PM મોદીએ જુઠ્ઠાણા જ ચલાવ્યા છે, રાહુલને PM બનવાની તક મળવી જોઈએઃ રાજ ઠાકરે
એક જમાનામાં વડાપ્રધાન મોદીની તરફેણ કરનારા મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે હવે નરેન્દ્ર મોદીના પ્રખર ટીકાકાર બની ગયા છે. રાજ ઠાકરેએ મોદીની ટીકા કરવાની સાથે સાથે રાહુલ ગાંધીને વડાપ્રધાન બનવાનો મોકો મળવો જોઈએ તેવુ નિવેદન આપતા કહ્યુ હતુ કે, પીએમ મોદીએ પાંચ વર્ષ કોંગ્રેસના સમયમાં શરુ થયેલી યોજનાઓના નામ બદલવામાં જ કાઢી નાંખ્યા […]
Continue Reading
