નોબલ પીસ પ્રાઇઝ માટે 16 વર્ષની નાની ઉંમરે નોમિનેટ થનાર કિશોરી કોણ છે?

આ કિશોરી દર શુક્રવારે ક્લાઇમેટ ચૅન્જ માટે હડતાળ કરે છે એક તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન ઇમારન ખાનની પીસ પ્રાઇઝ માટે ચર્ચાઓ સામે આવી રહી છે, ત્યારે એક 16 વર્ષની કિશોરી નોબલ પીસ પ્રાઇઝ માટે નોમિનેટ થઈ છે. “મેં અનુભવ્યું કે કોઈ આ સ્થિતીને અટકાવવા કંઈ જ કરતું નથી તો મેં […]

Continue Reading

નેધરલૅન્ડ્સ : ટ્રામના મુસાફરો ઉપર ગોળીબાર કેસમાં તુર્કી હુમલાખોર પકડાયો

નેધરલૅન્ડસના ઉટ્રેચ શહેરમાં એક શખ્સે ટ્રામમાં મુસાફરી કરી રહેલા લોકો ઉપર ગોળીબાર કર્યો હતો. આ મામલે તુર્કી વ્યકિત ગૉકમેન તાનિસની ધરપકડ કરવામાં આવી છે. નેધરલૅન્ડ્સના યૂટ્રેખ્ટ શહેરના મેયરે જણાવ્યું છે કે સોમવારે ટ્રામમાં ગોળીબારની ઘટનામાં અત્યારસુધીમાં ત્રણ લોકોનાં મોત થયાં છે અને નવ લોકો ઘાયલ છે. પોલીસ 37 વર્ષની એક તુર્કીશ વ્યક્તિ ગોકમેન તાનિસની શોધ […]

Continue Reading

નેધરલૅન્ડસના ઉટ્રેચ શહેરમાં એક શખ્સે ટ્રામમાં મુસાફરી કરી રહેલાઓ ઉપર ગોળીબાર કર્યો

નેધરલૅન્ડસના ઉટ્રેચ શહેરમાં એક શખ્સે ટ્રામમાં મુસાફરી કરી રહેલાઓ ઉપર ગોળીબાર કર્યો હતો, જેમાં એકનું મોત થયું છે અને અનેક લોકો ઘાયલ થયા છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ ઘટના ઉટ્રેચ ટ્રાન્સ સ્ટેશનના ચોકમાં ગોળીબાર થયો હતો. આ ઘટનાક્રમ બાદ વડા પ્રધાને ત્રાસવાદ વિરોધી કમિટીની આપાતકાલીન બેઠક બોલાવી હતી. આ વિસ્તારને કૉર્ડન કરી લેવાયો છે […]

Continue Reading

મનોહર પર્રિકર પંચતત્ત્વમાં વિલીન થયા છે. તેમના મોટા પુત્રએ મુખાગ્નિ આપી હતી.

ગોવાના મુખ્ય મંત્રી અને પૂર્વ સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકરનું રવિવારે સાંજે નિધન થયું હતું. પરિર્કર પેનક્રેટિક કૅન્સરથી પીડાતા હતા. તેમના નિધન અંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને જાણકારી આપી હતી. મનોહર પર્રિકર પંચતત્ત્વમાં વિલીન થયા છે. તેમના મોટા પુત્રએ મુખાગ્નિ આપી હતી. પર્રિકરને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે હજારો લોકો તેમની અંતિમયાત્રામાં ઊમટ્યા હતા. તેમને રાજકીય સન્માન […]

Continue Reading

મનોહર પર્રિકર : સોમવારે સાંજે 5 વાગે કેંપલમાં આવેલા એસએજી મેદાનમાં રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર

ચોથી વખતના ગોવાના મુખ્યમંત્રી બનેલા વરિષ્ઠ ભાજપ નેતા મનોહર પર્રિકરે રવિવારે સાંજે 6.40 વાગે અંતિમ શ્વાસ લીધા હતા. સોમવારે સાંજે 5 વાગે કેંપલમાં આવેલા એસએજી મેદાનમાં રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કેન્દ્રએ સોમવારે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. તેઓ પેંક્રિયાટિક કેન્સરથી પીડિત હતા. રાતે 8 વાગ્યે તેમના નિધનના સમાચાર આવ્યા હતા. પર્રિકરને […]

