પુરાવાના નાશ થવાના ભયથી કોર્ટે ચોથીવાર નીરવ મોદીની જામીન અરજી ફગાવી
PNB ગોટાળા મામલે આરોપી અને ભાગેડૂ નીરવ મોદીને લંડનની કોર્ટે ઝટકો આપ્યો છે. કોર્ટે નીરવ મોદીને જામીન આપવાનો ઇનકાર કર્યો છે. આ સિવાય જજે નીરવ મોદીને લઇને સખ્ત ટીપ્પણી કરતા તે શંકા વ્યક્ત કરી કે, જો જામીન મળ્યા તો પુરાવા સાથે ચેડા થઇ શકે છે. સુનવણી દરમિયાન જજ તરફથી નીરવ મોદીના વકીલને ફટકાર લગાવવામાં આવી […]
Continue Reading
