મહાનગરોમાં વપરાયેલું પાણી રિસાયકલ્ડ કરાશે CM વિજય રૂપાણીની જાહેરાત

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગોંડલમાં વિકાસના નવા કામોનું લોકાર્પણ કરતા કહ્યું કે, ગુજરાતના શહેરોને આધુનિક સુવિધાની સાથે સાંસ્કૃતિક નગરો બનાવવાની દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે. ગામડાઓમાં શહેરો જેવી સુવિધા અને શહેરોને સ્માર્ટ સિટી બનાવવાની સમતોલ વિકાસનીતિ રાજ્ય સરકારે અપનાવી છે. તેમણે રાજ્યની નગરપાલિકાઓની ટિમને જન ભાગીદારીથી વિકાસ બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી આવા કામોના આયોજનની […]

Continue Reading

કસ્ટમ વિભાગનો મોટી સફળતા, અટારી સરહદેથી 2700 કરોડ રુપિયાનો હેરોઇન જથ્થો પકડ્યો

પંજાબના અટારી સરહદ પર કસ્ટમ વિભાગે હેરોઇનના અત્યાર સુધીના સૌથી મોટા જથ્થાને જપ્ત કરવામાં સફળતા મેળવી છે. કસ્ટમ વિભાગે ટ્રક દ્વારા દાણચોરી કરવામાં આવી રહેલી 532 કિલોગ્રામ હેરોઇન જપ્ત કરી હતી, જેની બજાર કિંમત 2,700 કરોડ રુપિયા આંકવામાં આવી રહી છે. ભારતના કસ્ટમ વિભાગના ઇતિહાસમાં આ સફળતા અત્યાર સુધીમાં સૌથી મોટી સફળતા માનવામાં આવી રહી […]

Continue Reading

સબસિડી વગરના સિલિન્ડરના ભાવમાં 100 રુપિયાથી વધુનો ઘટાડો

સબસિડી વગરના એલપીજી સિલિન્ડર્સના ભાવમાં આવતીકાલથી ~ ૧૦૦.૫૦નો ઘટાડો થશે. આંતરરાષ્ટ્રીય ભાવો હળવા થતાં હવે આ સિલિન્ડર 737.50ને બદલે 637 રુપિયામાં મળશે. ડોલર અને રૂપિયાના વિનિમય દર હવે અગાઉની સરખામણીએ સાનુકૂળ થઇ જતાં તેની અસર પણ પડી છે. સરકાર રાંધણ ગેસ માટે સબસિડી આપતી હોવાથી દરેક સિલિન્ડરનો ભાવ હવે ઘટીને 494.35 થઇ જશે. આશરે એક […]

Continue Reading

દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, વલસાડ જિલ્લાના કપરાડા-ધરમપુરમાં ઠેર-ઠેર પાણી ભરાયા

ગુજરાતમાં પણ ચોમાસુ આગળ વધી રહ્યું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આજે સવારથી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કપરાડા અને ધરમપુરમાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે ડેમોમાં નવા નીરના પગલે ભરાવાનું શરૂ થઈ ગયું છે. દક્ષિણ […]

Continue Reading

રાજ્યસભાની ચૂંટણી બાદ ગુજરાતને મળી શકે છે નવા રાજ્યપાલ

જૂલાઇ અને ઓગસ્ટના અંતમા કૂલ 7 રાજ્યના રાજ્યપાલનો કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો છે. ગુજરાત, પં-બંગાળ, ત્રિપુરા, નાગાલેન્ડ, ઉત્તરપ્રદેશના રાજ્યપાલનો કાર્યકાળ પૂર્ણ થતા હવે નવા રાજ્યપાલ કોણ હશે તેને લઇ ચર્ચા શરૂ થઇ ગઇ છે. ત્યારે નવા રાજ્યપાલ તરીકે કલરાજ મિશ્રા, સુમિત્રા મહાજન, ભગતસિંહ કોશયારીનું નામ ચર્ચામાં છે. ઉપરાંત કરિયા મુંડા, વિજય ચક્રવતી, બંડારૂ દત્તાત્રેયનું નામ પણ […]

