પાકિસ્તાન સ્થિત સુપ્રસિધ્ધ નાનકાના સાહિબ ગુરૂદ્વારા પર ટોળાનો હુમલો, શિખોને ભગાડવાની ધમકી
પાકિસ્તાનમાં શિખો સાથે ધર્માંતરણનાં મામલા અટકવાનો નામ નથી લેતા પરંતુ આ દરમિયાન શુક્રવારે ટોળાએ શિખોનાં જગવિખ્યાત યાત્રાધામ નાનકાના સાહેબ ગુરૂદ્વારા પર પથ્થરમારો કર્યો હતો. પ્રદર્શકારોએ ગુરૂદ્વારાને ઘેરી લીધુ અને જોરદાર સુત્રોચ્ચારો કર્યા. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતાં. આ લોકોએ ધમકી આપી કે, અમે કોઇ પણ શિખને નાનકાના સાહિબમાં રહેવા નહીં દઇએ અને તેનું નામ […]
Continue Reading
