નિત્યાનંદને બચાવવા જતાં ડીપીએસના ટ્રસ્ટીઓ ભરાયા, હવે થઈ પોલીસ ફરિયાદ
નિત્યાનંદ આશ્રમનો વિવાદ સામે આવતા એક બાદ એક સાધકો નિત્યાનંદનો ભૂતિયો આશ્રમ છોડી રહ્યા છે. ગઈકાલે મોડી રાતે વધુ એક સાધક આશ્રમ છોડી બેંગ્લોર જવા રવાના થયો છે. વિવાદ સામે આવ્યા બાદ અગાઉ 3 સાધીકાઓ પણ આશ્રમ છોડી ભાગી હતી. ત્યારે વધુ એક સાધકે આશ્રમ છોડ્યો છે. ત્રણ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી અમદાવાદના નિત્યાનંદ […]
Continue Reading
