હિમા દાસની સિદ્ધી પર ટ્વીટ કરી ફસાયા સદગુરૂ, એક શબ્દને લઇને થયા ટ્રોલ

મહિલા એથલિટ હિમાદાસે ચેક રિપબ્લિકમાં આયોજીત ટ્રેક એન્ડ ફિલ્ડમાં 21 દિવસમાં 6 સૂવર્ણ પદક જીતીને ઇતિહાસ રચ્યો છે. આ ઉપલબ્ધીના કારણે હિમા આજે સમગ્ર ભારતમાં ગોલ્ડન ગર્લ તરીકે જાણીતી બની છે.  તમામ ક્ષેત્રના દિગ્ગજો તેની આ અભૂતપૂર્વ સિદ્ધીને બિરદાવી રહ્યાં છે અને શુભેચ્છા તેમજ આર્શીવાદ આપી રહ્યા છે. પરંતુ આધ્યાત્મિક ગુરૂએ ગોલ્ડન ગર્લ હિમા દાસની […]

Continue Reading

પૂજામાં બેસીએ ત્યારે હાથ પર નાડાછડી બાંધવામાં આવે છે, તેની પાછળનું કારણ છે.

કોઈપણ દેવી-દેવતાની પૂજામાં બ્રાહ્મણ દ્વારા આપણા કાંડા પર એક વિશેષ દોરો બાંધવામાં આવે છે. જેને નાડાછડી કહેવામાં આવે છે. આ દોરાને બાંધવાથી ધર્મ લાભ ઉપરાંત સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. આવો આજે જાણીએ કે પૂજામાં લાલ દોરો કેમ બાંધવામાં આવે છે. અને તેનું સ્વાસ્થ્ય સાથે શું સંબંધ છે. હાથ પર જ્યાં લાલ દોરો બાંધવામાં આવે […]

Continue Reading

ગુજરાતની સૌથી લાંબી રથયાત્રાનું આ વર્ષ પણ યથાવત્

અષાઢી બીજે ગાંધીનગરમાં ૩૫મી રથયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે ત્યારે તેની અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાથી-ઘોડા-પાલખી સાથે ભગવાન નગરની ચર્યાએ નીકળવાના છે ત્યારે આબુ રોડથી હાથીને પણ ગાંધીનગર લાવવામાં આવશે. ત્યારે રાજ્યની સૌથી લાંબી ૩૧ કિલોમીટર લાંબી રથયાત્રાનો રૂટ આ વખતે પણ યથાવત રાખવામાં આવ્યો છે. સાથે સાથે ભગવાનના મોસાળ […]

Continue Reading

કેદારનાથના કપાટ ખૂલ્યા, હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું પરિસર

હિન્દુઓની પ્રસિદ્ધ ચાર ધામની યાત્રા મંગળવારથી શરૂ થઈ ગઈ છે. ગુરુવારે સવારે કેદારનાથ મંદિરનાં કપાટ ખૂલ્યા હતા. કપાટ ખૂલતા પહેલા પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું.  કેદારનાથ મંદિરનાં કપાટ ખૂલવાની તારીખ અને સમય મહાશિવરાત્રીએ નક્કી થાય છે. ઉખામીટના ઓમકારેશ્વર મંદિરના પૂજારી પંચાંગ મુજબ મુહૂર્ત નક્કી કરે છે.

Continue Reading

રામનવમી પર કરો આરાધના આ સુપ્રસિદ્ધ ભજનથી

રામનવમી પર તો અનેક ભજનો ગવાય છે પણ આ ભજન એવું છે જે રામનવમી સિવાય પણ ગવાતું હોય છે અને દેશના રાષ્ટ્રપિતા ગાંધીજીનું પણ પ્રિય ભજન છે. એ જ ભજન : રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ- આ ભજનનું રિમેક પણ કરવામાં આવ્યું છે. હિંદુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે અસત્ય પર સત્યનો હંમેશા વિજય થતો […]

Continue Reading

સ્પિરિચ્યુઆલિટી મોર્ડન લાઈફ ની અંદર કઈ રીતે કામ આવે છે?

