મોદી સરકારે કર્યો એવો ચમત્કાર કે બેંકોનાં ડૂબેલા 1.21 લાખ કરોડ પાછા આવી ગયા

મોદી સરકારે અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે કમર કસી લીધી છે. પહેલા સરકારે બેંકોને 70 હજાર કરોડની ‘સંજીવની’ આપવાની જાહેરાત કરી. તો હવે બેંકોને મર્જર કરવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રીએ પબ્લિક સેક્ટરની બેંકોની સંખ્યા 18થી ઘટાડીને 12 કરવાની જાહેરાત કરી છે. 6 નાની નાની બેંકોને 4 મોટી સરકારી બેંકોમાં મર્જર કરવામાં આવી છે. બેંકોનાં વિલીનીકરણને […]

Continue Reading

હું પાકિસ્તાનને પૂછવા માગું છું કે કશ્મીર એમનું ક્યારે હતું ? : રાજનાથ સિંહ

જમ્મુ-કશ્મીરને ભારતનું અભિન્ન અંગ ગણાવતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરૂવારે કહ્યું કે, પાકિસ્તાનનો કશ્મીર પર કોઈ હક નથી તથા કોઈ પણ દેશ આ મુદ્દે પાકિસ્તાનને સમર્થન નથી કરી રહ્યો. કલમ 370 નાબુદ થયા બાદ કેન્દ્ર સરકારના પગલાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવા અને સમર્થન મેળવવાના પાકિસ્તાનના પ્રયાસો વચ્ચે રક્ષા મંત્રીનું આ નિવેદન આવ્યું છે. DRDOના એક કાર્યક્રમમા […]

Continue Reading

પાકિસ્તાનની ઓકાત લાઈટ બિલ ભરવા જેટલી પણ નથી અને કશ્મીર જોઈએ છે

પાકિસ્તાનની ખરાબ હાલત અંગે ભાજપ નેતા બાબુલ સુપ્રિયોએ ટ્વીટ કર્યું કે, લાઈટનું બિલ ભરવાના રૂપિયા નથી અને એમને કશ્મીર જોઈએ છે. બાબુલ સુપ્રિયોએ એક સમાચારને ટ્વીટ કરી જેમાં જણાવવામાં આવ્યું છે કે લાઈટ બિલ ન ભરવાના કારણે પાકિસ્તાનના PM ઈમરાન ખાનની ઑફીસમાંથી વિજળી કટ કરવામાં આવી શકે છે. સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે, એમની ઑફીસમાં […]

Continue Reading

દેશમાં હિંસા ફેલાવવાના પ્રયત્ન કરી રહ્યું છે પાકિસ્તાન: વિદેશ મંત્રાલય

કાશ્મીર મુદ્દે હચમચેલા પાકિસ્તાન ચૌતરફ ભારતનો વિરોધ કર્યું છે અને વિશ્વસ્તરે કોઇ પ્રતિસાદ ન મળતા તે આતંકી પ્રવૃત્તિઓને વધારે સક્રિય કરવાના પ્રયત્નોમાં ડૂબી ગયું છે. તાજેતરમાં જ ગુજરાતની કચ્છ સરહદે આતંકી પ્રવૃત્તિઓની ચેતવણી આનું જ પરિણામ છે. પાકિસ્તાનની ભારત વિરોધી કૃત્યો હેઠળ ભારતીય વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરી પાકિસ્તાન પર હિંસા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. […]

Continue Reading

નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન બેન્કો સાથે 71 હજાર કરોડ રુપિયાના કૌભાંડ: RBIનો વાર્ષિક અહેવાલ

ભારતીય રિઝર્વ બેન્કના તાજેતરના રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2018-19માં બેન્કોમાં 71, 542.93 કરોડ રુપિયાના કૌભાંડના 6,801 મામલાઓ બન્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, દેશમાં વર્તમાન ચલણ 17 ટકા વધીને 21.10 લાખ કરોડ રુપિયા સુધી પહોંચી ગયું છે. RBIએ એ પણ જણાવ્યું હતું કે, સ્થાનિક માંગમાં ઘટાડો થવાના કારણે આર્થિક વ્યવહારો સુસ્ત થયા છે અને […]

