એર સ્ટ્રાઇકમાં માર્યા ગયા ૨૫૦ આતંકી – અમિત શાહ (કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ)

પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાએ કરેલા હવાઇ હુમલામાં કેટલા આતંકીઓ માર્યા ગયા? આ સવાલ પર હવે રાજકારણ ગરમાયું છે. વિભિન્ન મીડિયા રિપોર્ટ્સ અલગ અલગ આંકડાઓ બાદ હવે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે દાવો કર્યો છે કે વાયુસેનાની એર સ્ટ્રાઇકમાં ૨૫૦થી વધારે આતંકીઓ માર્યા ગયા છે. અમદાવાદના એક કાર્યક્રમમાં અમિત શાહે કહ્યુ કે, ‘પુલવામાં હુમલા બાદ […]

Continue Reading

શિવાલયો હરહર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા

સમગ્ર જિલ્લામાં મહાશિવરાત્રીના પવિત્ર દિવસે શિવાલયો હરહર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. મંદિરમાં વહેલી સવારથી જ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે પહોંચ્યા હતા. મહાશિવરાત્રીના અવસર પર આજે સવારથી જ મંદિરોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ભક્તોએ શિવલિંગ પર દૂધ, જળ, શેરડીના રસ અને બિલીપત્રનો અભિષેક કરી ધન્યતા અનુભવી હતી. મંદિરોમાં મોડીરાત્રે શિવલિંગ ઘીના કમળથી સજાવવામાં […]

Continue Reading

શિવ ભક્તો માટે સારા સમાચાર – મહાશિવરાત્રિએ બનાવો મોરૈયો

મહાશિવરાત્રિ નો દિવસ ભક્તો માટે અનેરો દિવસ હોય છે. ઉજવણી ઠેર-ઠેર ધામધૂમથી કરવામાં આવે છે. લોકો આખો દિવસ ફરાળી વાનગીઓ ખરીદવા માટે દુકાનો ની બહાર લાઈનો માં રહે છે. તો આ દિવસે ઘેર ઘેર જાત-જાતના પકવાન બનાવવામાં આવે છે. આજના દિવસે લોકો ઉપવાસ કરે છે. તો ઉપવાસમાં મોરૈયો ખાવમાં આવે છે. તો ચાલો જોઇએ કેવી […]

Continue Reading

અમદાવાદનાં બજારમાં હાલમાં વિવિધ જાતની કેરીનું આગમન

અમદાવાદનાં બજારમાં હાલમાં વિવિધ જાતની કેરીનું આગમન થઈ ગયું છે. દક્ષિણ ગુજરાતની કેરીની આવક બજારમાં જોવા મળતાં કેરીના સ્વાદરસિયાઓ ખુશ છે. હાલમાં બજારમાં મળતી કેરીનો ભાવ રૂ ૩પ૦ થી ૪૦૦ પ્રતિકિલો હોવા છતાં તેનું વેચાણ થઈ રહ્યું છે. દક્ષિણ ભારતની લાલબાગ કેરી તો મહારાષ્ટ્રની રત્નાગીરી પણ બજારમાં આવી ચૂકી છે. ગુજરાતમાં પાકતી કેરીની ખાખડી પણ […]

Continue Reading

જામનગરમાં PM મોદી એ હોસ્પિટલ જી.જી હોસ્પિટલનું ઉદ્ધઘાટન કર્યું

PM મોદી આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે, ત્યારે હાલ મોદી જામનગર એરપોર્ટ પર પહોંચી ગયા છે. પીએમ મોદીને આવકારવા માટે જામનગર એરપોર્ટ પર રાજ્યના સીએમ વિજય રૂપાણી, નીતિન પટેલ, જીતુ વાઘાણી સહિતના અનેક ટોચના નેતાઓએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું. જામનગરમાં પીએમ મોદીએ ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરીને તેના વિવિધ ભાગોને નીહાળ્યાં હતાં. જામનગરવાસીઓએ […]

