વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી જયંતિએ સાંજે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે, રાત્રે દિલ્હી જશે

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિવસને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની રૂપરેખા જાહેર કરવામાં આવી છે.તેઓ સાંજે સાડા પાંચ વાગ્યે અમદાવાદ આવશે અને રાત્રે સવા નવ વાગ્યે દિલ્હી રવાના થશે. વડાપ્રધાનના કાર્યક્રમની રૂપરેખા 5.30 સ્ટેજ પ્રોગ્રામ એરપોર્ટ પર 6.15 વાગે સાબરમતી આશ્રમમાં ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરશે 6.50 […]

Continue Reading

મહિન્દ્રાની ગુજરાતમાં એન્ટ્રી, ફોર્ડનો સાણંદ પ્લાન્ટ હવે મહિન્દ્રા સાથે નવી બનેલી JV કંપનીમાં ભળી જશે

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ અને ફોર્ડ મોટર કંપનીએ સંયુક્ત સાહસમાં એક કંપની બનાવવા માટેના એક નિશ્ચિત કરાર પર હસ્તાક્ષર કર્યા છે જે ભારતમાં ફોર્ડ બ્રાન્ડ વાહનોનો વિકાસ કરશે, તેનું વેચાણ કરશે અને વિશ્વભરના ઉભરતા બજારોમાં ફોર્ડ અને મહિન્દ્રા બ્રાન્ડ વાહનોનું વિતરણ થશે. આ કરાર અંતર્ગત ફોર્ડ તેની ભારતની કામગીરી સંયુક્ત સાહસમાં સ્થાનાંતરિત કરશે, જેમાં ચેન્નઈ […]

Continue Reading

ટ્રેન લેટ થઇ તો મુસાફરોને 250 રૂ. સુધી વળતર મળશે, ટિકિટ કેન્સલ કરવા પર માત્ર 25 રૂ. આપવા પડશે

દેશની પહેલી પ્રાઇવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસની શરુઆત 5 ઓક્ટોબરથી થશે. મુસાફરોને ટ્રેન લેટ થવા પર 250 રૂપિયા વળતર પેટે મળશે. જો ટ્રેન 1 કલાક લેટ થાય તો 100 અને બે કલાક લેટ થાય તો 250 રૂપિયાનું રિફન્ડ મળશે. IRCTC તેના માટે ઇ વોલેટ અથવા આગામી ટિકિટ બુકીંગ પર છૂટ આપવાના વિકલ્પ પર કામ કરી રહી […]

Continue Reading

બિહારીઓ રૂ. 500માં દિલ્હી આવીને પાંચ લાખની મફત સારવાર કરાવે છે : કેજરીવાલના નિવેદનથી વિવાદ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે બિહારીઓ 500 રૂપિયામાં દિલ્હી આવી જાય છે અને પાંચ લાખની મફત સારવાર કરાવે છે. તેના કારણે દિલ્હીવાસીઓને પૂરતી સ્વાસ્થ્ય સુવિધા મળતી નથી. આ નિવેદનની ભાજપ-જેડીયુએ ભારે ઝાટકણી કાઢી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક કાર્યક્રમમાં દિલ્હીની હોસ્પિટલો અને દિલ્હી હેલ્થકેરની ચર્ચા કરતી વખતે કહ્યું હતું કે અન્ય રાજ્યોના […]

Continue Reading

વધુ અભ્યાસ કરવો છે તો હવે સરકાર તમને કરશે 3 લાખ રૂપિયાની મદદ, જાણો અરજી માટેની પ્રક્રિયા

મોદી સરકાર એન્જિનિયરિંગ, ફાર્મસી, નર્સિંગ, હોટલ મેનેજમેન્ટ, આર્ટ્સ, ક્રાફ્ટ અને ડિઝાઇન અને મેડિકલ વિદ્યાર્થીઓને ભણતર માટે 3 લાખ સુધીની મદદ કરી રહી છે. સરકાર જમ્મુ-કાશ્મીરના યુવાનો સારો અભ્યાસ કરી દેશના વિકાસમાં યોગદાન આપી શકે તે માટે શિક્ષણમાં ઘણા પૈસા ખર્ચ કરી રહી છે. બીજા પ્રદેશો કરતા અહીના યુવાનો પર સરકાર વધારે ફોકસ કરી રહી છે. […]

