PM મોદીએ જુઠ્ઠાણા જ ચલાવ્યા છે, રાહુલને PM બનવાની તક મળવી જોઈએઃ રાજ ઠાકરે

એક જમાનામાં વડાપ્રધાન મોદીની તરફેણ કરનારા મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે હવે નરેન્દ્ર મોદીના પ્રખર ટીકાકાર બની ગયા છે. રાજ ઠાકરેએ મોદીની ટીકા કરવાની સાથે સાથે રાહુલ ગાંધીને વડાપ્રધાન બનવાનો મોકો મળવો જોઈએ તેવુ નિવેદન આપતા કહ્યુ હતુ કે, પીએમ મોદીએ પાંચ વર્ષ કોંગ્રેસના સમયમાં શરુ થયેલી યોજનાઓના નામ બદલવામાં જ કાઢી નાંખ્યા […]

Continue Reading

પાંચ વર્ષમાં PM મોદીની વિમાની મુસાફરીનુ બિલ 443 કરોડ રૂપિયા

વડાપ્રધાન તરીકેના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન પીએમ મોદીની વિમાની મુસાફરીના ખર્ચ પેટે એર ઈન્ડિયાએ સરકારને 443 કરોડ રુપિયાનુ બિલ પકડાવ્યુ છે.જોકે તેમાં હજી છેલ્લી પાંચ વિદેશ યાત્રાઓમાં થયેલા ખર્ચનો સમાવેશ થયો નથી. એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે પીએમ મોદીએ પાંચ વર્ષમાં કરેલા 44 વિદેશ પ્રવાસોનુ આ બિલ છે.જે પીએમઓને મોકલવામાં આવ્યુ છે.આ રકમ પીએમઓ દ્વારા […]

Continue Reading

વિદેશ મંત્રી કુરૈશીએ કહ્યું- 16થી 20 એપ્રિલ વચ્ચે ભારત ફરી હુમલો કરી શકે છે

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે અમારી પાસે પૂરતી જાણકારી છે કે ભારત ફરી એક વખત હુમલાની યોજન બનાવી રહ્યાં છે. કુરૈશીના જણાવ્યા મુજબ, ભારત 16થી 20 એપ્રિલ વચ્ચે હુમલો કરી શકે છે. આ સંદર્ભે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રના પાંચ કાયમી સભ્યોને તેની જાણકારી પણ આપી દીધી છે. કુરૈશીએ રવિવારે મુલતાનમાં મીડિયા સાથે વાતચીતમાં […]

Continue Reading

ભયભીત પાકિસ્તાન, કહ્યું-ભારત આ મહિને પણ હુમલો કરશે

ભારતની એર સ્ટ્રાઇકનો ખોફ હાલ પણ પાકિસ્તાન પર જોવા મળી રહ્યો છે. ગભરાયેલ પાકિસ્તાને તાજેતરમાં એક નિવેદન આવ્યું છે જેમાં તેને કહ્યું કે તેની પાસે એક ‘વિશ્વસનીય ગુપ્ત માહિતી’ છે કે ભારત આ મહિને ફરી એક હુમલો કરવાની તૈયારી કરી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ રવિવારે આ વાત કહી […]

Continue Reading

VIDEO-તમિલનાડુમાં કોંગ્રેસની ખાલી પડેલી ખુરશીનો ફોટોગ્રાફર ફોટો પાડવા જતા કાર્યકરોએ માર માર્યો

તમિલનાડુના વિરૂધુનગરમાં કોંગ્રેસના કાર્યકરોની ગુડાગર્દી સામે આવી. તમિલનાડુમાં અસ્તવની તલાશમાં રહેલી કોંગ્રેસ હવે પત્રકારો સાથે મારામારી પર ઉતરી આવી છે. વિરૂધુનગરમાં કોંગ્રેસ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પરંતુ આ રેલીમાં કોઈપણ જોવા મળ્યુ નથી. જેથી રેલીમાં મુકવામા આવેલી તમામ ખુરશી ઓ ખાલી જોવા મળી હતી. આ ખાલી ખુરશીની તસ્વીર ફોટો જર્નાલિસ્ટે લેવાની કોશિશ […]

