શાઓમીનો Redmi Y3 ભારતમાં લોન્ચ, પ્રથમ સેલ 30 મેના રોજ યોજાશે

ચાઈનીઝ મોબાઈલ ઉત્પાદક કંપની શાઓમી વધુ એક સ્માર્ટફોન Redmi Y3 ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ ફોનમાં 32 મેગાપિક્સેલનો સુપર સેલ્ફી કેમેરા આપ્યો છે. સાથે વોટરડ્રોપ નોચ સાથે બે રિયર કેમેરા પણ આપેલા છે. તો સ્નેપડ્રેગન 625 પ્રોસેસર જે 9 પાઈ પર આધારિત MIUI 10 સોફ્ટવેરથી કામ કરે છે અને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન […]

Continue Reading

Avengers Endgame:Googleમાં Thanos સર્ચ કરશો તો થશે કંઈક આવું

એવેન્જર્સ એન્ડગેમ દુનિયાભરમાં રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મના કેરેકટર્સને ટ્રિબ્યુટ આપવા માટે ગૂગલે માર્વેલ સાથે હાથ મિલાવ્યા છે. જો તમે ગૂગલ સર્ચમાં થેનોસ ટાઈપ કરશો અને બાદમાં જમણી બાજુ દેખાતા Infinity Stone Studdet Gauntlet પર ક્લિક કરશો, તો તમારી સ્ક્રીન પર કંઈ કેવું દેખાશે કે તમે ચોંકી ઉઠશો. આ બટન પર ક્લિક કર્યા બાદ […]

Continue Reading

પેપ્સિકોએ ગુજરાતમાં બટાકાની ખેતી કરતા ખેડૂતો પર કેમ કેસ કર્યો?

અમેરિકન કંપની પેપ્સિકોએ ગુજરાતમાં બટાકાની ખેતી કરતા ખેડૂતો પર બિયારણના કૉપીરાઇટ ભંગનો કેસ કર્યો છે. કંપનીનું કહેવું છે કે લૅયઝ ચિપ્સમાં વપરાતાં બટાકાના બિયારણની વેરાઇટી કંપનીએ રજિસ્ટર કરાવેલી છે. કંપનીના કહેવા પ્રમાણે તેમની પરવાનગી વિના કોઈ ખેડૂત આ વેરાઇટીના બટાકાની ખેતી કરી શકે નહીં. આથી જે ખેડૂતોએ પરવાનગી વિના આ બિયારણના બટાકાની ખેતી કરી છે […]

Continue Reading

શ્રીલંકા વિસ્ફોટ : મને કોઈ જાણકારી નહોતી અપાઈ : વડાપ્રધાન વિક્રમાસિંઘે

શ્રીલંકાના વડા પ્રધાન રાનિલ વિક્રમાસિંઘેએ બીબીસીને જણાવ્યું છે કે ઈસ્ટરના દિવસે દેશમાં થયેલા વિસ્ફોટોની ગુપ્ત ચેતવણી અંગે તેમને જાણ કરવામાં નહોતી આવી. ઈસ્ટરના દિવસે દેશમાં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટોમાં લગભગ 250 લોકોનાં મૃત્યુ થયાં છે. શ્રીલંકાની સરકાર તેને ઇન્ટેલિજન્સની ખામી માને છે. હુમલા બાદ શ્રીલંકાના પોલીસ પ્રમુખ અને રક્ષાસચિવે રાજીનામાં આપ્યાં છે. વડા પ્રધાન રાનિલ […]

Continue Reading

મારુતિ સુઝુકીએ નવી Alto કરી લોન્ચ, કિંમત છે માત્ર…

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકીએ તેની નવી અલ્ટો લોન્ચ કરી છે. આ કાર ત્રણ વેરિએન્ટમાં રજૂ કરવામાં આવી છે. તે જ સમયે તે બીએસ -VI એન્જિન સાથે અપગ્રેડ પણ કરી છે, કંપનીએ આમાં સલામતીન પર સંપૂર્ણ ધ્યાન રાખ્યુ છે. ચાલો જાણીએ અને તેમાં નવું શું છે. નવી અલ્ટો ત્રણ પ્રકારમાં લોન્ચ કરવામાં આવી છે. […]

