પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ બોર્ડને વળતરના 11 કરોડ ચૂકવ્યા

ICC ડિસ્પુટ રેઝોલ્યુશન કમિટીમાં વળતરનો કેસ હાર્યા પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ બોર્ડને ૧.૬ મિલ્યન અમેરિકન ડૉલર એટલે કે ૧૦,૯૮,૧૬,૮૦૦ રૂપિયા ચૂકવ્યા હતા એમ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચૅરમૅન અહેસાન મણીએ દાવો કર્યો હતો. ગયા વર્ષે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ બોર્ડ સામે વળતરનો કેસ ફાઇલ કર્યો હતો જેમાં કેસનો ખર્ચ, લીગલ ફીસ અને ટ્રાવેલિંગના […]

Continue Reading

આતંકવાદી સૈયદ સલાહુદ્દીન વિરુદ્ધ આતંકવાદના પોષણ મામલે જમ્મુ કાશ્મીરમાં 13 સંપત્તી જપ્ત

EDએ મંગળવારે કહ્યું છે કે, તેણે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સૈયદ સલાહુદ્દીન વિરુદ્ધ આતંકવાદના પોષણ મામલે જમ્મુ કાશ્મીરમાં 13 સંપત્તી જપ્ત કરી છે. સલાહુદ્દીન વૈશ્વિક સ્તરે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન હિઝબૂલ મુઝાહિદ્દીનનો પ્રમુખ છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ મની લોન્ડરિંગ કાયદા હેઠળ 1.22 કરોડ રૂપિયાની સંપત્તિઓ જપ્ત કરવાનો આદેશ આપ્યો. આ સંપત્તિ આતંકી સંગઠન માટે કથિતરીતે કામ કરતા બાંદીરપુરાના […]

Continue Reading

કર્ણાટકના ધારવાડમાં એક નિર્માણાધિન ઇમારત ધરાશયી થવાને કારણે એક વ્યક્તિનું મોતઅને 6 લોકો ઘાયલ

કર્ણાટકના ધારવાડમાં એક નિર્માણાધિન ઇમારત ધરાશયી થવાને કારણે એક વ્યક્તિનું મોત થયું છે અને 6 લોકો ઘાયલ થયા છે. આ ઇમારતના કાટમાળમાં 40 લોકો દબાયા હોવાની આશંકા છે. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે ધારવાડના કુમારેશ્વરનગરમાં આ દુર્ઘટના થઇ છે. કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામિએ દુર્ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી પહોંચાડના નિર્દેશ કર્યા છે. કુમારસ્વામિએ ટ્વીટ કરીને […]

Continue Reading

નવા દરો લાગુ થયા બાદ ઘર ખરીદવું પહેલાની સરખામણીમાં સસ્તું થશે : GST

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST) કાઉન્સિલની 34મી બેઠક મંગળવારે થઈ હતી. આ બેઠકમાં મકાનો પર નવા GST દરને લાગુ કરવાની યોજનાને સ્વીકૃતિ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 24 ફેબ્રુઆરીએ મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં અન્ડર કન્સ્ટ્રક્શન હાઉસિંગ પ્રોપર્ટી પર જીએસટી 5 ટકા ઘટાડવામાં આવ્યો હતો. જે અગાઉ 12 ટકા હતો. આ સિવાય એફોર્ડેબલ હાઉસિંગ પર જીએસટી […]

Continue Reading

મુકેશ અંબાણી માત્ર એક મોટા ઉદ્યોગપતિ જ નહિ પરંતુ તે મોટા દિલવાળા મોટા ભાઈ પણ છે

ભારતના જ નહિ પરંતુ એશિયાના સૌથી મોટા અમીર મુકેશ અંબાણી માત્ર એક મોટા ઉદ્યોગપતિ જ નહિ પરંતુ તે મોટા દિલવાળા મોટા ભાઈ પણ છે. આવુ અમે નહિ પરંતુ તેમના નાના ભાઈ અનિલ અંબાણીનું કહેવુ છે જેમના મુશ્કેલ સમયમાં તેમના મોટા ભાઈ મુકેશે તેમની આર્થિક મદદ કરીને તેમને જેલ જવાથી બચાવ્યા છે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે નક્કી […]

