પડતર કેસના નિવારણ માટે PM મોદીને મુખ્ય ન્યાયધીશનો પત્ર

દેશના કોર્ટમાં ચાલી રહેલા કેસના નિવારણને લઈને મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં ગોગોઈએ લખ્યું કે, કોર્ટમાં ઘણા વર્ષોથી હજારોની સંખ્યામાં કેસ ચાલી રહ્યા છે, જેના નિવારણ માટે જજની સંખ્યા વધારવામાં આવે. સાથે જ મુખ્ય ન્યાયધીશ ગોગોઈએ પત્રમાં જજના રીટાયરમેન્ટની ઉંમર વધારવાનું સૂચન કર્યું છે. અત્યારે હાઈકોર્ટમાં જજની નિવૃતિની […]

Continue Reading

નાણાં મંત્રાલયમાં ‘હલવા રસ્મ’ સાથે બજેટ ડોક્યૂમેન્ટનું છાપકામ શરૂ

મોદી સરકાર 2.0ની બીજી ટર્મના પહેલા બજેટની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. નાણાં મંત્રાલયે શનિવારે પરંપરાગત હલવા રસ્મ સાથે નાણાંકિય વર્ષ 2019-20ના બજેટના દસ્તાવેજોના પ્રકાશનની શરૂઆત કરી દીધી છે. નાણાંમંત્રી નિર્મલા સિતારમણ, નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર અને નાણાંમંત્રાલયના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં નોર્થ બ્લોકમાં હલવા રસ્મનું આયોજન કરવામાં આવ્યું. સામાન્ય ચૂંટણી બાદ સંસદનું પહેલું સત્ર 17 […]

Continue Reading

અમેરીકા આક્રમક કાર્યવાહી કરશે તો ગંભીર પરિણામ ભોગવવા પડશે: ઇરાન

અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી પર ઇરાને વળતો જવાબ આપ્યો છે. ઇરાને કહ્યું છે કે, જો અમેરીતા તેની તરફ એક ગોળી પણ છોડશે તો તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે. ઇરાને અમેરીકાને આ ધમકી તેવા સમયે આપી છે જ્યારે અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સૈન્ય કાર્યવાહીને લઇને પોતાનું એક નિવેદન આપ્યું છે. ઇરાને શનિવારે અમેરીકાને ચેતવણી આપતા […]

Continue Reading

અમેરિકાના સફરજન પર આયાત ડયૂટી વધારાતા ઘરઆંગણે ભાવ મક્કમ બનવા વકી

અમેરિકા ખાતેથી આવતા સફરજન પરની આયાત ડયૂટીમાં વધારો કરાતા દેશમાં ઘરેલું સફરજનની આવક શરૂ થવા પહેલા તેના ભાવમાં વધારો થવાની શકયતા છે. દેશમાં ઉત્પાદિત થતા સફરજનની લણણીની મોસમમાં જુલાઈના અંતમાં શરૂ થાય છે. આ વર્ષે સારા શિયાળાને કારણે સફરજનનું ઉત્પાદન ગયા વર્ષની સરખામણી વધુ રહેવા વકી છે. ગઈ વેળાની મોસમમાં અનિશ્ચિત વાતાવરણને કારણે પાક પર […]

Continue Reading

જીએસટીમાં આધારથી રજિસ્ટ્રેશન થઈ શકશે, વાર્ષિક રિટર્ન દાખલ કરવાની સમય મર્યાદા 2 મહિના વધી

નાણાં મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં શુક્રવારે જીએસટી કાઉન્સિલની 35મી બેઠક થઈ છે. તેમાં ઘણાં મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. રેવન્યુ સેક્રેટરી અજય ભૂષણ પાંડેયે જણાવ્યું કે બેઠકમાં એ નિર્ણય કરવામાં આવ્યો કે હવે વેપારી આધાર દ્વારા જીએસટી અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ માટે ઘણાં દસ્તાવેજોની જરૂરિયાત પડતી હતી. તેમણે જણાવ્યું કે આધાર દ્વારા રજીસ્ટ્રેશનથી વેપારીઓને […]

