PM મોદી અને ઇમરાન ખાનની મુલાકાત નહી થાય: વિદેશ મંત્રાલય
વિદેશ મંત્રાલયે SCO સમિટમાં ભારત અને પાકિસ્તાનની દ્વિપક્ષીય વાતચીતની ખબરને ફગાવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, SCO સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન વચ્ચે મુલાકાતનો કોઇ કાર્યક્રમ નક્કી નથી. આ પહેલા તેવી અટકળો હતી કે, SCO શિખર સમ્મેલન સિવાય વડાપ્રધાન મોદી અને ઇમરાન ખાન વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઇ […]
Continue Reading