Continue Reading

સરકારી બેંક પંજાબ નેશનલ બેંક તેના ગ્રાહકો માટે ફેસ્ટિવલ બોનાન્ઝા ઓફર સાથે આવી છે

જો તમે આવનારા દિવસોમાં ઘર અથવા કાર ખરીદવાની વિચારણા કરી રહ્યાં છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ વિશેષ છે. હકીકતમાં PNB એ હોમ લોન્સ અને ઓટો લોન લેનારાઓ માટે ફેસ્ટિવલ ઓફર જારી કરી છે. સરકારી બેંક પંજાબ નેશનલ બેંક તેના ગ્રાહકો માટે ફેસ્ટિવલ બોનાન્ઝા ઓફર સાથે આવી છે, જેના હેઠળ બેંકે પ્રોસેસિંગ ફીને […]

Continue Reading

ગોવાના નવા મુખ્યમંત્રી બન્યા પ્રમોદ સાવંત

ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરના નિધન બાદ મોડી રાતે વિધાનસભા સ્પીકર પ્રમોદ સાવંતે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. મુખ્યમંત્રી પદની શપથ લીધા બાદ પ્રમોદ સાવંતે કહ્યુ કે પાર્ટીએ મને બહુ મોટી જવાબદારી આપી છે. હું પૂરી કરવાની કોશિશ કરીશ કે મારી આ જવાબદારીનું યોગ્ય રીતે પાલન કરી શકુ. મનોહર પરિકરનો આભાર વ્યક્ત કરતા સાવંતે કહ્યુ […]

Continue Reading

PAN કાર્ડમાં ભૂલ સુધારી લો નહીં તો મુશ્કેલી વધી શકે છે

PAN કાર્ડ મહત્વપૂર્ણ દસ્તાવેજોમાનું એક છે. PAN કાર્ડ વિના તમે તમારું પોતાનું બેંક એકાઉન્ટ ખોલી શકતા નથી અને તમારું ઇનકમ ટેક્સ રીટર્ન પણ ભરી શકતા નથી. કોઈપણ નાણાકીય વ્યવહાર માટે પાન કાર્ડ મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે. આવામાં ખૂબ મહત્વપૂર્ણ દસ્તાવેજથી સંબંધિત સમાચાર કાળજીપૂર્વક વાંચો. જો તમારા PAN કાર્ડમાં કોઈ ભૂલ છે, તો તમે 31 માર્ચ […]

Continue Reading

બે કરોડ મહિલાઓ મતદારયાદીમાંથી ગાયબ છે

વોટર લિસ્ટમાંથી જેમનું નામ ગાયબ છે તેમાંથી અડધાથી વધુ મહિલાઓ ઉત્તરના ત્રણ રાજ્યોની છે. ભારતમાં મહિલાઓને વોટ આપવાનો અધિકાર એ જ વર્ષે મળી ગયો હતો જ્યારે ભારત દેશ આઝાદ થયો હતો. બ્રિટિશ તાબા હેઠળ રહી ચૂકેલા ભારત માટે આ એક મોટી સફળતા હતી. પણ તેના 70 વર્ષ બાદ બે કરોડ 10 લાખ મહિલાઓ પાસેથી વોટ આપવાનો […]

Continue Reading

ખેડૂતે મુખ્યમંત્રી પાસે માંગ્યુ ઈચ્છામૃત્યુ

ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના લાગૂ કરી હતી જે અંતર્ગત ખેડૂતોને 2 હજાર રૂપિયાનો હફ્તો આપવામાં આવી રહ્યો છે. પરંતુ ઉત્તર પ્રદેશના આગરા જિલ્લાના એક ખેડૂતે પહેલા ઈન્સ્ટોલમેન્ટમાં મળેલ 2000 રૂપિયા પરત કરી દીધા અને સાથે જ યોગી સરકાર પાસે ઈચ્છામૃત્યુની માગણી કરી. બટાટાની ખેતી કરતા આ ખેડૂતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને […]

Continue Reading