અલ્પેશ ઠાકોર કોંગ્રેસ અને ધારાસભ્યપદેથી રાજીનામું આપી બુધવારે ભાજપમાં જોડાશે

ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવતી આ ઘટનામાં અલ્પેશ ઠાકોર સાથે તેમના પ્રખર ટેકેદાર બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિતના અન્ય ધારાસભ્યો પણ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ અને ધારાસભ્યપદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાય તેવી પૂરી શક્યતા છે. અલ્પેશ ઠાકોર બુધવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં ભાજપનો ભગવો ધારણ કરશે. કોંગ્રેસમાં છેલ્લા કેટલાયે સમયથી હાંસિયામાં ધકેલાઈ ગયેલાં અલ્પેશ ઠાકોર […]

Continue Reading

ઠેકાણે પાડી દેવાની ધમકી આપનારા MLA મધુ શ્રીવાસ્તવ મુશ્કેલીમાં

લોકસભાની ચૂંટણીમાં જો ભાજપને તમે મત નહીં આપો તો તમને ઠેકાણે પાડી દઈશ મતદારોને આ પ્રકારની ધમકી જાહેરમાં આપનારા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ હવે મુશ્કેલીમાં મુકાયા છે કારણકે આવી ધમકી આપવા બદલ ચૂંટણી પંચે તેમને નોટિસ ફટકારી છે તેમજ ત્રણ દિવસની અંદર જવાબ આપવાનો આદેશ કર્યો છે. હવે બધાની નજર મધુ શ્રીવાસ્તવ ચૂંટણીપંચને કેવો જવાબ […]

Continue Reading

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ સુરતમાં કોંગ્રેસીઓને ‘હરામજાદા’ કહ્યા, ચૂંટણીપંચ ફરી ચૂપ

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ હવે તો હદ વટાવી દેતાં સુરતમાં રવિવારે રાત્રે એક સભામાં કોંગ્રેસ માટે ‘હરામજાદાઓ’ શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલું જ નહીં, કોંગ્રેસના નેતાઓને સુરત મુકાવી દેવાની પણ ધમકીઓનો ઉચ્ચાર કરતાં વાઘાણીએ ફરી બેફામ વાણીવિલાસ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં ક્લેક્ટર કચેરીએ ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો […]

Continue Reading

લોકસભા ચૂંટણી 2019 માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સામે 16 ઉમેદવાર મેદાનમાં છે.

ગુજરાતમાં સૌથી હાઈપ્રોફાઈલ ગણાતી લોકસભાની ગાંધીનગર બેઠક માટે હવે કુલ 17 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, જેના કારણે સમગ્ર દેશની નજર આ બેઠક પર છે. આ બેઠક ભાજપનો ગઢ ગણાય છે અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી 1991થી આ બેઠક […]

Continue Reading

સુરેન્દ્રનગરના સાંસદની Rs 1.43 કરોડની ગ્રાન્ટ વપરાઇ જ નહીં

16મી લોકસભાના સુરેન્દ્રનગરના સાંસદની MP LAD સ્કીમમાં વિકાસના કામો માટે રૂ. 5 કરોડ આપવામાં આવ્યા હતા. પરંતુ સુરેન્દ્રનગરના ભાજપના સાંસદ દેવજીભાઇ ફતેપરાએ રૂ. 1.43 કરોડની ગ્રાન્ટનો ઉપયોગ જ કર્યો ના હોવાનો બહાર આવ્યુ છે. આથી સુરેન્દ્રનગર લોકસભા ચૂંટણીના માહોલમાં ઝાલાવાડવાસીઓ પણ જવાબ માંગી રહ્યા છે કે શા માટે આ ગ્રાન્ટનો ઉપયોગ ના થયો? ભારતમાં મેમ્બર […]

Continue Reading

કોંગ્રેસે ચૂંટણી લડવાનો નારો, “અબ હોગા ન્યાય”

