MSUમા પૂર્વ વિદ્યાર્થીઓ માટે ૧૨ માળનું બિલ્ડિંગ બનાવાશે

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં વીસી તરીકે બીજી ટર્મ મેળવનાર પ્રો.પરિમલ વ્યાસના સન્માન સમારોહમાં પૂર્વ વિદ્યાર્થીઓ માટે કરોડોના ખર્ચે ૧૨ માળની બિલ્ડિંગ બનાવવાની જાહેરાત કરાઈ હતી. યુનિવર્સિટી દ્વારા પૂર્વ વિદ્યાર્થીઓને માતૃ સંસ્થા તરફ આકર્ષવા માટે સત્તાધીશો કેટલાક વર્ષોથી કવાયત કરી રહ્યા છે. સિન્ડિકેટ સભ્ય દ્વારા સન્માન સમારોહ દરમિયાન કહેવામાં આવ્યુ હતુ કે યુનિવર્સિટીના ચમેલી બાગ ખાતે કરોડોના ખર્ચે […]

Continue Reading

વિદ્યાર્થીનું નામ,અટક કે જન્મ તારીખમાં હવે ધો.૧૨ સુધી સુધારો થઈ શકશે

ગુજરાત શિક્ષણ બોર્ડની સોમવારે મળેલી સામાન્ય સભામાં બોર્ડના સભ્યો દ્વારા કરાયેલા વિવિધ પ્રસ્તાવો મુદ્દે ચર્ચા કરવામા આવી હતી અને કેટલાક પ્રસ્તાવ બોર્ડે સ્વીકાર્યા હતા.જેમાં શિક્ષણ બોર્ડે  સીબીએસઈ પેર્ટન મુજબ ધો.૧૦મા ગણિતના બે પેપર રાખવાનો પ્રસ્તાવ સ્વીકાર્યો  છે. જેથી હવે આગામી વર્ષોમાં ધો.૧૦માં ગણિતમાં લોઅર અને હાયર સ્ટાન્ડર્ડ એમ જુદા જુદા બે પેપર વિદ્યાર્થીઓને મળી શકે […]

Continue Reading

અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યોઃ 9 દિવસમાં 200થી વધુ દર્દી

અમદાવાદ શહેરમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. ચાલુ ફેબ્રુઆરી માસમાં ૯ તારીખ સુધીમાં શહેરમાં ઝાડા-ઉલટીના ૧૧૮, કમળાના ૩૪, ટાઇફોડના ૫૮, મલેરીયાના ૧૧ અને ડેન્ગ્યુનો ૧ કેસો નોંધાયો છે. આ સમયગાળામાં વિવિધ જગ્યાએથી કુલ ૫૬૭ જેટલા પાણીના નમુના લેવાયા હતા. જેમાંથી ૨૨ નમુનામાં પાણી પીવાલાયક ન હોવાનું પ્રમાણીત થયું હતું. શહેરમાં ચાલુ માસમાં ૯ […]

Continue Reading

કનૈયાકુમાર, હાર્દિક, જીજ્ઞેશ એક મંચ પર : મેવાણીએ કરી જાહેરાત

રાજકોટમાં સંવિધાન બચાવો રેલી અંતર્ગત યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વિવાદિત સ્ટૂડન્ટ નેતા કનૈયાકુમાર, હાર્દિક પટેલ તેમજ જિજ્ઞેશ મેવાણી એક મંચ પર આવ્યા હતા. કોંગ્રેસમાંથી નીકળી ગયેલા ઇન્દ્રનીલ રાજ્યગુરુની ઉપસ્થિતિમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સૌએ મોદી, ભાજપ પર ચાબખા માર્યા હતા. જેએનયુમાં વિદ્યાર્થી સંગઠનના નેતા 32 વર્ષીય કનૈયાકુમારે રાજકોટમાં મોદી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેણે કહ્યું હતું […]

Continue Reading

જાણો 12 ફેબ્રુઆરીએ અમદાવાદથી ઉપડતી કઇ ટ્રેનો રદ રહેશે ?

