મોદી સરકારે કર્યો એવો ચમત્કાર કે બેંકોનાં ડૂબેલા 1.21 લાખ કરોડ પાછા આવી ગયા

મોદી સરકારે અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે કમર કસી લીધી છે. પહેલા સરકારે બેંકોને 70 હજાર કરોડની ‘સંજીવની’ આપવાની જાહેરાત કરી. તો હવે બેંકોને મર્જર કરવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રીએ પબ્લિક સેક્ટરની બેંકોની સંખ્યા 18થી ઘટાડીને 12 કરવાની જાહેરાત કરી છે. 6 નાની નાની બેંકોને 4 મોટી સરકારી બેંકોમાં મર્જર કરવામાં આવી છે. બેંકોનાં વિલીનીકરણને […]

Continue Reading

હવે મને વિશ્વાસ છે કે PM મોદી ભારતના સૌથી લોકપ્રિય વડાપ્રધાન છે: શત્રુઘ્ન સિન્હા

ગત થોડા દિવસોથી શત્રુઘ્ન સિન્હાના હાવ ભાવ બદલાયેલા દેખાય છે. લોકસભા ચૂંટણી સમયે ભાજપમાંથી બળવો કરીને કોંગ્રેસમાં જોડાયેલા શત્રુઘ્ન સિન્હા ચૂંટણીના રિઝલ્ટ બાદ ઘણા પ્રસંગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રસંસા કરી ચૂક્યા છે. ટ્રંપ અને PM મોદીની મુલાકાત પર ‘તેરા જાદુ ચલ ગયા’ કહીને પ્રસંસા કરી હતી. જ્યારે હવે કહ્યું કે, મને વિશ્વાસ છે કે સમયની […]

Continue Reading

હું પાકિસ્તાનને પૂછવા માગું છું કે કશ્મીર એમનું ક્યારે હતું ? : રાજનાથ સિંહ

જમ્મુ-કશ્મીરને ભારતનું અભિન્ન અંગ ગણાવતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરૂવારે કહ્યું કે, પાકિસ્તાનનો કશ્મીર પર કોઈ હક નથી તથા કોઈ પણ દેશ આ મુદ્દે પાકિસ્તાનને સમર્થન નથી કરી રહ્યો. કલમ 370 નાબુદ થયા બાદ કેન્દ્ર સરકારના પગલાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવા અને સમર્થન મેળવવાના પાકિસ્તાનના પ્રયાસો વચ્ચે રક્ષા મંત્રીનું આ નિવેદન આવ્યું છે. DRDOના એક કાર્યક્રમમા […]

Continue Reading

અમિત શાહની મહિલાઓને સલાહ, પર્યાવરણ બચાવવા માટે પ્લાસ્ટિક બેગનો ઉપયોગ બંધ કરી દે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે તેઓએ મિસ કોલ કોર્પોરેશન આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો અમિત શાહે ઈલેક્ટ્રીકથી ચાલતી બસનું લોકાર્પણ કર્યું હતું તેમજ વૃક્ષ વાવીને વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો ત્યારબાદ જાહેર સમારંભને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે કોર્પોરેશનના કાર્યક્રમમાં આવતા મને આનંદ થાય છે આજના ગ્લોબલ વોર્મિંગ […]

Continue Reading

પાકિસ્તાનની ઓકાત લાઈટ બિલ ભરવા જેટલી પણ નથી અને કશ્મીર જોઈએ છે

પાકિસ્તાનની ખરાબ હાલત અંગે ભાજપ નેતા બાબુલ સુપ્રિયોએ ટ્વીટ કર્યું કે, લાઈટનું બિલ ભરવાના રૂપિયા નથી અને એમને કશ્મીર જોઈએ છે. બાબુલ સુપ્રિયોએ એક સમાચારને ટ્વીટ કરી જેમાં જણાવવામાં આવ્યું છે કે લાઈટ બિલ ન ભરવાના કારણે પાકિસ્તાનના PM ઈમરાન ખાનની ઑફીસમાંથી વિજળી કટ કરવામાં આવી શકે છે. સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે, એમની ઑફીસમાં […]

