નિત્યાનંદને બચાવવા જતાં ડીપીએસના ટ્રસ્ટીઓ ભરાયા, હવે થઈ પોલીસ ફરિયાદ

નિત્યાનંદ આશ્રમનો વિવાદ સામે આવતા એક બાદ એક સાધકો નિત્યાનંદનો ભૂતિયો આશ્રમ છોડી રહ્યા છે. ગઈકાલે મોડી રાતે વધુ એક સાધક આશ્રમ છોડી બેંગ્લોર જવા રવાના થયો છે. વિવાદ સામે આવ્યા બાદ અગાઉ 3 સાધીકાઓ પણ આશ્રમ છોડી ભાગી હતી. ત્યારે વધુ એક સાધકે આશ્રમ છોડ્યો છે. ત્રણ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી અમદાવાદના નિત્યાનંદ […]

Continue Reading

કંડલામાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ, બેના મોત, 10થી વધુ ઘાયલ, પોલીસ કાફલો ઘટનાસ્થળે

કંડલા નજીક મીઠા પોર્ટમાં બાઇક અથડાવવા મુદ્દે બે જૂથ વચ્ચે હિંસક અથડામણમાં બે યુવકની હત્યા કરી દેવામાં આવી છે. ધિંગાણામાં 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બંને મૃતકોને હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ દમ તોડ્યો હતો. ઘાયલોને આદિપુરની જૈન સેવા સમિતિ અને રામબાગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘર્ષણના પગલે ઉચ્ચ અધિકારીઓ સહિતનો […]

Continue Reading

દાહોદમાં હત્યાકાંડ: એક જ પરીવારના 6 લોકોની સામુહિક હત્યા

દાહોદમાં એક જ પરિવારના 6 સભ્યોની સામુહિક હત્યાથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી મચી જવા પામી છે. આ બનાવમાં પતિ-પત્નિ સહિત 4 બાળકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આ બનાવને લઈ સંજેલી પોલીસ સહિતનો ઉચ્ચ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદના […]

Continue Reading

બિટકોઈન કૌભાંડનો પર્દાફાશ કરનાર નિશા ગોંડલિયા પર ખંભાળિયા નજીક બે રાઉન્ડ ફાયરિંગ, હોસ્પિટલમાં દાખલ

બિટકોઈન કેસ અને જામનગરના ભૂમાફિયા જયેશ પટેલને લઈને કેટલાક ચોંકવાનારા ખુલાસા કરવાથી ચર્ચામાં આવેલી વ્હિસલબ્લોઅર નિશા ગોંડલીયા પર બપોરે દ્વારકા જિલ્લાના ખંભળિયા પાસે આરાધનાધામ નજીક બે રાઉન્ડ ફાયરિંગ કરાતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. નિશા ગોંડલિયાની કાર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં તેને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખંભાળિયા સ્થિત હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. નિશા […]

Continue Reading

બે દિવસ પહેલાં પોલીસે ડિટેઇન કરેલી 2 કરોડની પોર્શે કારને 9. 80 લાખનો દંડ ફટકાર્યો

પશ્ચિમ અમદાવાદમાં રૂટિન ચેકિંગ દરમિયાન પોલીસે 27મી નવેમ્બરે 2 કરોડ રૂપિયાની પોર્શે 911 કારને ડિટેઇન કરી હતી, જેને 9.80 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મહત્વનું છે કે, કારમાં નંબર પ્લેટ ન હતી અને આ ઉપરાંત કારચાલક પાસે જરૂરી ડોક્યુમેન્ટ્સ પણ નહોતા. જેને કારણે નિયમ ભંગ કરવા બદલ પોલીસે આકરો દંડ ફટકાર્યો છે. અમદાવાદ પોલીસે ટ્વીટ […]

