વધુ એક પૂર્વ કોંગ્રેસ CMની વધી શકે મુશ્કેલી, હાઇકોર્ટે CBIને એફઆરઆઇની આપી મંજૂરી

કોંગ્રેસના વધુ એક પૂર્વ મુખ્યમંત્રીની મુશ્કેલીઓ વધી પૂર્વ સીએમ હરીશ રાવત વિરુદ્ધ નૈનીતાલ હાઇકોર્ટનો એક્શનનો નિર્દેશ સીબીઆઇને રાવત વિરુદ્ધ એફઆઇઆર નોંધાવવાની મંજૂરી આપી આ મામલો 2016માં સ્ટિંગ વીડિયો સાથે જોડાયેલો છે. કોર્ટે કહ્યું કે સીબીઆઇ રાવત વિરુદ્ધ તપાસ કરી શકે છે, પરંતુ તે એમની કોર્ટનો નિર્ણય આવે ત્યાં સુધી ધરપકડ કરી શકશે નહીં. સ્ટિંગ સીડી […]

Continue Reading

J&Kની હોસ્પિટલ્સ અને મેડિકલ સંસ્થાઓમાં તાત્કાલિક ધોરણે ફોન અને ઈન્ટરનેટની સેવા શરૂ કરવામાં આવે: SC

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરનારી 12 અપીલો પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ હતી. આ દરમિાયન સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરની હોસ્પિટલ્સ અને અન્ય મેડિકલ સંસ્થાઓમાં લેન્ડ લાઈન અને હાઈસ્પીડ ઈન્ટરનેટ સેવા તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવા માટે આદેશ આપ્યો છે. આ સાથે જ રાજ્યમાં ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ બંધ હોવાના કારણે કેન્દ્રને પણ નોટિસ ફટકારી છે. […]

Continue Reading

ગાંધીનગર બાદ અમરેલીમાં ઝડપાયો સિરિયલ કિલર, લૂંટ અને હત્યા બાદ ટ્રોફી તરીકે લઈ જતો એક વસ્તુ

ગાંધીનગરમાં સિરિયલ કિલરની ધરપકડ બાદ અમરેલી SOGએ વધુ એક સિરિયલ કિલરની ધરપકડ કરી છે. સિરિયલ કિલરની ધરપકડ બાદ ભાવનગર અને અમરેલી જિલ્લામાં હત્યાના પાંચ ભેદ ઉકેલાયા છે. ચોંકાવનારી વાત તો એ છે કે, આ સિરિયલ કિલર લૂંટ ચલાવી હત્યા બાદ ટ્રોફી તરીકે લાશની કોઈપણ એક વસ્તુ પાસે લઈ જતો હતો અને માનસિક આનંદ મેળવતો હતો. […]

Continue Reading

પટનાના 80% ઘરોમાં પાણી ભરાયા, પૂરમાંથી ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીનો પરિવાર 3 દિવસ પછી રેસ્ક્યુ કરાયો

બિહારના ઘણાં વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસમાં ભારે વરસાદ થયો છે. રાજ્યમાં પૂર અને વરસાદની દુર્ઘટનાના કારણે અત્યાર સુધી 29 લોકોના મોત થયા છે. બિહારના પાટનગર પટનામાં 80 ટકા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. પ્રશાસને મંગળવાર સુધી સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે. નીતિશ સરકારે રેસ્ક્યુ ઓપરેશન માટે વાયુસેનાના બે હેલિકોપ્ટરની મદદ માંગી છે. બીજી બાજુ […]

Continue Reading

અનિલ અંબાણીની રિલાયન્સ કેપિટલ લોન આપવાના કારોબારમાંથી નીકળી જશે

રિલાયન્સ કેપિટલ લોન આપવાના કારોબારમાંથી વિદાય લેશે. રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી(ADAG)ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીએ રિલાયન્સ કેપિટલની AGM(એન્યુઅલ જનરલ મિટિંગ)માં સોમવારે આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે ફાઈનાન્શિયલ સર્વિસિસ સેકટરના સંકટ, ઓડિટર અને રેટિંગ એજન્સીઓની તર્કહીન કાર્યવાહી અને હાલની મંદીના કારણે જે નુકસાન થયું છે, તેના કારણે આ નિર્ણય લેવો પડ્યો છે. અંબાણીની આ જાહેરાતના […]