Continue Reading

દૂધના ભાવ નક્કી કરી શકાય નહીં, સરકારે કરી સ્પષ્ટતા

ખૂબજ ઝડપથી ખરાબ થઈ શકે એવી વસ્તુ હોવાને કારણે દેશમાં દુધના ભાવ ઉપર મિનિમમ સ્પોર્ટ પ્રાઈસ અમલમાં મુકી શકાય તેમ નથી એવું પાર્લામેન્ટમાં જણાવવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, દેશમાં દુધના ભાવ સરકારના નિયંત્રણમાં નથી હાલ દુધના ઉત્પાદનના આધારે કોઓપરેટિવ અને ખાનગી ડેરી દુધના ભાવ નક્કી કરે છે એવું એનિમલ હસ્બન્ડરી એન્ડ ડેરી મિનિસ્ટર સંજીવ […]

Continue Reading

ઊંઝા APMC બનશે એશિયાનુ નંબર વન માર્કેટયાર્ડ, આવતીકાલે સીએમ રૂપાણી કરશે ખાતમુહૂર્ત

ઊંઝાના બ્રાહ્મણવાડા ખાતે આવતીકાલે નવીન સબયાર્ડનું ખાતમુહૂર્ત સમારોહ યોજાશે. ઊંઝા એપીએમસી ઘ્વારા મસ મોટું સબ માર્કેટયાર્ડ બનાવવામાં આવી રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ એ.પી.એમ.સી પાછળ 100 કરોડના ખર્ચો કરવામાં આવશે. એશિયાની નંબરવન એ.પી.એમ.સી હવે સમગ્ર વિશ્વની સૌથી મોટી એ.પી.એમ.સી બનશે તેવી શક્યતાઓ છે. સમારોહમાં નાયબમુખ્યમંત્રી નિતીન પટેલ પ્રદેશ અધ્યક્ષ […]

Continue Reading

સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

રાજ્યના હવામાન વિભાગે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે વરસાદી સિસ્ટમ સક્રિય બની છે અને 3 જુલાઈ સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં સત્તાવાર ચોમાસાના આગમન સાથે તંત્ર એલર્ટ થઇ ગયું છે. ગુજરાતમાં ફરીથી સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં […]

Continue Reading

ભરૂચ-અંકલેશ્વરમાં ભારે વરસાદ, આમલાખાડી ઓવરફ્લો થતાં વાહન વ્યવહાર ખોરવાયો, સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા

અંકલેશ્વર પથંકમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેને પગલે આમલાખાડી ઓવરફ્લો થતાં માર્ગ પર વાહન વ્યવહાર ખોરવાઇ ગયો છે. પીરામણ સહિત અંકલેશ્વર શહેર પશ્ચિમ વિસ્તારમાં પાણી ફરી વળ્યાં હતા. એમ.એસ. 29 કાંસનું પાણી અમલાખાડીમાં જતું અટકતા નિરંતનગર વિસ્તારના હાલ બેહાલ જોવા મળ્યા હતા. ભરૂચની પણ અનેક સોસાયટીઓમાં પણ પાણી ધૂસી ગયા હતા ભારે વરસાદથી […]

Continue Reading

આકાશ વિજયવર્ગીયની જામીન અરજી કોર્ટે ફગાવી, ભોપાલમાં થશે સુનવણી

નગર નિગમના અધિકારીની બેટિંગથી ધોલાઇ કરવાના મામલે ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયની જામીન અરજી કોર્ટે ફગાવી છે અને હવે આ મામલાની સુનવણી ભોપાલની વિશેષ કોર્ટમાં થશે. એડિશનલ સેશન જજે અરજી ફગાવવા પાછળ ક્ષેત્રીય અધિકારથી બહારનો મામલો હોવાની દલીલ કરી. ભોપાલની વિશેષ કોર્ટમાં મધ્યપ્રદેશના ધારાસભ્યો અને સાંસદો સાથે જોડાયેલા મામલાની સુનવણી થયા છે. નગર નિગમના એક ભવન […]

Continue Reading