લોકો ઘણી બધી વખત પૂછતાં હોઈ છે કે સ્પિરિચ્યુઆલિટી એટલે શું? પરંતુ શું તેનો જવાબ તેની આદર્શ વ્યાખ્યા દ્વારા આપી શકાય છે.? તો આવો કોશિશ કરીયે. “આધ્યાત્મિકતા તે શિસ્ત છે જે એવી માન્યતાઓ અને પ્રથાઓ ધરાવે છે જે મનુષ્યને આંતરિક શાંતિ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે.” ને આ વાત ની સાથે બીજી પણ એક વાત […]

Continue Reading

જો કિન્નર તમને ખુશી ખુશી રૂપિયાનો સિક્કો આપે તો થઇ જશો માલામાલ

પ્રાચીન સમયથી જ કિન્નરને દાન આપવાની પરંપરા ચાલી રહી છે. આજે પણ ઘરથી કિન્નરને ખાલી હાથ પાછા મોકલવામાં આવતાં નથી, કારણ કે કિન્નરની દુઆ ખૂબ જ શક્તિશાળી હોય છે અને તેનાથી કોઇપણ વ્યક્તિની કિસ્મત બદશી શકે છે. શુભ લગ્ન પ્રસંગ હોય કે અન્ય શુભ કાર્ય દરેક શુભકામ માટે કિન્નરોને બોલાવવામા આવે છે. કહેવાય છે કે […]

Continue Reading

હોળાષ્ટક ક્યારે છે? આ તારીખોમાં કરેલું શુભ કામ થઇ જશે અશુભ

આ વર્ષે હોળાષ્ટક 13 માર્ચ 2019, બુધવારથી શરૂ થશે. 13 માર્ચથી 20 માર્ચ સુધી હોળાષ્ટક રહેશે. 20 માર્ચ હોળિકા દહનની સાથે આ સમાપ્ત થશે. હોળાષ્ટકના દિવસોમાં કોઈ પણ પ્રકારના શુભ કાર્ય નિષેધ છે. હોળાષ્ટકને કેમ માનવામાં આવે છે અશુભ? માન્યતા છે કે, ભક્ત પ્રહલાદની નારાયણ ભક્તિથી ક્રોધિત થઈ હિરણ્યકશ્યપે હોળી પહેલાના આઠ દિવસોમાં ભક્ત પ્રહલાદને […]

Continue Reading

શિવાલયો હરહર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા

સમગ્ર જિલ્લામાં મહાશિવરાત્રીના પવિત્ર દિવસે શિવાલયો હરહર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. મંદિરમાં વહેલી સવારથી જ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે પહોંચ્યા હતા. મહાશિવરાત્રીના અવસર પર આજે સવારથી જ મંદિરોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ભક્તોએ શિવલિંગ પર દૂધ, જળ, શેરડીના રસ અને બિલીપત્રનો અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. મંદિરોમાં મોડીરાત્રે શિવલિંગ ઘીના કમળથી સજાવવામાં […]

Continue Reading

શિવ ભક્તો માટે સારા સમાચાર – મહાશિવરાત્રિએ બનાવો મોરૈયો

મહાશિવરાત્રિ નો દિવસ ભક્તો માટે અનેરો દિવસ હોય છે. ઉજવણી ઠેર-ઠેર ધામધૂમથી કરવામાં આવે છે. લોકો આખો દિવસ ફરાળી વાનગીઓ ખરીદવા માટે દુકાનો ની બહાર લાઈનો માં રહે છે. તો આ દિવસે ઘેર ઘેર જાત-જાતના પકવાન બનાવવામાં આવે છે. આજના દિવસે લોકો ઉપવાસ કરે છે. તો ઉપવાસમાં મોરૈયો ખાવમાં આવે છે. તો ચાલો જોઇએ કેવી […]

Continue Reading