Continue Reading

અંબાજી દર્શન કરી પરત આવતા દર્શનાર્થીઓની ખાનગી બસ ત્રિશુલિયા ઘાટ પાસે પલટી, 21થી વધુ મુસાફરોના મોત

અંબાજી પાસે ત્રિશુલિયા ઘાટ પાસે અંબાજી દર્શન કરી પરત ફરતા દર્શનાર્થીઓની ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. જેમાં બસ પલટીને ઊંધી વળી ગઈ હતી. અકસ્માતમાં 21થી વધારે લોકોના મોતની આશંકા સેવવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ તમામ મુસાફરો નડિયાદ, આણંદ અને બોરસદના હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, 65 મુસાફરો ભરેલી આ બસના ડ્રાઇવરે […]

Continue Reading

દિવાળીએ શરૂ કરો ‘ઘર કી લક્ષ્‍‍મી અભિયાન’, PM મોદીની લોકોને અપીલ

પીએમ નરેન્દ્ર મોદીએ પોતાની બીજી ઈનિંગમાં આજે ફરી એક વખત રેડિયો પર મન કી બાત કાર્યક્રમ થકી લોકોને સંબોધન કર્યુ હતુ. પીએમ મોદીએ વિવિધ મુદ્દા પર લોકો સાથે વાત કરી હતી.તેમણે લોકોને તહેવારોની શુભેચ્છા પાઠવતા કહ્યુ હતુ કે, તહેવારોનો અસલી આનંદ બીજાના ચહેરા પર સ્મિત લાવવાનો છે.તેમના જીવનમાંથી અંધારુ દુર કરવાનો છે. દિવાળીમાં લક્ષ્‍મી પૂજાનો […]

Continue Reading

અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર ‘દેશનો સાચો ઈતિહાસ લખવાનો સમય આવી ગયો છે’

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીમાં આયોજિત સંઘના કાર્યક્રમાં હાજરી આપતા જણાવ્યુ કે, દેશનો સાચો ઈતિહાસ લખવાનો સમય આવી ગયો છે. દેશને આઝાદી મળી ત્યારે 630 રજવાડાઓને એક કરવા કોઈ સમસ્યા નહોતી નડી. જોકે, જમ્મુ કાશ્મીરને એક કરવા માટે પાંચ ઓગસ્ટ, 2019ની રાહ જોવી પડી. આર્ટિકલ 370 અને કાશ્મીર અંગે અનેક અફવા ફેલાવામાં આવી રહી […]

Continue Reading

2024માં ભારતીય ટીમનો આ ક્રિકેટર શશી થરૂર સામે ચૂંટણી લડશે

આઈપીએલમાં મેચ ફિક્સિંગના આરોપમાં સાત વર્ષની સજા ભોગવી રહેલો ક્રિકેટર એસ શ્રીસંતે ભાજપમાં શામેલ થવાની વાત જણાવી છે. શ્રીસંતે ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુંમાં કહ્યું કે તે કોંગ્રેસ નેતા શશિ થરૂરને હરાવવા માટે 2024મા ભાજપની ટિકિટ પર તિરૂવનંતપૂરમ સીટથી ઈલેક્શન મેદાનમાં ઉતરશે. આઈપીએલમાં સ્પોર્ટ ફિક્સિંગના કારણે 13 સપ્ટેંબર 2013ના રોજ ભારતીય બીસીસીઆઈની અનુશાસનાત્મક સમિતિએ શ્રીસંત પર […]

Continue Reading

શિકાર / અમરેલીના ધારીમાં મોણવેલ ગામની સીમમાં દીપડાએ બે યુવાનોને ફાડી ખાધા

અમરેલીના ધારીમાં મોણવેલ ગામની સીમમાંથી દીપડાએ સાળા બનેવીને ફાડી ખાધા હતા. આ બંનેની લાશ મળી આવતા ગામમાં અરેરટી ફેલાઈ ગઈ હતી. એક જ પરિવારના બે જવાન મોતને ઘાટ ઉતરતા રોકકળ મોડી રાતે દિપડાએ કર્યો હતો હૂમલો વનવિભાગે દીપડાની શોધખોળ હાથ ધરી અમરેલી ધારી આસપાના ગામોમાં માણસખાઉ દિપડાઓનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. હાલમાં જ […]

Continue Reading