શ્રીલંકામાં ભડક્યા રમખાણ, મુસલમાનોના ઘર ઉપર હુમલા

શ્રીલંકામાં ગત મહિને થયેલા બોમ્બ બ્લાસ્ટ પછી હવે ત્યાં માહોલ ખરાબ થવા લાગ્યો છે. શ્રીલંકાના નિગોમ્બો ક્ષેત્રમાં સોમવારે ઇસાઈ અને મુસ્લિમ સમુદાયના બે ગુટ વચ્ચે ઝઘડો થયો હતો. આ કારણે રમખાણ જેવી સ્થિતિ બની હતી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે પરિસ્થિતિ ખરાબ થતા વિસ્તારમાં કફર્યું લગાવી દેવામાં આવ્યો છે. કહેવાઈ રહ્યું છે કે મુસ્લિમ સમુદાયના […]

Continue Reading

નવસારી: વિજલપોરમાં જૂથ અથડામણ, પોલીસે 25 ટિયર ગેસના સેલ છોડ્યા, આઠ ઘાયલ

રાજ્યમાં અકસ્માતની જેમ જૂથ અથડામણની ઘટનાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. કેટલીએ જગ્યા પર નજીવી બાબતે મોટી બબાલ થાય છે, અને જૂથઅથડામણનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે. આવી જ વધુ એક જૂત અથડામણની ઘટના નવસારીથી સામે આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારીના વિજલપોરના વિઠ્ઠલ મંદિર પાસે બે જૂથ વચ્ચે અથમામ સર્જાયું છે, […]

Continue Reading

IPS વિપુલ અગ્રવાલ દિકરીને ધો.10માં ઓછા માર્કસ આવતાં રચના સ્કૂલ વિરુદ્ધ CBSEમાં ફરિયાદ કરશે

આજે CBSE બોર્ડમાં ધો.10નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત કેડરના આઇપીએસ અને અમદાવાદ શહેર પોલીસના જોઈન્ટ પોલીસ કમિશનર (વહીવટ) ડૉ. વિપુલ અગ્રવાલની દિકરી સાત્વિકા અગ્રવાલે 89.4 ટકા મેળવ્યા છે. સાત્વિકા શાહીબાગની રચના સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. રચના સ્કૂલે સાત્વિકાને ઈન્ટરનલ એસેસમેન્ટ માર્ક્સ ઓછા આપ્યા હોવાથી અગ્રવાલે ટ્વિટ કરી સ્કૂલ વિરુદ્ધ રોષ ઠાલવ્યો હતો. […]

Continue Reading

ગઢડા ગોપીનાથજી મંદિરમાં 13 વર્ષથી એકહથ્થું શાસન કરતાં એસ.પી. સ્વામી જુથે સત્તા ગુમાવી,દેવપક્ષનો વિજય

ગઢડા (સ્વામીના) ગોપીનાથજી મંદિરની ચૂંટણીમાં 13 વર્ષથી એકહથ્થુ શાસન કરતાં એસ.પી. સ્વામી જુથે સતા ગુમાવી છે. જ્યારે વિરોધપક્ષ એવા દેવપક્ષનો ભવ્ય વિજય થયો છે. ગોપીનાથજી ટેમ્પલ બોર્ડના વહિવટ માટે થતી આ ચૂંટણીમાં 6 બેઠકો પર 70.39 ટકા મતદાન થયું હતું. આ ચૂંટણી સ્થાનિક રાજકારણ માટે અત્તિમહત્વની ચૂંટણી હતી. એસ.પી. સ્વામી જુથ અર્થાત્ આચાર્યપક્ષની હાર થઈ […]

Continue Reading

ઈરાન પાસેથી ક્રુડ ઓઈલ ખરીદી બંધ કરાવ્યા બાદ અમેરિકાનો ભારતને વધુ એક ઝાટકો

અમેરિકા દ્વારા ઈરાન પર મૂકવામાં આવેલા આર્થિક પ્રતિબંધોમાં ક્રુડ ખરીદવા માટે અપાયેલી છૂટની અવધિ પૂરી થતાં ભારતે બીજી મેથી ઈરાન પાસેથી ક્રુડ ખરીદવાનું બંધ કરી દીધું છે ત્યારે અમેરિકાએ ભારતને એક નવું ટેન્શન આપ્યું છે. ટ્રેડ ફોરમમાં ભાગ લેવા આવેલા અમેરિકાના કોમર્સ સેક્રેટરી વિલ્બર રોસે સોમવારે કહ્યું હતું કે ઈરાનથી આયાત કરવામાં આવતા સસ્તા ક્રુડ […]

