58 વર્ષ બાદ આજે ગુજરાતામાં કોંગ્રેસ વર્કિંગ કમિટી(CWC) ની બેઠક મળશે

58 વર્ષ બાદ આજે ગુજરાતામાં કોંગ્રેસ વર્કિંગ કમિટી(CWC) ની બેઠક મળશે, છેલ્લે ગુજરાતમાં 1961માં ભાવનગર ખાતે CWCની બેઠક મળી હતી. આ બેઠકમાં દેશની આર્થિક,રાજકીય,આંતરિક અને બાહ્ય સુરક્ષા સહિત વિવિધ મુદ્દાઓની ચર્ચા થશે. બેઠક બે કલાક ચાલશે. બીજી બાજુ ભાજપ એક પછી એક કોંગ્રેસના ધારાસભ્યોને પોતાની પડખે લાવી રહ્યું છે. 4 દિવસમા ત્રણ ધારાસભ્યો આવી ચૂક્યા […]

Continue Reading

ભારતીય જિમ્નાસ્ટ દીપા કર્માકરની અમેરિકાની કંપનીએ ડૉલ બનાવી

રમકડાં બનાવતી અમેરિકી કંપની મેટેલ તેની 60મી એનિવર્સરી ઉજવી રહી છે. આ અવસરે કંપનીએ 17 દેશોની 19 સફળ મહિલાઓની બાર્બી ડોલ બનાવી છે. કંપનીએ યુવાઓને ઇન્સ્પાયર કરવા માટે આવું કર્યું છે. તેમાં ભારતીય જિમ્નાસ્ટ દીપા કર્માકર પણ સામેલ છે. દીપા કર્માકર રિયો ઓલિમ્પિકમાં એક પોઇન્ટથી બ્રોન્ઝ મેડલ ચૂકી ગઇ હતી. તે ઓલિમ્પિકમાં ભાગ લેનારી પહેલી […]

Continue Reading

ભારતે અમારી પરવાનગીથી આર્મી કેપ પહેરી – આઇસીસી

આઇસીસીએ સ્પષ્ટ કર્યું છે કે ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સીરિઝની ત્રીજી મેચમાં તેમની પરવાનગીથી આર્મી કેપ પહેરી હતી. રાંચીમાં યોજાયેલી મેચમાં ભારતીય ખેલાડીઓ આર્મી કેપ પહેરી મેદાનમાં ઉતર્યા હતા. તેમણે ગયા મહિને પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલાં સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આર્મી કેપ પહેરી હતી. સાથે જ ટીમના ખેલાડીઓની પોતાની મેચ ફીને પણ […]

Continue Reading

મહારાષ્ટ્રના જલગાંવમાં ગીતાંજલી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લગતા અફરાતફરી

મહારાષ્ટ્ર રાજ્યના જલગાંવ જિલ્લામાં સુરત- ભુસાવળ રેલ્વે લાઈન ઉપર બપોરના સમયે ગીતાંજલી એક્સપ્રેસ ટ્રેનની બોગીના જનરેટરમાં આગ લાગી હતી. જે આગળ ડબ્બામાં પણ આગ પ્રસરી રહી હતી. આગના ધુમાડાથી મુસાફરોમાં ડરનો માહોલ પેદા થયો હતો. અને એક્સપ્રેસ ટ્રેનનું ચેઈન પુલિંગ કરીને ગાડીને જલગાંવ જિલ્લાના શિરસોલી રેલવે સ્ટેશન ઉપર ઉભી રાખી દેવામાં આવી હતી. તાત્કાલિક ફાયરબ્રિગેડે […]

Continue Reading

કુંભમેળાની ફોટો ર્સ્પધામાં સુરતના ફોટોગ્રાફરને પ્રથમ નંબર

ઉત્તર પ્રદેશમાં યોજાયેલા કુંભમેળા દરમ્યાન યોજાયેલી ફોટોગ્રાફી ર્સ્પધામાં સુરતના એક ફોટોગ્રાફરની તસ્વીરને પ્રથમ નંબર મળ્યો છે અને આ ફોટા માટે ઉત્તર પ્રદેશ સરકાર એક લાખ રૂપિયાનું ઇનામ આપશે.સુરતના આર્કિટેકટનો વ્યવસ્યા કરતા યુવકે પ્રયાગરાજમાં એક જ સ્થળે અને એક જ સમયે 1008 કુંડી યજ્ઞની તૈયારીનો ફોટો પાડયો હતો જે આંતરરાષ્ટ્રી ફોટોગ્રાફરો વચ્ચેની ર્સ્પધામાં પ્રથમ ક્રમ મેળવી […]