રાજસ્થાનમાં ચાલી રહેલા ગૂર્જર અનામત આંદોલનને કારણે 12 ફેબ્રુઆરી મંગળવારે અમદાવાદથી ઉપડતી નીચે જણાવેલી ટ્રેનો રદ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. વધુ માહિતી માટે રેલવેની વેબસાઇટ અથવા હેલ્પલાઇનનો સંપર્ક કરવો તેમ એક યાદીમાં જણાવાયું છે. – ૧૨૪૭૭ જામનગર- શ્રી માતા વૈષ્ણોદેવી કટરા – ૧૨૯૬૩ હઝરત નિઝામુદ્દીન-ઉદયપુર – ૧૨૯૧૮ હઝરત નિઝામુદ્દીન-અમદાવાદ – ૧૨૯૫૪ હઝરત નિઝામુદ્દીમ-મુંબઇ […]

Continue Reading

H K કોલેજના પ્રિન્સિપાલનું રાજીનામુઃ જીજ્ઞેશ મેવાણીનો કાર્યક્રમનો વિવાદ

ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના મુખ્ય મહેમાનપદે યોજાનારા કાર્યક્રમનો વિરોધ થયા બાદ ટ્રસ્ટી મંડળે કોલેજનો હોલ ભાડે આપવાનો ઇનકાર કરતાં એચ. કે. આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ પદેથી પ્રો.હેમંત કુમાર શાહે રાજીનામુ ધરી દીધું છે. તેમણે જીજ્ઞેશ મેવાણીની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમ માટે ટ્રસ્ટ દ્વારા હોલ વાપરવાનો ઇનકાર કરવાના વિરોધમાં રાજીનામું આપ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. રાજીનામા આપતાં પત્રમાં પ્રો. […]

Continue Reading

FBIના અધિકારીઓની ટીમ અમદાવાદ પહોંચીઃ કોલ સેન્ટર કેસ

અમદાવાદમાં ગેરકાયદેસરના કોલ સેન્ટરો દ્વારા અમેરિકન નાગરિકોના કરોડોના ડોલર પડાવવામાં આવ્યા હોવાનું બહાર આવતા અમેરિકાની એફબીઆઈના અધિકારી તપાસ માટે મુંબઈ આવતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. તાજેતરમાં જ પોલીસે ત્રણ દિવસમાં ચાર કોલ સેન્ટરો પર દરોડા પાડીને ૫૦થી વધુ આરોપીની ધરપકડ કરી હતી. અમેરિકન નાગરિકો સાથેની છેતરપિંડીને પગલે ભારતનાં અમેરિકન એમ્બેસી ના એફબીઆઈના એક […]

Continue Reading

ગાંધીનગર સિરીયલ કિલર અંગે મળ્યા આ મહત્વના સગડ

ગાંધીનગરમાં છેલ્લાં ચાર મહિનામાં ત્રણ હત્યા કરનારા સિરીયલ કિલરે ફફડાટ ફેલાવ્યો છે. પોલીસે હત્યાના સ્થળ સહિતના અનેક સીસીટીવી ચેક કરતા હત્યારો વ્યંડળ હોવાની શંકા મજબુત બની છે. પોલીસે આરોપીનો સ્કેચ તૈયાર કરીને બહાર પાડયો છે. તે સિવાય આરોપીના સગડ મેળવવા ૩૦૦થી વધુ લોકોની પુછપરછ કરવામાં આવી છે. જોકે પોલીસને હત્યારા સુધી પહોંચી શકાય તેવી કોઈ […]

Continue Reading

રેલવે કર્મચારીઓ પડતર પ્રશ્નોનાં મુદ્દે લડત શરૂ થશે

રેલવેના કર્મચારીઓની વિવિધ પડતર ૧૬ જેટલી માંગણીઓના મામલે આગામી તા.૧૪ ફેબુ્રઆરીના રોજ રેલવે યુનિયનો દ્વારા આંદોલનની શરૂઆત કરાશે. જેમાં નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેમેનના મહામંત્રી ડૉ.એમ રાઘવૈયા અમદાવાદમાં આવશે. જ્યાં સાબરમતી ખાતે તેઓ ત્રણ સભા સંબોધીને આગામી લડતની રણનીતિ ઘડી કાઢશે. રેલવેના કર્મચારીઓ દયનીય સ્થિતિમાં નોકરી કરી રહ્યા છે. આર્થિક અને માનસિક રીતે કર્મચારીઓ ભારે […]

Continue Reading

વણિકર ભવનઃ VHP અને ડૉ.તોગડિયા વચ્ચે ઘમાસાણ

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા વણિકર ભવનના ‘માલિકી’ હકને મુદ્દે તાજેતરમાં વિશ્વ હિંદુ પરિષદ (VHP) અને પ્રવીણ તોગડિયાના આંતરરષ્ટ્રીય હિંદુ પરિષદ (AHP) વચ્ચે ઘમાસાણ સર્જાયું હતું  અને તેમાં મામલો થાળે પાડવા માટે પોલીસની મદદ લેવી પડી હતી.  VHP દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે  માલિકી ધરાવતા ટ્રસ્ટની પરવાનગી વિના AHPએ ડો. વણિકર સ્મારક ભવન પર […]

Continue Reading