ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધી દેવુ માફ થશે, આગામી માર્ચથી તેની પ્રક્રિયા શરૂ થશેઃ મુખ્યમંત્રી ઠાકરે
મહારાષ્ટ્રમાં ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધી દેવુ માફ થશે. રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે વિધાનસભામાં આ અંગે જાહેરાત કરી હતી. ઉદ્ધવ મુખ્યમંત્રી બન્યા બાદ સરકારે ખેડૂતોના હિતમાં લીધેલો આ સૌથી મોટો નિર્ણય છે. આ વર્ષે ચોમાસાની વિદાય સમયે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. રાજ્યમાં ભારે વરસાદને લીધે પ્રાથમિક અંદાજ પ્રમાણે 94 લાખ 53 હજાર હેક્ટરમાં […]
Continue Reading
