ક્રાઈમ બ્રાન્ચે વધુ 15 આરોપીની ધરપકડ કરી, હિંસા પહેલા 3 જગ્યાએ 3 મિટીંગ યોજી હતી

શાહઆલમ હિંસા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે વધુ 15 આરોપીની ધરપકડ કરી છે. આ સાથે અત્યાર સુધી કુલ 64 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હિંસા પહેલા ત્રણ અલગ-અલગ જગ્યાએ ત્રણ બેઠક યોજાઈ હતી. પોલીસે રેલી માટે મંજૂરી ન આપતા લોકોને હિંસા કરવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા. ધરપકડ કરાયેલા 15 આરોપીના નામ 1. અશફાક 2. મોહમદ શરીફ 3. […]

Continue Reading

નિયંત્રણ રેખા પર સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતની વળતી કાર્યવાહીમાં 2 પાકિસ્તાની સૈનિક ઠાર

પાકિસ્તાની સેનાએ શનિવારે જમ્મૂ-કાશ્મીરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. રાજૌરી જિલ્લાના કેરી બટાલ અને સુંદરબની સેક્ટરમાં LoC પર પાકિસ્તાન તરફથી મોર્ટાર છોડવામાં આવ્યા હતા. રક્ષામંત્રાલયના સૂત્રો પ્રમાણે ભારતીય સેનાએ પણ આ ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો હતો. વળતી કાર્યવાહીમાં પાકિસ્તાનના બે સૈનિક ઠાર થયા હતા. પીઓકે સ્થિત નીલમ ઘાટીની ચોકીઓમાંથી શુક્રવારે રાત્રે પણ ભારતીય સીમામાં ફાયરિંગ થયું હતું. […]

Continue Reading

પૂર્વાયોજિત હિંસાથી સળગ્યું શહેર, 3 વિસ્તારોમાંથી લોકો પલાયન કરી રહ્યાં છે, મહિલાઓએ મસ્જિદમાં શરણ લીધી

ઉત્તરપ્રદેશના કાનપુરમાં શનિવારે પણ આગચંપીની ઘટનાઓ સામે આવી હતી. નાગરિકતા કાયદાના વિરોધમાં શુક્રવારે પણ શહેરમાં હિંસા થઇ હતી. 1992ના રમખાણો બાદ કાનપુરની આબોહવામાં ટેન્શન છે. સ્થાનિકો આ હિંસાને પૂર્વાયોજિત કાવતરૂ ગણાવી રહ્યાં છે. બાબૂપુરવા, મુંશીપુરવા, બેગમપુરવામાં સુરક્ષાદળો ચુસ્ત છે. મોટાભાગના ઘરોમાં તાળા લટકે છે. અહીંથી લોકો નજીકના સંબંધી અને પરિચિતોના ઘરે ડેરો નાખવા પહોંચી ગયા […]

Continue Reading

ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધી દેવુ માફ થશે, આગામી માર્ચથી તેની પ્રક્રિયા શરૂ થશેઃ મુખ્યમંત્રી ઠાકરે

મહારાષ્ટ્રમાં ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધી દેવુ માફ થશે. રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે વિધાનસભામાં આ અંગે જાહેરાત કરી હતી. ઉદ્ધવ મુખ્યમંત્રી બન્યા બાદ સરકારે ખેડૂતોના હિતમાં લીધેલો આ સૌથી મોટો નિર્ણય છે. આ વર્ષે ચોમાસાની વિદાય સમયે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. રાજ્યમાં ભારે વરસાદને લીધે પ્રાથમિક અંદાજ પ્રમાણે 94 લાખ 53 હજાર હેક્ટરમાં […]

Continue Reading

હિંસા થઈ તો નાગરિકતા બિલના વિરોધમાંથી નિકળી જઈશઃ ઓવૈસી

દેશભરમાં નાગરિકતા બિલના વિરોધમાં ભડકેલી હિંસા વચ્ચે મુસ્લિમ આગેવાન અને ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન(એઆઈએમઆઈએમ)ના અધ્યક્ષ ઓવૈસીએ મોટુ નિવેદન આપ્યુ છે. ઓવૈસીએ કહ્યુ હતુ કે, અમે વિરોધ દરમિયાન થઈ રહેલી હિંસાની નિંદા કરીએ છે અને જો આ કાયદા સામે હિંસા થઈ તો તેના વિરોધમાંથી હું અલગ થઈ જઈશ.વિરોધ વ્યક્ત કરવો દરેક નાગરિકોનો અધિકાર છે […]

