પડતર કેસના નિવારણ માટે PM મોદીને મુખ્ય ન્યાયધીશનો પત્ર
દેશના કોર્ટમાં ચાલી રહેલા કેસના નિવારણને લઈને મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં ગોગોઈએ લખ્યું કે, કોર્ટમાં ઘણા વર્ષોથી હજારોની સંખ્યામાં કેસ ચાલી રહ્યા છે, જેના નિવારણ માટે જજની સંખ્યા વધારવામાં આવે. સાથે જ મુખ્ય ન્યાયધીશ ગોગોઈએ પત્રમાં જજના રીટાયરમેન્ટની ઉંમર વધારવાનું સૂચન કર્યું છે. અત્યારે હાઈકોર્ટમાં જજની નિવૃતિની […]
Continue Reading