લોકસભાની ચૂંટણી માટે પહેલા તબક્કાનુ મતદાન 11 એપ્રિલે થવાનુ છે.તે પહેલા જોર શોરથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. લોકસભાની વર્તમાન ચૂંટણી માટે કોંગ્રેસે પ્રચાર કરવા માટેનો પોતાનો મુખ્ય નારો નક્કી કરી લીધો છે.કોંગ્રેસે ” અબ હોગા ન્યાય” નો નારો નક્કી કર્યો છે.જેના સહારે લોકસભા ચૂંટણી લડવામાં આવશે. કોંગ્રેસના આ નારામાં ન્યાયનો અર્થ ગરીબો માટે પ્રતિ […]

Continue Reading

પાણીતાણામાં 7 રેન્જનું શેત્રુંજી ડિવિઝન બનશે, CCTVની સુવિધા ઉભી કરાશે

સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ જિલ્લા અને ખાસ કરી અમરેલી જિલ્લાના શેત્રુંજી અને દરિયાકાંઠાના વિસ્તારમા સિંહોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. માનવ અને વન્યપ્રાણીઓ વધતા ઘર્ષણના કારણે વનપર્યાવરણ વિભાગ દ્વારા એક અલગ ડિવિઝન ઉભું કરવા માટેની મંજૂરી મળી જતા વનવિભાગના કર્મચારી, ઓફિસરોમા ખુશી જોવા મળી રહી છે. સાથે સાથે સિંહોની સુરક્ષામાં ખૂબ મોટો વધારો થશે. […]

Continue Reading

ગુજરાતમાં બધુ સંકેલાઈ જશે પછી PM મોદી વારાસણીમાં ઉમેદવારીપત્ર ભરશે, મેગા શો માટે તૈયારીઓ

દેશભરમાં ચૂંટણી પ્રચાર કરવામાં વ્યસ્ત પીએમ નરેન્દ્ર મોદી પોતે વારાણસી લોકસભા બેઠક પર 26 તારીખે ઉમેદવારી નોંધાવશે. આ દિવસે વારાણસીમાં મેગા શો યોજવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.પીએમ મોદીની ઉમેદવારીના બહાને ભાજપ શક્તિ પ્રદર્શન કરશે.એવુ મનાય છે કે, પાર્ટી અધ્યક્ષ અમિત શાહ, ગૃહ મંત્રી રાજનાથસિંહ સાથે સાથે ભાજપ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ દિવસે […]

Continue Reading

CM કમલનાથના OSDના ઘર પર ઇનકમ ટેક્સની રેડ, તપાસ દરમિયાન 9 કરોડ મળ્યા

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ઓએસડીના ઘર પર ઇનકમ ટેક્સે દરોડા પાડ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, રવિવાર (7 એપ્રિલ)ના વહેલી સવાર 3 વાગે ઇનકમ ટેક્સની ટીમે કમલનાથના ખાનગી સચીવ (ઓએસડી) પ્રવીણ કક્કડના ઘર પર દરોડા પાડ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, દિલ્હીથી ગયેલી ઇનકમ ટેક્સની ટીમે ઇન્દોર પહોંચી પ્રવીણ કક્કડના ઘર પર તપાસ […]

Continue Reading

મધુ શ્રીવાસ્તવની ખુલ્લી ચીમકી, કમળને વોટ નહિ આપો તો “ઠેકાણે પાડી દઈશ”

વિવાદિત નિવેદનો આપવા માટે જાણીતા વાઘોડિયા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આજે ફરી એક વાર વિવાદિત નિવેદન કર્યું છે. બે દિવસ પૂર્વે વાઘોડિયા તાલુકાના મધ્યસ્થ કાર્યાલયના લોકાર્પણ સમયે આપવામાં આવેલા સંબોધનમાં મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું. કે જો કમળના વોટ નહિ નીકળ્યા તો ઠેકાણે પાડી દઈશ.. આ નિવેદન સામે આવતા ફરી એક વાર વિવાદ સર્જાયો છે. લોકસભાની ચુંટણી […]

Continue Reading