ગુજરાતમાં સ્વાઇન ફ્લુનો કેરઃ 8 વર્ષમાં 1405નાં જીવ ગયાં
ગુજરાતમાં શિયાળાના વધુ એક રાઉન્ડની સાથે જ સ્વાઇન ફ્લુએ પણ માથું ઉંચક્યું છે. પહેલી જાન્યુઆરીથી અત્યાર સુધી સ્વાઇન ફ્લુથી મૃત્યુઆંક ૫૪ ઉપર પહોંચ્યો છે. ગુજરાતમાં ૧ જાન્યુઆરીથી રવિવાર સુધી સ્વાઇન ફ્લુના ૧૧૮૭ કેસ નોંધાઇ ચૂક્યા છે. જેમાંથી ૬૭૮ વ્યક્તિએ સ્વાઇન ફ્લુને પરાસ્ત કર્યો છે જ્યારે ૪૫૫ વ્યક્તિ હજુ સારવાર હેઠળ છે. કુલ ૫૪ વ્યક્તિના સ્વાઇન […]
Continue Reading
