અમેરિકાની CIAના જાસૂસોને ઈરાને કરી મોતની સજા

અમેરિકા અને ઈરાન વચ્ચે વધેલા તણાવ વચ્ચે ઈરાનને દાવો કર્યો છે તે તેણે અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએ માટે કામ કરી રહેલા 17 જાસૂસોની ધરપકડ કરી છે અને તેમાંથી કેટલાકને મોતની સજા કરવામાં આવી છે. ઈરાનના ગુપ્તચર વિભાગે કહ્યું કે ધરપકડ કરાયેલા લોકો સૈન્ય અને પરમાણુ ગતિવિધિઓ વિશે માહિતી ભેગી કરી રહ્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ […]

Continue Reading

સાત દિવસથી ટીમ ઈસરોએ રાત-દિવસ જોયા વગર કામ કર્યું છે : ઈસરોના ચેરમેન

પ્રથમ પ્રયાસે ચંદ્રયાન-2 લૉન્ચ થઈ શક્યું ન હતું, માટે ઈસરોના વિજ્ઞાાનીઓ સહિત સૌ કોઈ માયુસ થયા હતા. અલબત્ત એ નિષ્ફળતા ન હતી, પરંતુ ચંદ્રયાન-2ને કોઈ અડચણ ન આવે એટલા માટે છેલ્લી ઘડીએ દુર્ઘટના સે દેર ભલીના હિસાબે મિશન અટકાવી દેવાયું હતુ. એ પછી જો લૉન્ચિંગમાં વાર લાગે તો નવેસરથી ગણતરીઓ કરવી પડે. માટે તુરંત લૉન્ચિંગ […]

Continue Reading

ચંદ્રયાન-૨ તમામ ભારતીયો માટે ગૌરવની ક્ષણ: વડાપ્રધાન મોદી

સોમવારે ચંદ્રયાન-૨ સફળતાપૂર્વક લોન્ચ થયા પછી વડાપ્રધાન નરેનદ્ર મોદીએ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)નાં ચીફ કે. સિવન અને તેમની સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતાં. પીએમ મોદીએ પોતાના સંદેશામાં કહ્યું હતું, ‘ડો. સિવનજી, તમારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. ચંદ્રયાન-૨ મિશન સફળતાથી લોન્ચ કરવા માટે આપને અને આપની સમગ્ર ટીમને ખૂબ અભિનંદન. આજનું આ સફળ લોન્ચ તમામ […]

Continue Reading

બાંદ્રામાં MTNLની 9 માળની બિલ્ડિંગમાં ભીષણ આગ, ફાયરવિભાગે 60 લોકોનો સુરક્ષિત બચાવ કર્યો

મુંબઈઃ શહેરના બાંદ્રા વેસ્ટ વિસ્તારમાં એમટીએમનએલની 9 માળની ઈમારતમાં સોમવારે ભીષણ આગ લાગી હતી. ઈમારતની છત પર અંદાજે 40 લોકોના ફસાયા હોવાની સૂચના મળી છે. ફાયરવિભાગે 60 લોકોને બહાર કાઢી સુરક્ષિત બચાવ કર્યો છે. તેમને ક્રેનની મદદથી ઈમારતની છત પરથી ઉતારવામાં આવ્યા છે. જો કે હાલ કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. આગ […]

Continue Reading

કાશ્મીર મુદ્દે ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા કરવા અમેરિકા તૈયાર: ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ જણાવ્યું છે કે અમેરિકા કાશ્મીર મુદ્દે ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા કરવા તૈયાર છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કાશ્મીર મુદ્દે સમાધાન ઇચ્છે છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન હાલ અમેરિકની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસ ખાતે આજે ઇમરાન ખાન સાથે બેઠક યોજ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન […]