Continue Reading

કમલનાથે દરોડા અંગે સવાલમાં મીડિયા સામે જબરો ખેલ કર્યો

મધ્ય પ્રદેશમાં આવક વેરા વિભાગે દરોડાનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે પોતાના અંગત સચિવ પ્રવીણ કક્કડના નિવાસ સ્થાને પડેલા દરોડા અંગે સીએમ કમલનાથે પ્રતિક્રિયા આપવાનુ ટાળ્યુ. પત્રકારોએ જ્યારે કમલનાથને દરોડા અંગે સવાલ કર્યા ત્યારે તેમણે ખેડૂતોના દેવા મુદ્દે પ્રતિક્રિયા આપી. અંતે જ્યારે મીડિયા દ્વારા ફરીવાર દરોડા અંગે સવાલ પૂછવામાં આવ્યા ત્યારે તેઓ જવાબ આપ્યા વગર […]

Continue Reading

ગુજરાતમાં બધુ સંકેલાઈ જશે પછી PM મોદી વારાસણીમાં ઉમેદવારીપત્ર ભરશે, મેગા શો માટે તૈયારીઓ

દેશભરમાં ચૂંટણી પ્રચાર કરવામાં વ્યસ્ત પીએમ નરેન્દ્ર મોદી પોતે વારાણસી લોકસભા બેઠક પર 26 તારીખે ઉમેદવારી નોંધાવશે. આ દિવસે વારાણસીમાં મેગા શો યોજવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.પીએમ મોદીની ઉમેદવારીના બહાને ભાજપ શક્તિ પ્રદર્શન કરશે.એવુ મનાય છે કે, પાર્ટી અધ્યક્ષ અમિત શાહ, ગૃહ મંત્રી રાજનાથસિંહ સાથે સાથે ભાજપ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ આ દિવસે […]

Continue Reading

CM મમતાના સવાલ પર ECનો જવાબ- અમારે વિશ્વસનીયતા સાબિત કરવાની જરૂરીયાત નથી

આઇપીએસ ઓફિસરોના ટ્રાન્સફર પર પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી તરફથી વાંધો ઉઠાવવા પર ચૂંટણી કમિશને તેમને જવાબ આપ્યો છે. ચૂંટણી કમિશને જવાબી પત્રમાં કહ્યું કે, નિષ્પક્ષ મતદાન માટે આ કરવામાં આવે છે. ચૂંટણી કમિશને મમતાને આ પત્ર ત્યારે લખ્યો જ્યારે મમતાએ કમિશન પર ભાજપના ઇશારે નિર્ણય લેવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ચૂંટણી કમિશને લખ્યું કે, […]

Continue Reading

મમતાના ગઢમાં પીએમએ ધડાધડ શાબ્દિક બાણ ફેંક્યા, કહ્યું-પશ્ચિમ બંગાળની સ્પીડ બ્રેકર દીદી

લોકસભા ઈલેક્શન 2019માં બીજેપીના ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં પહોંચ્યા હતા. અહી ઈલેક્શન રેલીમાં પીએમ મોદીએ મુખ્યમંત્રી મમતા બેનરજી પર શાબ્દિક પ્રહાર કર્યો હતો. તેમણે મમતા બેનરજીને પશ્ચિમ બંગાળના સ્પીડ બ્રેકર ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળની સ્પીડ બ્રેકર દીદી, આજે શાંતિથી ઊંઘી નથી રહી. સાથે જ મેદાનમાં […]

Continue Reading

વિડિયોકોન કંપનીએ 90,000 કરોડનુ દેવાળુ ફૂંક્યુ, જાણો કઈ બેન્કે કેટલી લોન આપેલી છે

દેશની વધુ એક કંપની વિડિયોકોને દેવાળુ ફૂંકવાની જાહેરાત કરી છે. વિડિયોકોન ગ્રુપના ચેરમેન વેણુગોપાલ ધૂતે કહ્યુ હતું કે, મારી કંપની પર 90,000 કરોડ રુપિયાનુ દેવુ છે. ગયા વર્ષે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ લોન ચૂકવવામાં નિષ્ફળ જનાર વિડિયોકોન સામે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી. નાદારી માટેના જે કાયદા છે તે પ્રમાણે હવે કંપનીના બોર્ડને સસ્પેન્ડ કરી […]

Continue Reading