પહોંચી CBI ટીમ

ઉન્નાવ રેપ પીડિતાના અકસ્માત કેસની તપાસ કરવાના મુદ્દે CBIની ટીમ ફોરેન્સિક એક્સપર્ટ સાથે શુક્રવારે ફરિ રાયબરેલીમાં ઘટના સ્થળે પહોંચી. CBI તરફથી જણાવવામાં આવ્યું કે, કેસની તાપસ જલ્દી પૂર્ણ કરવા માટે 20 અધિકારીની એક સ્પેશ્યલ ટીમ બનાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગુરૂવારે આ સમગ્ર ઘટનામાં સુપ્રીમ કોર્ટે સુનવણી કરતા કહ્યું કે, અકસ્માતની તપાસ 7 દિવસની […]

Continue Reading

આતંકવાદ સામે મોદી સરકારને મળી મોટી સફળતા, રાજ્યસભામાં UAPA બિલ પાસ થયું

રાજ્ચસભામાં UAPA બિલ પાસ કરાવવામાં મોદી સરકારને સફળતા મળી છે. રાજ્યસભામાં ચીઠ્ઠી દ્વારા મતદાન કરવામાં આવ્યુ. જે દરમ્યાન બિલના પક્ષમાં 147 અને વિરોધમાં 42 મત પડ્યા. જેથી બિલમાં સંશોધન કરવાનો રસ્તો પણ સાફ થયો. આ બિલમાં કોઈ વ્યક્તિ કે સંગઠનને આતંકવાદી ઘોષિત કરવાની જોગવાઈ સામેલ છે. લોકસભા UAPA બિલ પાસ થયા બાદ રાજ્યસભામાં પણ આ […]

Continue Reading

અમદાવાદમાં 750 કરોડના ખર્ચે બનેલી એસવીપી હોસ્પિટલની છત તૂટી

અમદાવાદમાં આશ્રમ રોડ પર રિવરફ્રન્ટ ઉપર રૂ.750 કરોડના ખર્ચે બનેલી એસવીપી હોસ્પિટલની બી-2 વોર્ડની પીઓપીની છત તૂટી પડી છે. નવ નિર્મિત હોસ્પિટલની છત તૂટતાં દર્દીઓને પાંચમાં માળે ખસેડવામાં આવ્યા છે. ચાલુ વર્ષે 17 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે એસવીપી હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉદઘાટન સમયે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ હૉસ્પિટલ દેશની અદ્યતન […]

Continue Reading

જલિયાવાલા બાગ સ્મારક સુધારા બિલ લોકસભામાં પાસ, હવે કોંગ્રેસ અધ્યક્ષ સમિતિના સભ્ય નહીં હોય

જલિયાવાલા બાગ સ્મારક સુધારા બિલ લોકસભામાં નવા કાયદા સાથે પસાર થઇ ગયું છે. આ નવા કાયદા અંતર્ગત હવેથી કોંગ્રેસ અધ્યક્ષ જલિયાવાલા બાગ સમિતિના સભ્ય નહિ હોય. કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી પ્રહલાદસિંહ પટેલે સોમવારના રોજ લોકસભામાં આ આશય સાથે બિલ રજૂ કર્યું હતું જે શુક્રવારના રોજ પસાર થયું હતું. જોકે હવે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ જલિયાવાલા બાગ રાષ્ટ્રીય […]

Continue Reading

પાકિસ્તાન કાશ્મીરમાં શાંતિ ભંગના પ્રયત્નોમાં ડૂબેલુ છે: સેના

કાશ્મીરમાં કંઇક થવાની સંભાવનાઓ વચ્ચે સેનાએ પ્રેસ કોન્ફરન્સ કરીને પાકિસ્તાનને કાશ્મીરની શાંતિ ભંગ ન કરવાની ચેતવણી આપી છે. શુક્રવારે સેના કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ કેજેએસ ધિલ્લોને શ્રીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું કે, કાશ્મીરના ખીણ વિસ્તારોમાં IED વિસ્ફોટકોનો ખતરો વધી રહ્યો છે, પરંતુ નિયમિત રીતે કરવામાં આવી રહેલા સર્ચ ઓપરેશનને લીધે આ પ્રકારની ઘટનાઓ પર અંકુશ […]

Continue Reading

83% પથ્થરબાજો હથિયાર ઉઠાવીને આતંકવાદી બની જાય છેઃ સેના

ભારતીય સૈન્યના લફ્ટિનેન્ટ જનરલ કેજેએસ ઢિલ્લને કહ્યું કે, કાશ્મીર ખીણમાં આતંકવાદી બનનાર 83 ટકા એ યુવાનો છે, જે સેના પર પથ્થરબાજી કરે છે. આજે પથ્થરબાજી કરનાર, આવતીકાલે આતંકવાદી બની જશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, તમામ માતાઓએ પોતાના બાળકોને પથ્થરબાજ બનતા રોકવા જોઈએ. પોતાના સંતાનને 500 રુપિયા માટે સેના પર પથ્થરબાજી કરવા દેવી જોઈએ નહીં. ભારતીય […]

Continue Reading

આતંકી હુમલાના ખતરાને જોતા જ સરકારે યાત્રીઓને જમ્મુ કાશ્મીરથી પરત ફરવા માટે જણાવ્યું

જમ્મુ કાશ્મીર તંત્રને આતંકી હુમલાના પગલે અમરનાથ યાત્રાએ નિયત સમય પહેલા જ પૂરી કરી દેવાનું જણાવ્યું છે. તંત્રે યાત્રીઓને પરત ફરવા માટે જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ જૈશ-એ -મહોમ્મદના પાંચ આતંકવાદીઓ ઘુસ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે યાત્રા દરમિયાન કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં રસ્તા પર એક સ્નાઇપર ગન મળી આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર […]

Continue Reading

વડોદરાઃ દોઢ માસના બાળકને પોટલામાં મુકી નિકળ્યા PSI, વાસુદેવ-કૃષ્ણ જેવો ઘાટ ઘડાયો

વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 20 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર સ્થિતિ છે. છેલ્લા 8 કલાકથી વરસાદ બંધ છે છતાં પાણી જાણે ઓછું થવાનું નામ લેતું નથી. પાણી ભરાઈ રહેવાને કારણે લોકોની તકલીફોમાં સમય જાય તેમ તેમ વધારો થઈ રહ્યો છે. લોકો દુધ લેવા માટે મોટી કતારોમાં ઊભા રહ્યા છે કારણ કે કેટલીક જ દુકાનો ચાલુ છે. […]

Continue Reading