15મી ઓગસ્ટે જમ્મુમાં ત્રિરંગો લહેરાશે, રાજ્યની પંચાયતોને કેન્દ્રીય મંત્રીની સલાહ
જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાની હટાવી ભારત સાથે જોડવાના કેન્દ્રના નિર્ણય પછી કેન્દ્રીય રાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ જમ્મુ-કાશ્મીરની તમામ ગ્રામ પંચાયતોને 15મી ઓગસ્ટના રોજ ત્રિરંગો ફરકાવવાની સલાહ આપી છે. રેડ્ડીએ આ નિવેદન મીડિયા સાથે વાતચીત દરમિયાન આપ્યું હતું. બીજી તરફ પૂરી સંભાવનાઓ છે કે ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અવિનાશ રાય ખન્ના જમ્મુ-કાશ્મીરમાં ત્રિરંગો ફરકાવવાના […]
Continue Reading