Continue Reading

સુરત : ભાવ આસમાને પહોંચતા શાકભાજી માર્કેટમાંથી 250 કિલો ડુંગળીની ચોરી

હાલમાં સમગ્ર રાજ્યમાં ઓછા ઉત્પાદનને કારણે ડુંગળીના ભાવ આસમાને પહોચ્યાં છે. હાલ બજારમાં છૂટક ડુંગળી 100 રૂપિયાથી લઇને 120 રૂપિયે કિલો વેચાઇ રહી છે. ત્યારે સુરતના પાલનપુર પાટીયા ખાતે આવેલી પટેલ પાર્ક શાક માર્કેટમાં ડુંગળી ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. રાત્રી દરમિયાન કોઇ ચોર 250 કિલો ડુંગળી ચોરી ગયો છે. બજાર ભાવ પ્રમાણે જોઈએ તો […]

Continue Reading

આવતીકાલે ગુજરાતના નવા મુખ્ય સચિવ કોણ હશે તે રહસ્ય પરથી પડદો ઉંચકાશે, જુઓ કોણ કોણ છે રેસમાં

રાજ્યને પહેલી ડિસેમ્બરે નવા મુખ્ય સચિવ મળવા જઈ રહ્યા છે. રાજ્યના મુખ્ય સચિવ જે.એન. સિંઘ આવતીકાલે નિવૃત્ત થશે. 30 નવેમ્બરે જે.એન. સિંઘનો નિવૃત થવાનો છેલ્લો દિવસ છે. ત્યારે રાજ્યના મુખ્ય સચિવ તરીકે કોણ હશે તેના પરથી આવતીકાલે રહસ્ય ખુલશે. આવતીકાલે (શુક્રવારે) સીએમઓના મુખ્ય સચિવ કે.કૈલાસનાથન દિલ્હી જશે. તેઓ PMO સાથે મુખ્ય સચિવની નામની ચર્ચા કરવા […]

Continue Reading

રાજ્યમાં 9713 LRD જવાનોને 1લી ડિસેમ્બરે નિમણૂંક પત્ર અપાશે

રાજ્યના પોલીસ દળમાં વધારો થાય અને પોલીસ દળની ખાલી જગ્યાઓ સત્વરે ભરાય તે માટે ગૃહ વિભાગે 9713 લોક રક્ષક ભરવા માટેની પરીક્ષા લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લીધી હતી. તેમાં શારિરીક કસોટીમાં ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણીની કામગીરી પૂર્ણ કરી દેવાઇ છે. ગુજરાત પોલીસે લીધેલી લોકરક્ષક દળની પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલા ઉમેદવારોનું આખરી પરિણામ જાહેર કરી આગામી તારીખ 1લી […]

Continue Reading

ગુજરાત પોલીસ માટે ખુશખબર : 1 ડિસેમ્બરથી મળશે અમાપ સત્તાઓ, 9713 એલઆરડી લેવાશે

ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે અગામી 1 તારીખથી રાજ્યમાં ગુજસીટોક અમલીકરણ કરાશે. આ કાયદાને કારણે અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ માટે મદદરૂપ બનશે. કોંગ્રેસના વિપક્ષ નેતા દ્વારા યુવાઓને ભ્રમિત કરવા માટે આ પ્રકારના કથન કરવામાં આવ્યા છે. કોગ્રેસના આગેવાનો સરકારી નોકરીના નામે ગેર માર્ગે દોરે છે. પરંતુ છેલ્લા 5 વર્ષમાં 1 લાખથી વધારે ભરતી કરવામાં […]

Continue Reading

1લી ડિસેમ્બરથી રાજ્યમાં GUJCTOC લાગુ થશે, ‘ગુજસીટોક’થી પોલીસ અધિકારીઓને વધુ સત્તાઓ મળશે

આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પત્રકાર પરિષદ યોજીને GUJCTOCને 1લી ડિસેમ્બરે ગુજરાતમાં લાગુ કરવાની જાહેરાત કરી હતી. ગુજરાત જેવા સરહદી રાજ્યમાં આતંકવાદ સહિત સંગઠિત ગુનાખોરીના નિયંત્રણ માટે ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠિત ગુના નિયંત્રણ કાયદાનો રાજ્યમાં 1લી ડિસેમ્બર અમલી બનશે. તાજેતરમાં જ રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, રાજ્યની સુરક્ષામાં વધારો […]

Continue Reading