ઉન્નાવકાંડમાં ફજેતીના ડરથી ભાજપે કુલદીપ સેંગરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો
ઉન્નાવ કેસમાં ચારે તરફથી બદનામી થયા બાદ ઉત્તરપ્રદેશ ભાજપના અધ્યક્ષે સ્પષ્ય કર્યું છે કે, આરોપી કુલદીપસિંહ સેંગરને બે વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો છે અને એ સસ્પેન્ડ રહેશે. ઉન્નાવ મામલામાં વિપક્ષે મંગળવારે સંસદથી રોડ સુધી ભાજપ પર હુમલો કર્યો હતો. બીજી તરફ, ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે આ મામલાની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે. મંગળવારે સમાજવાદી […]
Continue Reading
