2008માં કલેક્ટર કચેરીમાં તોડફોડ કેસ, બે પૂર્વ MP-બે પૂર્વ MLA અને વાંકાનેરના ધારાસભ્ય સહિત 12 દોષિતોને એક વર્ષની સજા

2008ની સાલમાં જસદણના તે સમયના કોંગેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયાની જમીન કૌભાંડના મામલે સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જેના વિરોધમાં કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોએ ધરણા અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજ્યો હતો. બાદમાં ટોળું વિફરતા કલેક્ટર કચેરીમાં પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસે તે સમયે 179 કોંગી આગેવાનો સહિત […]

Continue Reading

દસ્તાવેજ કે બાયોમેટ્રિક રીતે નહીં, App દ્વારા થશે NPR માટે વસતી ગણતરી- પ્રકાશ જાવડેકર

નાગરિકતા સંશોધન એક્ટ (CAA) મામલે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તે દરમિયાન આજે મોદી કેબિનેટની મહત્વની બેઠક થઈ હતી. આ બેઠકમાં મોદી સરકારે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR)ને મંજૂરી આપી દીધી છે. હવે સરકાર દ્વારા એનપીઆરનો ડેટા અપડેટ કરવામાં આવશે. એનપીઆર અપડેશન માટે કેબિનેટ દ્વારા રૂ. 3900 કરોડના ફંડને પણ મંજૂરી આપી દીધી છે. […]

Continue Reading

CAA: મેરઠમાં No Entry, રાહુલ – પ્રિયંકા ગાધીની કાર દિલ્હી માટે Return

CAAની વિરુદ્ધ પ્રદર્શન દરમ્યાન મેરઠમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મુલાકાત માટે જઇ રહેલાકોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને મંગળવારે પોલીસે તેમને રોકી દીધા. બંને નેતા એક જ કારમાં સવાર હતા. મેરઠમાં એન્ટ્રી પહેલાં જ જિલ્લાની બોર્ડર પર પોલીસે તેમને રોકી દીધા. પોલીસે કાયદા-વ્યવસ્થાનો હવાલો આપી બંને નેતાઓને રોકયા, ત્યારબાદ બંનેએ પોતાની […]

Continue Reading

માતા -પુત્રના પ્રેમે જીતી લીધા લોકોના દિલ, કોંગ્રેસ સત્યાગ્રહની આ તસ્વીર થઈ વાયરલ

દેશમા મોદી સરકાર દ્વારા લાવવામા આવેલા નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ દિલ્હીના રાજઘાટ પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત તમામ મોટા નેતાઓએ સત્યાગ્રહ કર્યો હતો. તેમજ બંધારણના રક્ષણનો સંકલ્પ પણ લીધો હતો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સમાધી સ્થળ રાજધાટ પર કોંગ્રેસના સત્યાગ્રહની શરૂઆત વંદેમાતરમથી કરવામાં આવી હતી. જેની બાદ સોનિયા ગાંધી, મનમોહનસિંહ અને રાહુલ ગાંધીએ બંધારણની પ્રસ્તાવના […]

Continue Reading

કશ્મીરના કિસ્તવાડમાં થયેલા ગોળીબારમાં બે જવાનોને ઇજા

જમ્મુ કશ્મીરના કિસ્તવાડ શહેરની સેમિના કોલોનીમાં વૉટર ફિલ્ટરેશન પ્લાન્ટ પર ચોકી કરી રહેલા બે સિક્યોરિટી જવાન પર અજાણ્યા લોકોએ રવિવારે રાત્રે ગોળીબાર કરતાં બંને જવાનોને ઇજા થઇ હતી. આ ગોળીબાર કરનારાનો હેતુ શો હતો એ સ્પષ્ટ થયું નહોતું પરંતુ આ ઘટના બનતાં સિક્યોરિટી દળોએ તરત આખા વિસ્તારને ઘેરી લીધો હતો. આતંકવાદીઓ પીવાના પાણીના આ ફિલ્ટરેશન […]