Continue Reading

આજે રાહુલ ગાંધી અમદાવાદમાં મોદી સરકાર સામે ચૂંટણી પ્રચારનું રણશીંગુ ફૂંકશે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ૧૨મી માર્ચ-દાંડીયાત્રાના દિવસે અમદાવાદ નજીકના અડાલજના ત્રિમંદિર ખાતેથી જનસંકલ્પ રેલી દ્વારા સત્તાવાર રીતે મોદી સરકાર સામે લોકસભાની ચૂંટણી પ્રચારનું બ્યૂગલ ફૂંકશે. કોંગ્રેસની આ સભામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહ અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિતના ટોચના નેતાઓ સાથે રાષ્ટ્રીય સ્તરના અનેક નેતાઓ હાજર રહેવાના […]

Continue Reading

જૂનાગઢમાં બોર્ડની પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓએ સ્ક્વોડની ટીમને રૂમમાં પુરી દીધી

શિક્ષણ બોર્ડની પરીક્ષામાં કાપલી કરતાં વિદ્યાર્થીઓ ઝડપાયાના સમાચાર વર્ષોથી સાંભળતા આવ્યા છીએ પરંતુ ચોરી કરીને પાસ થવાની કુટેવ ધરાવતા ઉમેદવારો કોઈન કોઈ રીતે ચોરી કરવાનું શોધી જ લે છે. પરંતુ સ્ક્વોડની ટીમ દ્વારા કેટલાક વિદ્યાર્થીઓને ચોરી કરતા દરમિયાન કે પછી કાપલી સાથે ઝડપી પાડવામાં આવે છે. પરંતુ જૂનાગઢમાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે જેનાથી […]

Continue Reading

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 3થી વધુ કાર/વાહનોને સુરક્ષા કાફલા રૂપે જવા દેવા પર પ્રતિબંધ

આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમા 3થી વધુ કાર/વાહનોને સુરક્ષા કાફલા રૂપે જવા દેવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં થાય તે જરૂરી છે. આ સુચનાઓ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં જરૂરી છે. આ જાહેરનામું અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હકુમત […]

Continue Reading

RTI : વડાપ્રધાન મોદીએ નોટબંધીની જાહેરાત આરબીઆઈની મંજૂર વગર કરી હતી

વડાપ્રધાન મોદીએ નોટબંધીની જાહેરાત આરબીઆઈની મંજૂર વગર કરી હતી? ડેક્કન હેરાલ્ડમાં છપાયેલા એક રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, આરટીઆઈમાંથી મળેલી માહિતીથી આ સમગ્ર વાત પ્રકાશમાં આવી છે. આ માહિતી પ્રમાણે નોટબંધીની જાહેરાતના અઢી કલાક પહેલા સાંજે 5.30 વાગે આરબીઆઈની બેઠક થઈ હતી. પરંતુ વડાપ્રધાને બોર્ડની મંજૂરી લીધા વગર જ નોટબંધીની જાહેરાત કરી હતી. આરબીઆઈએ 16 ડિસેમ્બર 2016એ […]

Continue Reading

લોકસભા ચૂંટણી નહીં લડે શરદ પવાર તેઓ યુવાઓને તક આપવા માંગે છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે લોકસભાની ચૂંટણી લડવાની અટકળો પર સોમવારે વિરામ મુકી દીધો છે. પવારે સ્પષ્ટ કરી દીધું કે આગામી લોકસભા ચૂંટણીમાં તેઓ ઉમેદવાર તરીકે ઉભા રહેવાના નથી. વધુમાં તેમણે જણાવ્યું કે તેમના પરિવારના બે સભ્યો લોકસભાની ચૂંટણી લડશે અને આ જ યોગ્ય સમય છે જ્યારે તેઓ જાહેર કરી રહ્યા છે કે તેઓ […]

Continue Reading