Continue Reading

ઈન્કાર / પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના પરિવારે પેન્શન લેવાની કરી મનાઈ, આપ્યું આ કારણ

અરુણ જેટલીના પરિવારે રાજ્યસભા સભાપતિને પત્ર લખીને પેન્શન રાજ્યસભાના એ કર્મચારીઓને દાન આપવા કહ્યું જેમની સેલેરી ઓછી છે. જેટલીના પરિવારે પેન્શન લેવાની ના પાડી છે. પરિવારે આ નિર્ણય લીધા બાદ રાજ્યસભાને ઓછી સેલેરી વાળા કર્મચારીઓમાં આ અંદાજે 3 લાખની રકમ વહેંચી દેવાનો ઉલ્લેખ પત્ર દ્વારા કર્યો છે.ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણામંત્રી અરુણ […]

Continue Reading

અમદાવાદમાં ભારે પવન, અનેક જગ્યાએ હોર્ડિંગ્સ સહિત ઝાડ ધરાશાયી થયા, સરખેજમાં એક ઇંચ વરસાદ

શહેરમાં આજ સવારથી વાદળછાયું વાતાવરણને પગલે ઠંન્ડકનો માહોલ છે. ગોતા, એસજી હાઈવે, સરખેજ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. સવારે ઝરમર ઝરમર વરસાદ બાદ બપોરે પવન સાથે ભારે વરસાદ શરૂ થતાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. શહેરમાં સવારખી બપોર સુધી સરેરાશ અડધો ઇંચ વરસાદ પડ્યો છે. તો સરખેજમાં એક ઇંચ વરસાદ ખાબક્યો […]

Continue Reading

15 દિવસમાં બિલકીસ બાનુને નોકરી આપવાનો સુપ્રીમ કોર્ટનો ગુજરાત સરકારને આદેશ

દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે ગુજરાત રાજ્યસરકારને એવો આદેશ આપ્યો હતો કે ગોધરા કાંડનો ભોગ બનેલી મુસ્લિમ મહિલા બિલકીસબાનુને પંદર દિવસમાં સરકારી નોકરી, ઘર અને રૂપિયા પચાસ લાખ વળતર રૂપે ચૂકવવા. 2002માં ગોધરા કાંડ વખતે 21 વર્ષની વયની બિલકીસ પર ગેંગરેપ થયો હતો. એની બે વર્ષની પુત્રીની હત્યા કરાઇ હતી ચાર મહિલાઓ અને ચાર બાળકો […]

Continue Reading

હરિયાણામાં ભાજપનું પહેલું લિસ્ટઃ 78 ઉમેદવારોનું નામ જાહેર; યોગેશ્વર, સંદીપ સિંહ અને બબીતા ફોગાટને ટિકિટ મળી

ભાજપે સોમવારે વિધાનસભા ચૂંટણી માટે 78 ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરી દીધું છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર કરનાલથી, યોગેશ્વર દત્ત બરોદા, સુભાષ બરાલા ટોહાના, સંદીપ સિંહ પિહોવા અને બબીતા ફોગાટ દાદરીથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. રવિવારે કેન્દ્રીય ચૂંટણી સમિતિએ મોડી રાત સુધી ટિકિટ પર મંથન કરી અંતિમ રૂપ આપ્યું હતું. પરંતુ હા-ના વચ્ચેની […]

Continue Reading

કલમ 370નું હટવું તે સૈનિકોને સાચી શ્રદ્ધાંજલી: RAF પરેડ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન

ગુજરાતની એક દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સાબરમતી વિસ્તારમાં ભાજપના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યુ હતું. અમિત શાહે દીપ પ્રાગ્ટય કરી ઓફિસ નિહાળી હતી. જે બાદ તેઓ ઓફિસની સામે આવેલા મ્યુન્સિપલ હોલની મુલાકાત લીધી હતી. જો કે અમિત શાહે ત્યાં હાજર કાર્યકર્તાઓને સંબોધ્યા ન હતા. છેલ્લી ઘડીએ અમિત શાહનું સ્ટેજ પર સ્વાગત અને […]

Continue Reading