Continue Reading

ઝારખંડમાં ત્રિશંકુ વિધાનસભા બનવાની શક્યતા

ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે સવારે શરૂ થઇ ત્યારે શરૂમાં એવી છાપ પડી હતી કે ભાજપ લીડમાં છે અને ફરી એકવાર આજસૂ સાથે મળીને સરકાર રચશે. પરંતુ થોડી મિનિટમાં આંકડા બદલાઇ ગયા હતા અને જેમએમએમ તથા કોંગ્રેસના મોરચાએ લીડ ભાજપના હાથમાંથી ઝૂંટવી લીધી હતી. 81 બેઠકો ધરાવતી ઝારખંડ વિધાનસભામાં ભાજપ 30 બેઠકો પર આગળ હતો […]

Continue Reading

ફ્લાઈટ 45 મિનિટ મોડી કરાવી વિમાનના પ્રવાસીઓ પ્રજ્ઞા ઠાકુર પર ભડકયા

પોતાના નિવેદનોથી અવાર-નવાર ચર્ચાનો વિષય બનનારી ભારતીય જનતા પાર્ટીની સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ફરી એક વખત ચર્ચાના વંટોળમાં ફસાઈ ગયા છે. આ વખતે તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમને ફ્લાઈટમાં બેઠેલા પ્રવાસીઓના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું છે. ફ્લાઈટમાં સીટ માટે પ્રજ્ઞા ઠાકુર અને ક્રૂ મેમ્બર્સ સાથે વિવાદ સર્જાયો […]

Continue Reading

ઝારખંડ વિધાનસભા પરિણામ: કોંગ્રેસ-JMMના ગઠબંધને બહુમતી મેળવી, ભાજપને ધોબી પછાડ

મહાગઠબંધનમાંથી હેમંત સોરેન રાજ્યના નવા મુખ્યમંત્રી બને તેવી પૂર્ણ શક્યતાઓ છે. તેઓ આ અગાઉ પણ રાજ્યની ગાદી સંભાળી ચૂક્યા છે. અત્યાર સુધીના વલણોમાં બીજેપી 24 અને કોંગ્રેસ ગઠબંધન 46 બેઠકો પર આગળ છે. વળી, જેવીએમ ત્રણ, આજસૂ ચાર અને અન્ય ચાર પર લીડ કરી રહ્યાં છે. ઝારખંડમાં સોમવારે વહેલી સવારથી જ વિધાનસભાની 81 બેઠકો માટે […]

Continue Reading

જૈસલમેરમાં ભારત-પાક બોર્ડર પર ચાર એન્ટી ટેન્ક માઈંસ મળ્યા, BSFની તપાસ શરૂ

રાજસ્થાનના જેસલમેરમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર ચાર એન્ટી ટેન્ક માઈંસ મળી આવ્યા છે. લોંગેવાલામાં ઓએનજીસીના તેલ અને ગેસની શોધ કરતી વખતે ટેન્ક માઈંસ મળી આવ્યા છે. 1965 અને 1971માં લોંગેવાલામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. ઓએનજીસીના મજૂરોએ ખોદકામ દરમિયાન એન્ટી ટેન્ક માઈંસ બહાર કાઢ્યા હતા. બીએસએફના અધિકારીઓએ ઘટનાસ્થળ પર પહોંચી જઈને મામલાની તપાસ હાથ […]

Continue Reading

મિસ્ટર વડાપ્રધાન શું તમે અમને બધાને મારી નાખવા માગો છો?: પ્રકાશ રાજ

બોલિવૂડ અભિનેતા પ્રકાશ રાજ પોતાના ટ્વીટ્સના કારણે હંમેશા ચર્ચાઓમાં રહે છે. પ્રકાશ રાજ અવાર-નવાર સમાજના સળગતા મુદ્દાઓ પર પોતાનું મંતવ્ય રજૂ કરતા જોવા મળતા રહે છે. આ વખતે તેમણે નાગરિકતા સુધારણા કાયદા અને એનઆરસીનો વિરોધ કરી રહ્યા છે. તેમણે પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર એક વડિયો પોસ્ટ કર્યો છે.  Mr. PRIME MINISTER..Mr.HOME MINISTER..is this the way you […]

Continue Reading