Continue Reading

દેશમાં હિંસા ફેલાવવાના પ્રયત્ન કરી રહ્યું છે પાકિસ્તાન: વિદેશ મંત્રાલય

કાશ્મીર મુદ્દે હચમચેલા પાકિસ્તાન ચૌતરફ ભારતનો વિરોધ કર્યું છે અને વિશ્વસ્તરે કોઇ પ્રતિસાદ ન મળતા તે આતંકી પ્રવૃત્તિઓને વધારે સક્રિય કરવાના પ્રયત્નોમાં ડૂબી ગયું છે. તાજેતરમાં જ ગુજરાતની કચ્છ સરહદે આતંકી પ્રવૃત્તિઓની ચેતવણી આનું જ પરિણામ છે. પાકિસ્તાનની ભારત વિરોધી કૃત્યો હેઠળ ભારતીય વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરી પાકિસ્તાન પર હિંસા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. […]

Continue Reading

નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન બેન્કો સાથે 71 હજાર કરોડ રુપિયાના કૌભાંડ: RBIનો વાર્ષિક અહેવાલ

ભારતીય રિઝર્વ બેન્કના તાજેતરના રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2018-19માં બેન્કોમાં 71, 542.93 કરોડ રુપિયાના કૌભાંડના 6,801 મામલાઓ બન્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, દેશમાં વર્તમાન ચલણ 17 ટકા વધીને 21.10 લાખ કરોડ રુપિયા સુધી પહોંચી ગયું છે. RBIએ એ પણ જણાવ્યું હતું કે, સ્થાનિક માંગમાં ઘટાડો થવાના કારણે આર્થિક વ્યવહારો સુસ્ત થયા છે અને […]

Continue Reading

કચ્છમાં ઘૂસ્યા પાકિસ્તાની કમાન્ડો, રાજ્યના તમામ બંદરો હાઇ એલર્ટ પર

ગુજરાતના કચ્છ વિસ્તારમાં પાકિસ્તાન તરફથી પ્રશિક્ષિત કમાન્ડો ઘૂણખોરીની આશંકાને લઇને હાઇએલર્ટ જારી કરી રહ્યું છે. ઇન્ટેલિજન્સના ઇનપુટ બાદ રાજ્યના તમામ બંદરોને હાઇ એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. ઇન્ટેલિજન્સના ઇનપુટ બાદ તમામ બંદરો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર પાક.ના કમાન્ડો ભારતમાં આતંકવાદી હુમલાને અંજામ આપી શકે છે. ઇનપુટ બાદ બીએસએફ અને કોર્ટ ગાર્ડને […]

Continue Reading

ગુજરાતમાં કોંગો ફિવરનો હાહાકાર, એકસાથે 18 કેસ શંકાસ્પદ, 3નાં રિપોર્ટ પોઝિટિવ

રાજ્યમાં કોંગો ફીવરની દહેશતથી હાહાકાર મચી જવા પામ્યો છે. સુરેન્દ્રનગર, ભાવનગર અને મોરબીમાં કોંગો ફિવરનાં કેસ નોંધાયા છે. મોરબીના હળવદમાં કોંગોના 2 પોઝીટીવ કેસ નોંધાયા છે. અને ચોંકાવનારી વાત છે કે, હળવદનાં કારખાનાનાં 15 લોકોમાં શંકાસ્પદ કોંગો વાયરસ જોવા મળ્યો છે. જેમાંથી 11 કામદારોને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના […]

Continue Reading

થરથરવા માંડશે પાકિસ્તાન, આ દેશ પાસેથી 33 યુદ્ધ વિમાનો ખરીદશે ભારતીય વાયુસેના

કાશ્મીર માંથી કલમ 370 હટાવવામાં આવ્યા બાદ પાકિસ્તાન સાથે ભારે તણાવની વચ્ચે ભારતીય વાયુસેનાએ 33 યુદ્ધ વિમાન ખરીદવાની યોજના બનાવી છે. આમાંથી 21 મિગ-29 અને 12 સુખોઈ-30 યુદ્ધ વિમાન સામેલ છે. સરકારનાં સૂત્રોનાં કહ્યા પ્રમાણે આવતા કેટલાક અઠવાડિયામાં રક્ષા મંત્રાલયની ઉચ્ચસ્તરીય બેઠક થવાની છે, જેમાં ભારતીય વાયુસેના 33 યુદ્ધ વિમાન ખરીદવાનો પ્રસ્તાવ રજૂ કરવાની તૈયારીમાં […]

Continue Reading