જન્મદિવસ / જાણો શા માટે આ વર્ષે જન્મદિવસ નહીં ઉજવે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી

કોંગ્રસનાં કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી 9મી ડિસેમ્બરે 73 વર્ષનાં થઇ જશે. સુત્રોનાં જણાવ્યા અનુસાર દેશમાં વિભિન્ન જગ્યાઓમાં મહિલાઓ સાથે થઇ રહેલા અત્યચારની ઘટનાઓથી સોનિયા ગાંધી ખુબ દુખી છે. આ કારણથી જ તેમણે જન્મદિવસ ન ઉજવવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે હાલમાં ઉન્નાવની દુષ્કર્મ પીડિતાને જીવતી સળગાવી દેવામાં આવી અને દિલ્હીમાં હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો જે બાદ […]

Continue Reading

સાવધાન! 31 ડિસેમ્બરથી બંધ થવા જઈ રહી છે 2 હજાર રૂપિયાની નોટ? આ છે હકીકત

જો તમે પણ આ મેસેજ વાંચ્યો છે કે 31 ડિસેમ્બર 2019થી 2 હજાર રૂપિયા (2000 Rupee Note) બંધ થવા જઈ રહી છે તો આ સમાચાર વાંચવા તમારા માટે ખૂબ જરૂરી છે. મૂળે, સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ (Social Media Viral Message) થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 31 ડિસેમ્બર 2019થી […]

Continue Reading

ઉન્નાવ દુષ્કર્મ કેસમાં લોકોમાં ભભુક્યો રોષ, રાજધાની દિલ્હીને લાગી ઝાળ, યુવતીઓ બેભાન

હૈદરાબાદથી લઈને ઉન્નાવ સુધી દિકરીઓ પર ગેંગરેપ અને સળગાવવાની દર્દનાક ઘટનાઓ વિરૂદ્ધ લોકોનો રોષ ભભુકી ઉઠ્યો છે. રાજધાની દિલ્હીને દુષ્કર્મ અને ત્યાર કરવામાં આવી રહેલી હત્યાઓના રોષની ઝાળ રાજધાની દિલ્હીને લાગી છે. દિલ્હીના રાજઘાટથી લઈ ઈન્ડિયા ગેટ સુધી લોકોએ કેંડલ માર્ચનું આયોજન કર્યું હતું. કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન એનએસયૂઆઈ અને દિલ્હી મહિલા આયોગની ચેરમેન સ્વાતિ માલિવાલ […]

Continue Reading

ન્યાય બદલાનું રુપ ધારણ કરે ત્યારે પોતાનું ચરિત્ર ગુમાવી બેસે છે: ચીફ જસ્ટિસ બોબડે

ચીફ જસ્ટિસ એસએ બોબડેએ ન્યાયના નામે કરવામાં આવતી હત્યાઓની ટીકા કરી છે. તેમના મુજબ જ્યારે ન્યાય બદલાનું રુપ છે ત્યારે તે તેનુ ચરિત્ર ગુમાવી બેસે છે. રાજસ્થાનના જોધપુરમાં શનિવારે એક કાર્યક્રમ દરમિયાન ચીફ જસ્ટિસે આ વાત કરી હતી. તેમની આ ટીકા એવા સમયે આવી છે, જ્યાં હૈદરાબાદ ગેંગેરેપ-મર્ડરના આરોપીઓનું તેલંગાણા પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યું […]

Continue Reading

‘ન્યાયમાં મોડુ થવાનો અર્થ ન્યાય ના મળ્યા સમાન છે’ લોકો હૈદરાબાદ એન્કાઉન્ટર પર ખુશ છે, કેમ?

હૈદરાબાદ ગેંગરેપ-મર્ડર કેસમાં જે કંઇ બન્યું એની પર સમગ્ર દેશ બે ભાગોમાં વહેંચાયેલો જોવા મળી રહ્યો છે, કોઇ પોલીસ એન્કાઉન્ટરનો સાચો ન્યાય દર્શાવી રહ્યા છે તો કેટલાક લોકો દેશના કાયદાનું અપમાન ઠેરવી રહ્યા છે.  દેશમાં મોટાભાગના લોકો હૈદરાબાદ એન્કાઉન્ટર પર ખુશ છે, કેમ? અંગ્રેજીમાં એક કહેવત છે જેનો અર્થ થાય છે કે, ‘ન્યાયમાં મોડુ થાય […]