Continue Reading

PM શ્રી નરેન્દ્ર મોદી ની હાજરીમાં વિશ્વ ઉમિયાધામનું મહા ભૂમિપૂજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વિશ્વ ઉમિયાધામનું મહા ભૂમિપૂજન આગામી તા.૪ માર્ચે મહાશિવરાત્રિના પવિત્ર દિવસે એસ.જી. હાઈવે ખાતે વૈષ્ણોદેવી સર્કલ નજીક જાસપુર ગામ પાસે થશે. આ અંગેની વિગતો પત્રકારોને આપતાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના મુખ્ય સંયોજક સી.કે. પટેલે જણાવ્યું કે પાટીદારોનાં વૈશ્વિક મથક એવા અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વિશ્વ ઉમિયાધામનું મહા ભૂમિપૂજન થશે. આ પ્રસંગે મુખ્યમંત્રી […]

Continue Reading

વલસાડ, ઉમરગામ અને પાલઘર સુધી 4.4નો ભૂકંપ

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં 3.1 અને 4.4 રેક્ટર સ્કેલની તીવ્રતાના ભૂકંપના બે સળંગ આંચકા લાગ્યા હતા. જેની અસર ગુજરાતની સરહદ સાથે જોડાયેલા વલસાડ જિલ્લા સુધી થઇ હતી. શુક્રવારે સવારે સવા અગિયાર વાગ્યાના અરસામાં વલસાડ જિલ્લામાં ભૂકંપના હળવા આંચકા આવતા દોડધામ મચી હતી. ગુજરાતના ઉમરગામ, ભીલાડ, વલસાડ, વાપી, ધરમપુર કપરાડા, વિસ્તારમાં પણ ભૂકંપના છુટાછવાયા લગભગ 10 સેકન્ડ […]

Continue Reading

ગુજરાતના ૨૦૩ ડેમોમાંથી ૧૧૩ ખાલી છે

રાજયમાં જળ સંકટ આવશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે, કારણ કે રાજયના ૨૦૩ ડેમમાંથી ૧૧૩ ડેમ સુકાયેલા છે અથવા સુકાવાની તૈયારીમાં છે. હાલ આ જળાશયોમાં કનિદૈ લાકિઅ માંડ ૧૦ ટકા પાણી છે. જયારે ૬૫ ડેમો ૫૦ ટકાથી ૧૦ ટકા વચ્ચે ભરેલા છે. રાજયના લોકો માટે એ રાહતની વાત છે કે સરદાર સરોવર ડેમમાં વર્ષ ૨૦૧૮ […]

Continue Reading

મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ ચાલતી શતાબ્દી એક્સપ્રેસમાં ‘શોપિંગ ઓન બોર્ડ ‘ સુવિધાનો આજથી પ્રારંભ

પશ્ચિમ રેલવેમાં તા.૧ માર્ચથી શતાબ્દી એક્સપ્રેસમાં ‘ શોપિંગ ઓન બોર્ડ ‘ની સુવિધા શરૂ કરી દેવામાં આવી છે. આ ટ્રેન મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ વચ્ચે ચાલે છે. મુસાફરી દરમિયાન મુસાફરો  ખરીદી આનંદ મેળવી શકે અને હવાઇ સેવામાં જ મળતી આ સુવિધા હવે ટ્રેનોમાં પણ મળી રહે તે હેતુથી આ સેવા શરુ કરાઈ છે. રેલ્વે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આજે […]

Continue Reading

પોલીસ સ્ટેશનોની સુરક્ષા બુલેટ પ્રૂફ જેકેટ અને બંકરોથી કરવામાં આવી રહી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ માહોલ હોવાના કારણે તેના પડઘા ગુજરાતમાં પણ પડી રહ્યા છે. રાજ્ય સરકારે જળમાર્ગે, ભૂમિ માર્ગ અને હવાઇમાર્ગ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. ત્યારે તેની અમદાવાદમાં પણ પડી રહી છે. રાજ્યમાં હાઇએલર્ટના પગલે અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અમદાવાદના સંવેદનશીલ વિસ્તારોમાં આવેલા પોલીસ સ્ટેશન […]

Continue Reading