Continue Reading

ટ્રમ્પ અને પુતિનને પછાડીને નરેન્દ્ર મોદી બન્યા દુનિયાના સૌથી શક્તિશા‌ળી વ્યક્તિ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત માટે એક ખુશખબર છે. વડાપ્રધાન મોદીને બ્રિટિશ હેરાલ્ડના એક સર્વેક્ષણમાં રીડર્સે 2019ના સૌથી શક્તિશાળી વ્યક્તિ તરીકે પસંદ કર્યા છે. વ્લાદિમીર પુતિન, ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ જેવા દિગ્ગજ નેતાઓને ધોબી પછાડ આપીને મોદી આ યાદીમાં પહેલા સ્થાન પર પહોંચ્યા છે. નોમિનેશન લિસ્ટમાં દુનિયાના 25થી પણ […]

Continue Reading

બાલાકોટ એર સ્ટ્રાઇકનું નામ રાખવામાં આવ્યું હતું “ઓપરેશન બંદર”, જાણો શું છે હનુમાન કનેક્શન

જમ્મુ કાશ્મીરના પુલવામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયાં હતા. ત્યારબાદ ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં જઈને આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદના કેમ્પ પર બૉમ્બ વર્ષ કરી દીધી હતી. ભારતીય વાયુસેનાએ આ એર સ્ટ્રાઇકને ખુબ જ ગુપ્ત રાખી હતી અને આ ગુપ્ત મિશનને એક કોડનેમ આપવામાં આવ્યું હતું અને તે હતું- ઓપરેશન બંદર માનવામાં આવી […]

Continue Reading

વડાપ્રધાન મોદીને ગળું કાપીને મારી નાખવાની ધમકી મળી

સમગ્ર વિશ્વમાં આજે પાંચમા આંતરરાષ્ટ્રિય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડના રાંચીમાં 40 હજાર લોકોની સાથે યોગ કર્યા હતા. એ‌વામાં બીજી તરફ યોગ દિવસના વાતાવરણને ડોહળાવવા માટેની એક ઘટના પર પ્રકાશ પડ્યો છે. વડાપ્રધાન મોદીને હત્યાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી 500 રૂપિયાની નોટ પર લખીને મોકલવામાં આવી છે. થ્રિશૂરના […]

Continue Reading

સંસદના કેટલાક ‘બાળકો’ને ધ્યાન કેન્દ્રિત કરવામાં યોગ મદદ કરી શકે છે

યોગ દિવસ નિમિત્તે દેશમાં ઠેર ઠેર યોજાયેલા કાર્યક્રમો પૈકી તામિલનાડુના એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચેલા ભાજપના મહામંત્રી અને સાંસદ રામ માધવે રાહુલ ગાંધી પર ધારદાર કટાક્ષ કર્યો હતો. સંસદમાં રાષ્ટ્રપતિના ભાષણ વખતે મોબાઈલમાં મશગૂલ રહેવા બદલ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની વ્યાપક ટીકા થઈ છે ત્યારે તેના પર વ્યંગ કરતા રામ માધવે કહ્યુ હતુ કે, […]

Continue Reading

અમેરિકા 70 ટકાના બદલે 15 ટકા જ H-1B વન વીઝા આપશે

અમેરિકા ભારતીયોને એચ-૧બી વિઝા આપવાની લિમિટ ૧૦ થી ૧૫ ટકા કરવા અંગે વિચારણા કરી રહ્યું છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર અમેરિકા દર વર્ષે ૮૫,૦૦૦ વિઝા જારી કરી છે. જેમાંથી સૌૈથી વધુ ૭૦ ટકા વિઝા ભારતીય કર્મચારીઓને મળે છે. હાલમાં કોઇ પણ દેશ માટે કોઇ મર્યાદા રાખવામાં આવી નથી. વિદેશ મંત્રાલયના અધિકારીઓ માહિતી માગી છે […]

Continue Reading