Continue Reading

દેશહિત માટે લોકોનો ગુસ્સો અને નારાજગી સહન કરવી પડે છેઃ PM મોદી

નાગરિકતા બિલ પર દેશમાં મચેલા કોહરામ વચ્ચે દિલ્હીમાં આયોજીત એક કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે, દેશ હિત માટે લોકોનો ગુસ્સો અને નારાજગી સહન કરવી પડતી હોય છે. કેટલાય આરોપો લાગતા હોય છે.જોકે પીએમ મોદીએ આ વાત જીએસટી, ઈકોનોમીને લઈને કરી હતી. આર્થિક સંગઠનના કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યુ હતુ કે, 2020ની સાથે આગામી દાયકો […]

Continue Reading

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનું નિવેદન, રાજ્યમાં NRC લાગૂ નહી થાય

દેશના કેટલાંક શહેરોમાં નાગરિકતા કાનૂન અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર(NRC)ને લઈને થઈ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જાહેરાત કરી છે કે, રાજ્યમાં રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર લાગૂ નહી કરવામાં આવે જો કે, નાગરિકતા કાનૂનને લઈને નીતીશ કુમારે કોઈ નિવેદન આપ્યું નથી. સંસદમાં નાગરિકતા સંશોધન વિધેયકનું સમર્થન કરવાના કારણે કેટલાંક વિપક્ષી દળોએ નીતિશ કુમાર અને […]

Continue Reading

નાગરિકતા કાયદાના વિરોધની સ્થિતિને ધ્યાનમાં રાખી રાજકોટ-સુરતમાં કલમ 144 લાગુ

CCA અને NRCને લઈને અમદાવાદના અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આજે વડોદરામાં જુમ્માની નમાઝ બાદ વિરોધ પ્રદર્શન કરનારાઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો ત્યારે પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. આજે આ કાયદાની ફરીવાર ગુજરાતના અનેક જિલ્લાઓમાં વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં કથળેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ અને સુરતમાં કલમ […]

Continue Reading

સગીરા પર દુષ્કર્મના 2 વર્ષ જૂના કેસમાં ધારાસભ્ય કુલદીપ સેંગરને આજીવન કેદ, 25 લાખ રૂપિયાનો દંડ

ઉતર પ્રદેશના ઉન્નાવ દુષ્કર્મ કેસમાં દોષી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર(53)ને દિલ્હી કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ સિવાય કોર્ટે તેને 25 લાખનો દંડ પણ કર્યો છે. 2017માં કુલદીપ અને તેના સાથીઓએ ઉન્નાવમાં છોકરીનું અપહરણ કરી સામુહિક દુષ્કર્મ કર્યું હતું. જુલાઈ 2019માં પીડિતાની કાર અને ટ્રકનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પીડિતાની કાકી અને મોસીનું […]

Continue Reading

રાજ્યમાં 3 દિવસ ઈન્ટરનેટ બંધ કરવાની સત્તા ADGPને અપાઈ, જરૂર જણાય તો જ સેવા બંધ કરાવી શકે છે

ગઈકાલે અમદાવાદના શાહઆલમમાં પોલીસ પર પથ્થરમારો થયો હતો અને આજે વડોદરામાં પણ પથ્થરમારાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે રાજ્ય સરકારે અગમચેતીના ભાગરૂપે રાજ્યમાં ત્રણ દિવસ ઈન્ટરનેટ સેવા બંધ કરી શકે છે. ગુપ્તચર સંસ્થાના નોટિફિકેશન બાદ રાજ્ય સરકારે ઈન્ટરનેટ સેવા બંધ કરવા આદેશ આપ્યા છે. જો કે ઈન્ટરનેટ સેવા જરૂર જણાશે તો જ બંધ કરાશે અને […]

Continue Reading