દેશમાથી જયા સુધી નાગરિકતા કાયદો પરત નહીં લેવાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે : મમતા બેનર્જી
પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેર્નજીએ ભાજપને આગ સાથે ના રમવાની સલાહ આપી છે.તેમણે કહ્યું કે જ્યાં સુધી નાગરિકતા સંશોધન કાયદો પરત લેવામા નહીં આવે ત્યાં સુધી શાંતિપૂર્ણ વિરોધ ચાલુ જ રહેશે. તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમોએ શહેરમા આયોજિત પ્રદર્શન રેલીમા ભાજપ પર વાયદો પૂર્ણ નહીં કરવાનો આક્ષેપ મુક્યો હતો. તેમણે મંગલુરમા સીએએ વિરુદ્ધ પ્રદશનમા પોલીસ ગોળીબારમા માર્યા […]
Continue Reading