Continue Reading

ચંદ્રયાન-2નું કાઉન્ટડાઉન શરૂ આજે બપોરે 2:43 કલાકે લોન્ચિંગ

ચંદ્રયાન-2નું કાઉન્ટડાઉન રવિવારે સાંજે 6:43 કલાકે શરૂ થયું છે. 22 જુલાઇના રોજ 2:43 કલાકે તેને લોન્ચ કરવામાં આવશે. આંધ્રપ્રધેશના શ્રી હરિકોટા સ્પેસ સેન્ટર પરથી લોન્ચ થનારા રોકેટની લંબાઇ 44 મીટર છે અને વજન 640 ટન છે. ઇસરો(ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઝેશનના વડા કે.સિવને આ અંગે સત્તાવાર નિવેદન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે યાનનું લોન્ચિંગ 15મી જુલાઇ […]

Continue Reading

ઇમરાન ખાન અમેરિકા પહોંચ્યા : કોઈ અમેરિકી અધિકારી આવકારવા ન આવ્યા

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અમેરિકાની તેમની પ્રથમ મુલાકાત માટે વોશિંગ્ટન આવી પહોંચ્યા હતા. જોકે, અમેરિકા સાથે તેના સંબંધો એટલી હદે કથળી ગયા છે કે એરપોર્ટ પર પાકિસ્તાની વડાપ્રધાનને આવકારવા માટે અમેરિકાના કોઈ અધિકારી પણ હાજર રહ્યા નહોતા. જોકે, પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી અને પાકિસ્તાન દૂતાવાસના કેટલાક અધિકારીઓ ત્યાં હાજર હતા. ઈમરાન ખાન સોમવારે […]

Continue Reading

સેનાએ મંજૂર કરી મહેન્દ્ર સિંહ ધોનીની અરજી, જમ્મુ-કાશ્મીરમાં બે મહિના લેશે ટ્રેનિંગ

ભારતીય ક્રિકેટ ટીમનાં વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીને ભારતીય સેનામાં ટેરિટોરિયલ આર્મીની ટ્રેનિંગની પરવાનગી મળી ગઈ છે. આર્મી ચીફ બિપિન રાવતે આની પરવાનગી આપી છે. હવે તે પૈરાશૂટ રેજિમેન્ટમાં બે મહિનાની ટ્રેનિંગ લેશે. આ ટ્રેનિંગ કાશ્મીરમાં થઈ શકે છે, પરંતુ ધોનીને કોઈપણ ઑપરેશનનો ભાગ બનવાની પરવાનગી આપવામાં આવી નથી. ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન અને […]

Continue Reading

ઉત્તર પ્રદેશમાં વીજળીએ વેર્યો કહેર, 33 લોકોનાં મોત, અનેક સારવાર હેઠળ

ઉત્તર પ્રદેશમાં આકાશમાંથી વીજળી પડવાનાં કારણે 33 લોકોનાં મોત થઈ ગયા છે. વીજળી પડવાનાં કારણે કાનપુરમાં 7, ઝાંસીમાં 5, હમીરપુરમાં 7, રાબરેલીમાં 2, ચિત્રકૂટમાં 1 અને જાલૌનમાં 4 લોકોનાં મોત થયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંબંધિત જિલ્લા અધિકારીઓને નિર્દેશ કર્યો છે કે પ્રત્યેક મૃતકનાં પરિવારને 4 લાખ રૂપિયાની રાહત રકમ આપવામાં આવે. ઘાયલોનાં ઇલાજ માટે […]

Continue Reading

શીલા દીક્ષિતનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન, નિગમબોધ ઘાટ પર અંતિમ વિદાય

કોંગ્રેસના સિનિયર નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દીક્ષિતનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે અને આ સાથે જ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતે દુનિયાને અલવિદા કહી દીધી છે. દિલ્હીમાં વરસાદ વચ્ચે પણ લોકો તેમને અંતિમ વિદાય આપવા પહોંચ્યાં છે. આ અગાઉ તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે નિગમ બોધ ઘાટ લાવવામાં આવ્યો છે. જ્યાં તેમના […]

Continue Reading