Continue Reading

પ્રિન્સ વિલિયમની પત્નીએ પુત્રને જન્મ આપ્યો, રાજપરિવારમાં ખુશીનો માહોલ

બ્રિટનના રાજપરિવારમાં વધુ એક સભ્યોનો ઉમેરો થયો છે. બ્રિટનના સ્થાનિક સમય મુજબ આજે વહેલી સવારે પ્રિન્સ વિલિયમની પત્ની મેગને પુત્રને જન્મ આપ્યો છે. બ્રિટનના સમ્રગ રાજપરિવારમાં ખુશીનો માહોલ છે. પ્રિન્સ વિલિયમે ટ્વિટ કરી બ્રિટનની પ્રજાને આ સમાચારની જાણ કરી હતી. પ્રિન્સે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ‘મેગન અને પુત્ર બંનેનું સ્વાસ્થ ખુબ જ […]

Continue Reading

વાત્રક ડેમમાંથી 35 ક્યૂસેક પાણી છોડતા ખેડૂતો આનંદિત: ૨૦૦ હેક્ટરને થશે લાભ

ગુજરાતમાં પીવાના પાણીની તંગીનું ચિત્ર બિહામણું બની રહ્યું છે અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પીવાના પાણી માટે મહિલાઓ ભારે રઝળપાટ કરી રહી છે. બીજી બાજુ સિંચાઈ પિયત જમીન ધરાવતા ખેડૂતો નસીબદાર હોવાનો અહેસાસ અનુભવી રહ્યા છે. વાત્રક જળાશયમાંથી ડાબા કાંઠાની કેનાલમાંથી ૫ ગામના ખેડૂતોની માંગણીને ધ્યાને લઈ તંત્રએ ૩૫ ક્યુસેક પાણી છોડતા ૨૦૦ હેકટરથી વધુ જમીનમાં […]

Continue Reading

DRMની ખાતરી છતાં VIP ટ્રેનો અમદાવાદના પ્લેટફોર્મ નંબર-1 પરથી કેમ દોડાવાતી નથી

અમદાવાદને ગુજરાતની આર્થિક રાજધાની ગણવામાં આવે છે અમદાવાદ રેલવે સ્ટેશન પરથી લાંબા અંતરની ટ્રેનો દોડતી હોય છે શહેરની મધ્યમાં આવેલા કાલુપુર વિસ્તારમાં રેલવેનું મુખ્ય જંકશન છે. અહીંથી જ તમામ ગાડીઓની અવર-જવર થાય છે અહીં કુલ ૧૨ પ્લેટફોર્મ આવેલા છે જેમાં એક નંબરના પ્લેટફોર્મ સૌથી મહત્ત્વનું છે દૂરના વિસ્તારોમાંથી આવતા મુસાફરોને કાલુપુર પહોંચતા ખુબજ ભારે ટ્રાફિકનો […]

Continue Reading

લોકસભા ચૂંટણી 2019: પાંચમાં તબક્કામાં 62.56% મતદાન, પ. બંગાળમાં સૌથી વધુ મતદાન

લોકસભાની ચૂંટણીના પાંચમાં તબક્કાનુ મતદાન આજે પૂર્ણ થયું છે. આ તબક્કામાં 7 રાજ્યોની 51 લોકસભાની સીટો પર 62.56% મતદાન નોંધાયું છે. જેમાં પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 74% મતદાન થયું છે. જ્યારે અન્ય રાજ્યો પર નજર નાખીએ તો રાજસ્થાનમાં 59%, મધ્યપ્રદેશમાં 63%, ઝારખંડમાં પણ 63%થી વધુ મતદાન થયું છે. લોકસભાની ચૂંટણીના ચાર તબક્કા પૂર્ણ થઇ ગયા […]

Continue Reading

યૌન ઉત્પીડ઼નના આરોપ પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઇને ક્લિનચીટ

યૌન ઉત્પીડ઼નના આરોપમાં ઘેરાયેલા સુપ્રીમ કોર્ટે ચીફ જસ્ટીસ રંજન ગોગોઇની તપાસ કરી રહેલી ત્રણ સભ્યોની કમિટિએ ક્લિનચીટ આપી દીધી છે. સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની આ હાઉસ કમિટિએ આ મામલે કહ્યું કે, તેઓ તે નિર્ણય પર પહોંચ્યા છે કે, ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ પર જે આરોપો લાગ્યા છે તે આધારવિહોણા છે. જસ્ટીસ એસએ બોબડેની અધ્યક્ષતાવાળી ત્રણ […]

Continue Reading