દેશમાં વધી રહ્યા છે કોરોના વાયરસના કેસ, કુલ સંખ્યા થઈ 12,380

આરોગ્ય અ પરિવાર કલ્યાણ મંત્રાલયે ગુરુવારે સવારે જણાવ્યુ કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 941 નવા કેસ સામે આવ્યા છે અને 37 લોકોના મોત થયા છે. મંત્રાલયના જણાવ્યા મુજબ હવે ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધીને 12,380 થઈ ગઈ છે. આમાં 10,477 સક્રિય કેસ છે, 1439 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે/રજા આપી દેવામાં આવી […]

Continue Reading

ગાંધીનગરની કોલવડા ગામ ની આયુર્વેદિક કોલેજ માં દીપડો ઘૂસી આવ્યાની ઘટના સામે આવી

ગાંધીનગર નજીક આવેલા કોલવડા ગામ ની આયુર્વેદિક કોલેજ માં દીપડો ઘૂસી આવ્યાની ઘટના સામે આવી છે. આ દિપડો ટોયલેટમાં પુરાઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. સીસીટીવી ફૂટેજમાં આ દિપડો દેખાઈ રહ્યો છે. આ ઘટના ગાંધીનગર પાસેની છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં ફફડાટ જોવા મળ્યો છે. અને આ દિપડાને બહાર નિકાળવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. […]

Continue Reading

ચીનથી પલાયન કરનારી વિદેશી કંપનીઓને ઉત્તરપ્રદેશ લાવવા માટેની તૈયારીઓ શરૂ કરાઈ

ચીનથી પલાયન કરનારા ઉદ્યોગોને ઉત્તરપ્રદેશ તરફ આકર્ષિત કરવા માટે મુખ્યમંત્રીનાં નિર્દેશ પર પ્રદેશનાં સૂક્ષ્‍મ, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગો તથા નિકાસ પ્રોત્સાહન મંત્રી સિદ્ધાર્થ નાથ સિંહ અને ઔદ્યોગિક વિકાસ મંત્રી સતીશ મહાનાએ બુધવારે સંયુક્ત બેઠક કરી હતી. બેઠકમાં ચીનથી પોતાનો ઉદ્યોગો અન્ય દેશમાં શિફ્ટ કરનારી જાપાન, કોરિયા, અમેરિકા અને યુરોપની કંપનીઓને ઉત્તર પ્રદેશમાં લઈ જવા માટે […]

Continue Reading

મુખ્યમંત્રી વિજય રૂપાણી સંપૂર્ણ સ્વસ્થ, બંગલા નંબર 26માં હોમ કવૉરન્ટાઈન સાથે દિવસમાં બે વખત ચેકઅપ

અમદાવાદ શહેરમાં કોટ વિસ્તારમાં કોરોનાના વધતા કેસોને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના ધારાસભ્યો શૈલેષ પરમાર અને ઇમરાન ખેડાવાલાને ગાંધીનગર તેડાવ્યા હતા. કોટ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા થઈ રહેલી કામગીરીની જાણકારી મેળવી હતી અને લોકોના પ્રશ્નો પણ જાણ્યા હતા. આ બેઠક બાદ જમાલપુર ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને કોરોના પોઝિટીવ હોવાની વાત બહાર આવતા જ ખળભળાટ મચી […]

Continue Reading

શહેરમાં આજે વધુ 42 પોઝિટિવ કેસ સામે આવ્યાં, કુલ આંકડો 404એ પહોંચ્યો, મોત 14

અમદાવાદમાં કોરોના પોઝિટિવની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ 42 કેસો સામે આવ્યા છે. આ સાથે અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ 404 પોઝિટિવ કેસો નોંધાયા છે. જેમા 14 લોકોના મોત નિપજ્યા છે અને 14 લોકો સાજા થઈને ઘરે પરત ગયા છે. આજના 42 કેસોમાં 24 પુરુષ તેમજ 18 મહિલાઓ છે.  કોટ વિસ્તારમાં જવાના તમામ […]

Continue Reading

ઈમરાન ખેડાવાલા સાથે સંપર્કમાં આવ્યા બાદ CM વિજય રૂપાણી સેલ્ફ આઈસોલેટ, બંગલા નંબર 26માં 14 દિવસ માટે હોમ ક્વોરન્ટીન

