શ્રીલંકામાં ભડક્યા રમખાણ, મુસલમાનોના ઘર ઉપર હુમલા
શ્રીલંકામાં ગત મહિને થયેલા બોમ્બ બ્લાસ્ટ પછી હવે ત્યાં માહોલ ખરાબ થવા લાગ્યો છે. શ્રીલંકાના નિગોમ્બો ક્ષેત્રમાં સોમવારે ઇસાઈ અને મુસ્લિમ સમુદાયના બે ગુટ વચ્ચે ઝઘડો થયો હતો. આ કારણે રમખાણ જેવી સ્થિતિ બની હતી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે પરિસ્થિતિ ખરાબ થતા વિસ્તારમાં કફર્યું લગાવી દેવામાં આવ્યો છે. કહેવાઈ રહ્યું છે કે મુસ્લિમ સમુદાયના […]
Continue Reading
