પોલીસ કસ્ટડીમાં પણ છબીલ પટેલને મોતનો ડર
છબીલ પટેલે જયંતિ ભાનુશાળીનો કાંટો કાયમ માટે કાઢી નાખ્યો હતો, પણ હવે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે પોલીસ કસ્ટડીમં રહેલા છબીલ પટેલ પણને પણ ખુદને મોતનો ભય લાગી રહ્યો છે. છબીલ પટેલની પુછપરછ કરી રહેલા પોલીસ અધિકારી જ્યારે મનિષા ગોસ્વામી અને સુરજીત ભાઉના નામનો ઉલ્લેખ કરે છે તેની સાથે છબીલ મોંઢુ બંધ કરી લે […]
Continue Reading