ઈમરાન ખેડાવાલા સાથે ગઈકાલે થયેલી મિટિંગ અને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આજે  CM વિજય રૂપાણી સેલ્ફ આઈસોલેટ થયા છે. તેઓ તેમના  બંગલા નંબર 26માં  14 દિવસ માટે હોમ ક્વોરન્ટીન થયા છે. ઈમરાન ખેડાવાલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમનો ભત્રીજો અને ડ્રાઈવર હોમ ક્વોરન્ટીન થયા છે. જ્યારે MLAના સંપર્કમાં આવેલા 30 લોકોના સેમ્પલ લેવાયા હતા. […]

Continue Reading

ધારાવીમાં વધુ પાંચ લોકો કોરોના પોઝિટિવ, ઝુપડપટ્ટીમાં સંખ્યા 60ને આંબી

મુંબઈના સ્લમ વિસ્તાર ધારાવીમાં બુધવારે વધુ પાંચ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ સાથે જ ઝુપડપટ્ટી વિસ્તારમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા 60ને આંબી ગઈ હોવાનું બીએમસીના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું. ધારાવમીમાં થયેલા કુલ પાંચ કેસ પૈકી ત્રણ પુરૂષ અને બે મહિલા છે જે મુકુંદ નગર વિસ્તારમાં રહે છે. આ તમામનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ધારાવી […]

Continue Reading

Covid-19: ભારતમાં કોરોના વાયરસના કુલ 10,815 કેસ, કુલ 353 દર્દીના મોત

કોરોના વિરુદ્ધ લડાઇમાં 21 દિવસના લોકડાઉનના અંતિમ દિવસે રાષ્ટ્રે સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન 3 મે સુધી લંબાવવાનો નિર્ણય આપ્યો. દેશભરમાં આશરે 500ની આસપાસ કોરોનાના પોઝિટીવ કેસ થયા હતા ત્યારે 21 દિવસના લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ આ 21 દિવસના લોકડાઉન દરમિયાન કોરોના વાયરસ પર અંકુશ મેળવવાને બદલે કેસોમાં ભારે ઉછાળો જોવા મળ્યો, […]

Continue Reading

અમદાવાદના કોટ વિસ્તાર, દાણીલીમડામાં 21મી એપ્રિલ સુધી કરફ્યૂ

અમદાવાદ શહેરના કોરાનાગ્રસ્ત કોટ વિસ્તારમાં આવતીકાલે એટલે કે બુધવારે સવારના છ વાગ્યાથી ૨૧મી એપ્રિલના રાતના બાર વાગ્યા સુધી સંપૂર્ણ કરફ્યુ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું ડીજીપી શિવાનંદ ઝાએ આજે જાહેર કર્યું છે.અમદાવાદ કોટ વિસ્તારમાં આવેલા કારંજ, શાહપુર, કાલુપુર, ખાડિયા, ગાયકવાડ હવેલી, દરિયાપુર અને દાણીલીમડા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં આવતીકાલે એટલે કે બુધવારે સવારે છ વાગ્યાથી […]

Continue Reading

મુખ્યમંત્રી રૂપાણીએ ફેમેલી તબીબ સાથે ટેલીફોનિક વાતચીત કરી, આ મામલે માંગી સલાહ

ગાંધીનગર ખાતે ગઈકાલે જમાલપુર ખાડિયાના ધારાસભ્ય (cm) ઈમરાન ખેડાવાલા સાથે બેઠક કરી હતી..બેઠક (cm)દરમિયાન ઈમરાન ખેડવાલાએ માસ્ક પહેર્યો નહતો જોકે બેઠક પહેલા ગઈકાલે સવારે ઈમરાન ખેડાવાલાએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો..અને સાંજે ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મુખ્યમંત્રી રૂપાણીએ ફેમેલી તબીબ સાથે ટેલીફોનિક વાતચીત કરી મુખ્યમંત્રી રૂપાણીએ પોતાના ફેમિલી તબીબ સાથે ટેલિફેનિક વાત કરી હતી. રાજકોટ […]

Continue Reading