Continue Reading

શ્રીલંકા હુમલાના મુખ્ય સૂત્રધાર હાશિકમનું મોત- મૈત્રિપાલા સિરીસેના

શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરીસેનાએ કહ્યું કે શ્રીલંકા બૉમ્બ બ્લાસ્ટના મુખ્ય સૂત્રધારનું મોત થયું છે. શુક્રવારના રોજ સિરીસેનાએ કહ્યું હતું કે મુખ્ય હુમલાખોર ઝહરાન હાશિમ વિસ્ફોટ દરમિયાન કોલંબોની શાંગરી-લા હોટલમાં મૃત્યુ પામ્યો હતો. તે એક ક્ટ્ટર ઉપદેશક હતો. સિરીસેનાએ એવું પણ કહ્યું કે હાશિમે અન્ય હુમલાખોરો સાથે મળીને પર્યટકોમાં લોકપ્રિયમાં શાંગરી-લા હોટલ પર હુમલો કર્યો હતો. […]

Continue Reading

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અથડામણ, બે આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોનું ઓપરેશન ઓલઆઉટ ચાલુ છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિઝબેહારા નગરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ગુરુવારે વહેલી સવારે અથડામણ થઇ હતી જેમાં બે આતંકવાદી માર્યા ગયા હતા. આ વિસ્તારમાં સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. લશ્કરી અધિકારીએ જણાવ્યું કે સૈન્યની ત્રણ આરઆર અને એસઓજીની સંયુક્ત ટુકડીએ ગુરુવારે વહેલી સવારે જિલ્લાના બંગંદરમાં સર્ચ ઓપરેશન […]

Continue Reading

એ ગોઝારી ફેક્ટરીની તસવીરો, જ્યાં શ્રીલંકાના સીરિયલ બ્લાસ્ટના માસ્ટરમાઈન્ડે મોતનો સામાન તૈયાર કરતો હતો

આ તસવીરો એ ફેક્ટરીની છે જ્યાં ઇસ્ટર સન્ડે સીરિયલ બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ કથિત રીતે સ્યુસાઇડ બોમ્બ તૈયાર કરી રહ્યો હતો. નોર્થ-ઇસ્ટર્ન કોલંબોના વેલમ્પિટીયામાં આવેલી આ કોપર ફેક્ટરી ઇન્સાફ અહેમદની માલિકીની હતી. જેને તેના સાથી કર્મચારીઓ ‘શાંત અને ધાર્મિક’ વ્યક્તિ તરીકે ઓળખતા હતા. આઘાતજનક બાબત એ છે કે, ઇન્સાફ અહેમદ એ જ આતંકી છે જેની હોટલના દરવાજે […]

Continue Reading

મોદીનો આજે રોડ શો, આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે, નીતિશ-ઉદ્ધવ સહિતના નેતાઓ હાજર રહેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરુવારે વારાણસીમાં રોડ શો કરશે. તેમનો રોડ શો બીએચયુમાં આવેલી માલવીય પ્રતિમાથી બપોર પછી શરૂ થશે અને અંદાજે 7 કિમીનું અંતર કાપીને દશાશ્વમેઘ ઘાટ પર પુરો થશે. તેઓ દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતીમાં પણ સામેલ થશે. શુક્રવારે તેઓ કાળ ભૈરવ અને કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરીને તેમનું ઉમેદવારી પત્રક ભરશે. સમગ્ર […]

Continue Reading

સેનામાં મહિલાઓની ભરતી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાશે, રક્ષા મંત્રાલયે મંજૂરી આપી

સેનાએ પહેલી વખત મહિલાઓની ભરતી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે. રક્ષા મંત્રાલયે પણ આ અંગેની મંજૂરી આપી દીધી છે. જાન્યુઆરીમાં સેના પોલીસમાં પહેલી વખતમાં મહિલાઓને સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે. તેમના કહ્યાં પ્રમાણે સેના પોલીસમાં મહિલાઓની 20 % ભાગીદારી હશે. મહીલાઓની ભરતી […]

Continue Reading