આવતીકાલથી અમદાવાદમાં 18 ઈલેક્ટ્રિક બસ દોડશે, ગૃહમંત્રી અમિત શાહ લોકાર્પણ કરશે
મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ જનમાર્ગ લિ.દ્વારા ગ્રીન અને ક્લિન જાહેર પરિવહન પૂરૂં પાડવાના પ્રયાસરૂપે આવતીકાલે(29 ઓગસ્ટ)ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી રૂપાણી 8 ઈલેક્ટ્રિક બસોનું લોકોર્પણ કરશે. લોકાર્પણ બાદ 18 ઈલેક્ટ્રિક બસો દોડાવવામાં આવશે જ્યારે આગામી બે મહિનામાં બાકીની 32 બસો આવશે. બેટરીમાં આગ લાગવાની ઘટનાની તુરંત જાણ થશે કેન્દ્ર અને ગુજરાત સરકાર […]
Continue Reading