Continue Reading

ફરિયાદ કરવા પહોંચેલી મહિલાને ઉન્નાવ પોલીસે કહ્યુ, હજી રેપ થયો નથીને, થશે ત્યારે જોઈશું

ઉન્નાવમાં રેપનો શિકાર બનેલી એક પીડિતાને જીવતી સળગાવી દેવાયા બાદ આ જિલ્લો રાતોરાત દેશમાં કુખ્યાત બની ચુક્યો છે. ઉન્નાવમાં પોલીસ મહિલાઓ સાથે કયા પ્રકારનો વહેવાર કરે છે તેનો વધુ એક કિસ્સો એક ન્યૂઝ ચેનલના અહેવાલથી પ્રકાશમાં આવ્યો છે.આ ચેનલ સાથે વાતચીતમાં વધુ એક મહિલાએ કહ્યુ હતુ કે, મારી સાથે ગુંડાઓએ રેપની કોશીશ કરી હતી.હું જેમ […]

Continue Reading

હું મરવા નથી માગતી, મને સળગાવનારાને સજા અપાવજો : ઉન્નાવ રેપ પીડિતા

ઉન્નાવમાં એક રેપ પીડિતાને તેના પર રેપ કરનારા આરોપીઓએ જ જીવતી સળગાવી દીધી હતી. પીડિતા 90 ટકા સળગી ગઇ છે અને હાલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તડપી રહી છે. તેણે પોતાના ભાઇને કહ્યું હતું કે મારે જીવવું છે, હું મરવા નથી માગતી, દોષિતોને બિલકુલ છોડતા નહીં. બીજી તરફ હોસ્પિટલના ડોક્ટરોનું કહેવું છે કે યુવતીની સ્થિતિ અતી […]

Continue Reading

ન્યાય માટે વલખા મારતી ઉન્નાવ ગેંગરેપની પીડિતાએ આખરે દમ તોડી દીધો

ઉન્નાવ ગેંગરેપની પીડિતા જેને આ સપ્તાહે આરોપીઓએ જીવતી જલાવી દેવાના પ્રયાસ કર્યા હતા અને 90 ટકા દાઝી ગઇ હતી એનું આખે અવસાન થયું હતું. દિલ્હી મહિલા પંચની અધ્યક્ષા સ્વાતિ માલીવાલે આરોપીઓને એક મહિનામાં મોતની સજા આપવાની માગણી કરી હતી જ્યારે પીડિતાનાં કુટુંબીજનોએ આરોપીઓને હૈદરાબાદના આરોપીઓની જેમ ઠાર કરવાની માગણી કરી હતી. ગુરૂવારે એને એરબસ દ્વારા […]

Continue Reading

દોષીએ દયા અરજી પાછી ખેંચવા માંગ કરી, કહ્યું- તેના પર મારી સહી નથી

નિર્ભયા દુષ્કર્મ કેસમાં ચાર દોષીતો પૈકી એક વિનય શર્માએ કહ્યું છે કે રાષ્ટ્રપતિ સમક્ષ મોકલવામાં આવેલી દયાની અરજી પાછી લેવામાં આવે. વિનયે આજે કહ્યું હતું કે અરજી પર મારી સહી નથી. વિનય આ કેસનો એક માત્ર દોષી છે કે જેણે દયાની અરજી કરી હતી. અધિકારીઓના મતે ગૃહ મંત્રાલયે દયા અરજી પર અંતિમ સુનવણી માટે રાષ્ટ્રપતિને […]

Continue Reading

હૈદરાબાદ એન્કાઉન્ટર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઈ, CJIએ કહ્યું- બદલાની ભાવનાથી ક્યારેય ન્યાય ન કરાય

હૈદરાબાદમાં ગેંગરેપના આરોપીઓના એન્કાઉન્ટર વિશે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે ગેંગરેપના આરોપીઓને એન્કાઉન્ટરમાં મારવાની ઘટનાની નિંદા કરી છે. જોધપુરના એક કાર્યક્રમમાં જસ્ટિસ એસ.એ બોબડેએ કહ્યું છે કે, ન્યાય ક્યારે ઉતાવળ કે ઉશ્કેરાટમાં ન કરવો જોઈએ. તેમણે કહ્યું કે, જો ન્યા બદલાની ભાવનાથી કરવામાં આવે તો તે તેનું મૂળ […]

Continue Reading