Continue Reading

કચ્છમાં ઘૂસ્યા પાકિસ્તાની કમાન્ડો, રાજ્યના તમામ બંદરો હાઇ એલર્ટ પર

ગુજરાતના કચ્છ વિસ્તારમાં પાકિસ્તાન તરફથી પ્રશિક્ષિત કમાન્ડો ઘૂણખોરીની આશંકાને લઇને હાઇએલર્ટ જારી કરી રહ્યું છે. ઇન્ટેલિજન્સના ઇનપુટ બાદ રાજ્યના તમામ બંદરોને હાઇ એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. ઇન્ટેલિજન્સના ઇનપુટ બાદ તમામ બંદરો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર પાક.ના કમાન્ડો ભારતમાં આતંકવાદી હુમલાને અંજામ આપી શકે છે. ઇનપુટ બાદ બીએસએફ અને કોર્ટ ગાર્ડને […]

Continue Reading

થરથરવા માંડશે પાકિસ્તાન, આ દેશ પાસેથી 33 યુદ્ધ વિમાનો ખરીદશે ભારતીય વાયુસેના

કાશ્મીર માંથી કલમ 370 હટાવવામાં આવ્યા બાદ પાકિસ્તાન સાથે ભારે તણાવની વચ્ચે ભારતીય વાયુસેનાએ 33 યુદ્ધ વિમાન ખરીદવાની યોજના બનાવી છે. આમાંથી 21 મિગ-29 અને 12 સુખોઈ-30 યુદ્ધ વિમાન સામેલ છે. સરકારનાં સૂત્રોનાં કહ્યા પ્રમાણે આવતા કેટલાક અઠવાડિયામાં રક્ષા મંત્રાલયની ઉચ્ચસ્તરીય બેઠક થવાની છે, જેમાં ભારતીય વાયુસેના 33 યુદ્ધ વિમાન ખરીદવાનો પ્રસ્તાવ રજૂ કરવાની તૈયારીમાં […]

Continue Reading

31 ઓક્ટો. સુધીમાં ગાંધીનગર જિલ્લાના તમામ ઘરોમાં પીવાનું પાણી પૂરું પાડોઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે આજે ગુજરાત મુલાકાત દરમિયાન પોતાના સંસદીય ક્ષેત્ર(ગાંધીનગર લોકસભા બેઠક)માં કેન્દ્રીય યોજનાઓની સમીક્ષા કરી હતી. અમિત શાહના અધ્યક્ષ સ્થાને મળેલી ડિસ્ટ્રિકટ મોનીટીરીંગ સેલ ‘દિશા’ બેઠકમાં ગાંધીનગરમાં જિલ્લાના તમામ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પાસેથી કેન્દ્રીય યોજનાઓ જેમકે, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), સ્વચ્છ ભારત મિશન, મનરેગા, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના વગેરે યોજનાઓના કાર્યોમાં થયેલી પ્રગતિ […]

Continue Reading

બે વર્ષમાં ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બ્લોકચેન જેવી ટેકનોલોજીમાં વિશ્વના અગ્રણી દેશોમાં સામેલ થશે: મુકેશ અંબાણી

આજે ગુરુવારે પંડિત દીનદયાલ ઉપાદ્યાય પેટ્રોલીયમ યુનિવર્સીટી (PDPU)ના 7માં પદવીદાન કાર્યક્રમમાં બોલતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, બે વર્ષથી પણ ઓછા ગાળામાં ભારત મોબાઇલ ઇન્ટરનેટ ડેટાના વપરાશમાં વિશ્વમાં પ્રથમ સ્થાને પહોચી ગયું છે. આગામી 24 મહિનામાં ભારત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IOT), બ્લોકચેન, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ચોથી […]

Continue Reading

જજે નિર્ણયમાં લખ્યું- ભ્રષ્ટ જજની ટીમને હાઈકોર્ટનું સંરક્ષણ; 11 જજની બેન્ચે આદેશ સસ્પેન્ડ કર્યો

પટના હાઈકોર્ટના સિનીયર જજ જસ્ટિસ રાકેશ કુમારના એક નિર્ણયને ગુરુવારે 11 જજની બેંચે સસ્પેન્ડ કરી દીધો છે. જસ્ટિસ કુમારે એક નિર્ણયમાં લખ્યું હતું કે, લાગે છે કે હાઈકોર્ટ પ્રશાસન જ ભ્રષ્ટ ન્યાયિક અધિકારીઓને સંરક્ષણ આપે છે. ચીફ જસ્ટિસ એપી શાહની 11 સભ્યોની બેંચે કહ્યું કે, આ આદેશથી ન્યાયપાલિકાની છબી ખરડાઈ છે. બંધારણીય પદ ધરાવતા વ્યક્તિ […]

Continue Reading