Continue Reading

ન્યૂઝીલેન્ડના પીએમ જેસિન્ડા એર્ડર્ન હિજાબ પહેરીને મસ્જિદના પીડિત પરિવારોને મળ્યા, ૨૪ કલાકમાં બીજી પત્રકાર પરિષદ યોજી

ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા એર્ડર્ન શનિવારે મસ્જિદ હુમલાના પીડિતોને મળ્યા ત્યારે તેમણે હિજાબ પહેર્યું હતું. બાદમાં ૨૪ કલાકની અંદર જ બીજીવાર પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, બ્રેન્ટન ટેરંટ દ્વારા મસ્જિદમાં ઘૂસીને મોટાપાયે હત્યાકાંડ આચર્યા બાદ હવે સમય આવી ગયો છે કે, દેશના ગનના કાયદાને બદલવામાં આવે. બ્રેન્ટન દ્વારા શુક્રવારે જુમ્માની નમાઝ પઢી રહેલા ૪૯ […]

Continue Reading

ઉડતી કારનો રોમાંચ અનેરો

આકાશમાં તમે હેલિકોપ્ટર અને એરોપ્લેન ઉડતા જોયા હશે; પરંતુ શું તમે ક્યારેય કોઈ ટેક્ષીને ઉડતા જોઈ છે ? આ વાત તમને મજાક લાગી રહી હશે, પણ બહુ જલદી આ હકીકતમાં થનાર છે. આવો આવી અજબ-ગજબ ઉડનારી કારો વિશે જાણીએ. તમને ‘ટારઝન ધ વંડર કાર’ ફિલ્મ તો યાદ હશે. આ ફિલ્મમાં એક આવી કારને બતાવવામાં આવી […]

Continue Reading

ન્યૂઝીલેન્ડ હુમલાથી ક્રિકેટ જગતમાં સન્નાટો, ખેલાડીઓએ સહાનુભૂતિ દર્શાવી

ન્યૂઝીલેન્ડમાં ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદોમાં શુક્રવારનાં રોજ ગોળીબાર કરવામાં આવ્યો જેમાં ૪૯ લોકોનાં મોત થયા છે અને ૨૦થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. એક હુમલાખોરની ઓળખ ઑસ્ટ્રેલાઇ ચરમપંથી તરીકે થઇ છે. આ હુમલાખોરે હુમલાનું લાઇવસ્ટ્રીમિંગ પણ કર્યું હતુ.બાંગ્લાદેશી ટીમ એક મસ્જિદની નજીક હતી, પરંતુ સદભાગ્યે બચી ગઇ. આ હુમલા બાદ બાંગ્લાદેશનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ રદ્દ […]

Continue Reading

મનોહર પર્રિકર પણજીની સ્થાનિક બજારોમાં ખરિદી કરવા માટે સ્કૂટરનો ઉપયોગ કરતા

ગોવાના ત્રણ વખત મુખ્યમંત્રી રહેલા મનોહર પર્રિકર હંમેશા પોતાની સાદગીના માટે ઓળખાતા હતા. મીડિયામાં મનોહર પર્રિકરને હંમેશા સ્કૂટર પર યાત્રા કરનારા નેતા તરીકે ઓળખવામાં આવતા હતા. જે તેઓ હંમેશા કરતા હતા. મનોહર પર્રિકર પણજીની સ્થાનિક બજારોમાં ખરિદી કરવા માટે સ્કૂટરનો ઉપયોગ કરતા હતા. તેમને સાઈકલ ચલાવવું પણ ઘણું પસંદ હતું. જ્યારે રાજકારણની વ્યસ્તતા વચ્ચે થોડો ઘણો […]

Continue Reading

વડાપ્રધાનના વિશ્વાસુ ગણાતા પારિકરનું રાજકિય જીવન

લાંબી માંદગી બાદ ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરનું આજે રવિવારે સાંજે નિધન થયુ છે. તેઓ ત્રણવાર ગોવાના મુખ્યમંત્રી અને રક્ષામંત્રી તરીકેનો પદભાર સંભાળી ચૂક્યા છે. મનોહર પારિકરનો જન્મ 1955માં ગોવાના માપુસા ગામમાં થયો હતો. લોયલા હાઇસ્કૂલમાંથી તેમણે પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતુ અને 1978માં તેમણે IIT મુંબઇથી એન્જીનિયરિંગમાં ગ્રેજ્યૂએટ થયા હતા. વિદ્યાર્થીકાળથી તેઓ સંઘ સાથે જોડાયેલા હતા. અભ્યાસ […]

Continue Reading