મોદીનો ભવ્યાતિભવ્ય શપથ ગ્રહણ કાર્યક્રમ, 6000 મહેમાનો માટે આ હશે ખાસ સુવિધા
રાષ્ટ્રપતિ ભવન કોઇ એક કાર્યક્રમ માટે પહેલી વખત આટલી મોટી સંખ્યામાં લોકો માટે મહેમાનનવાજી કરવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજી વખત શપથ ગ્રહણ સમારંભનો અવસર છે. આ કાર્યક્રમમાં 5000 થી 6000 લોકો ઉપસ્થિત રહેવાની શકયતા છે. પીએમ મોદીની સાથે તેમનું મંત્રીમંડળ પણ શપથ લેશે. ભાજપની પ્રચંડ જીત બાદ આ સમારંભને વધુ ભવ્ય બનાવાનો અંદાજો લગાવામાં […]
Continue Reading
