ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહર જીવતો છે. – પાકિસ્તાની મીડિયા

પાકિસ્તાની ન્યૂઝ ચેનલ જિયો ઉર્દૂ ન્યૂઝે પણે મસૂદ અઝહરની મોતની ખબરને ખોટી ગણાવી છે. ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મહનો મુખિયા મસૂદ અઝહર જીવતો છે. આ વાતની પુષ્ટિ પાકિસ્તાની મીડિયા મસૂદ અઝહરના પરિવારના સૂત્રો દ્વારા જણાવી છે. ભારત દ્વારા પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં એર સ્ટ્રાઈક કર્યા પછી એ ખબર સામે આવી છે કે, આતંકી […]

Continue Reading

રાફેલ ફાઈટર વિમાન સમયસર ભારત પાસે હોત તો ભારત નો પાકિસ્તાન ને જવાબ અલગ જ હોત – શ્રી નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, જો રાફેલ પહેલા આવી ગયું હોત તો પાકિસ્તાન પર હૂમલાના પરિણામ કંઇક અલગ હોત. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રાફેલ પર સ્વાર્થનીતિક કરતા કરતા લોકો રાજનીતિ કરવા લાગ્યા. તેમણે ખ્યાલ રાખવો જોઇએ કે મોદી વિરોધની જીદમાં મસુદ અઝહર અને હાફિઝ સઇદ જેવા આતંકવાદનું પાલન કરનારા લોકોને […]

Continue Reading

દેશ ના વિપક્ષ કટોકટી ના સમયે ભારત ને સપોર્ટ કરવાને બદલે એર સ્ટ્રાઈકના પુરાવા માંગે છે

પટનાના ગાંધી મેદાનમાં યોજાયેલી સંકલ્પ રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ તેમજ અન્ય વિપક્ષ પાર્ટીઓ પર જોરદાર કટાક્ષ કર્યો હતો. પીએમ મોદીએ જણાવ્યું કે જ્યારે આપણા દેશની સેના આતંકને કચડવામાં વ્યસ્ત હતી, તેવા સમયે દેશની અંદર કેટલાક લોકો એવું કામ કરી રહ્યા હતા, જેનાથી દુશ્મનોના ચહેરાઓ ખીલી ઉઠ્યા હતા. તેમણે જણાવ્યું કે, ‘કોંગ્રેસ અને તેમનાસ હયોગીઓ […]

Continue Reading

આફ્રિકાના કંપાલામાં સોશિઅલ મીડિયા ઉપર ટેક્સ

લોકો દ્વારા સરકારની ટીકાઓ કરવી એ સામાન્ય બાબત છે. પરંતુ સરકાર લોકોને ટીકા કરતી રોકે અને તે માટે ટેક્સ સીસ્ટમનો ઉપયોગ કરે તે જાણીને થોડી નવી લાગે. આફ્રિકાના કંપાલામાં કઈ આ પ્રકારનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવેલ છે. આફ્રિકાના કંપાલામાં સોશિઅલ મીડિયા ઉપર ટેક્સ લગાવવામાં આવેલ છે. આ વિશ્વની સૌપ્રથમ ઘટના હોવાનું અનુમાન છે. અને  […]

Continue Reading

મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ ચાલતી શતાબ્દી એક્સપ્રેસમાં ‘શોપિંગ ઓન બોર્ડ ‘ સુવિધાનો આજથી પ્રારંભ

પશ્ચિમ રેલવેમાં તા.૧ માર્ચથી શતાબ્દી એક્સપ્રેસમાં ‘ શોપિંગ ઓન બોર્ડ ‘ની સુવિધા શરૂ કરી દેવામાં આવી છે. આ ટ્રેન મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ વચ્ચે ચાલે છે. મુસાફરી દરમિયાન મુસાફરો  ખરીદી આનંદ મેળવી શકે અને હવાઇ સેવામાં જ મળતી આ સુવિધા હવે ટ્રેનોમાં પણ મળી રહે તે હેતુથી આ સેવા શરુ કરાઈ છે. રેલ્વે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આજે […]

Continue Reading

દેશમાં સામાન્ય અને લોકસભાની ચૂંટણીઓ સમયસર જ યોજાશે – મુખ્ય ચૂંટણી કમિશનર

મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરોએ  આજે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદે તંદગીલી છતાં દેશમાં સામાન્ય ચૂંટણીઓ સમયસર જ યોજાશે. ભારત-પાક.વચ્ચે સરહદે તંગદીલી હોવાથી શું ચૂંટણીઓ સમયસર યોજાશે? મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરોએ આ સવાલના જવાબમાં તેમણે આ મુજબ કહ્યું હતું કે “ઉત્તર પ્રદેશમાં ચૂંટણીની તૈયારીઓનું  નિરિક્ષણ કરવા છેલ્લા બે દિવસોથી તેઓ અત્રે […]

Continue Reading

વિંગ કમાન્ડર અભિનંદનના સમ્માનમાં BCCI એ લોન્ચ કરી જર્સી, જાણો નવી જર્સીનો નંબર શું રખાયો

મહેન્દ્રસિંહ ધોની ને જયારે પૂછવામાં આવ્યું કે બ્લુ જર્શી તમને સુ યાદ આપાવે છે ત્યારે જવાબ મળ્યો કે ભારતીય ક્રિકેટ ને ઘણી યાદો જોડાયેલી છે આ જર્શી પાછલ. હંમેશા પહેલો નંબર જાળવી રાખવો એ તેમના માટે અને ટીમ માટે પ્રેરણાદાયી ફેક્ટર છે. કોહલી આ વિશે કહ્યું કે, આ જર્સીની સાથે એક મહત્વ અને સમ્માન જોડાયેલું […]

Continue Reading

ભારત દેશ માટે આનંદ ના સમાચાર – ભારત ના જાંબાજ લડાકુ વિમાન ના પાયલટ અભિનંદનનું માતૃભૂમિ પર આગમન

ભારત દેશ માટે આનંદ ના સમાચાર – ભારત ના જાંબાજ લડાકુ વિમાન ના પાયલટ અભિનંદનનું માતૃભૂમિ પર આગમન છેલ્લા ઘણા કલાકો થી ભારત ના દરેક વર્ગ જે વીર લડાકુ વિમાન ના પાયલટ અભિનંદન ની રાહ જોતા હતા તે ભારતીય સમય પ્રમાણે નવ વાગ્યા પછી ભારત ની ધરતી પર પગ રાખ્યો હતો. કાર્યવાહીના નામે લાંબો સમય […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધ પક્ષો માટે: રાજકારણ કરવા માટે આપણા દેશને નબળો ન પાડવા દેશો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેઓના વિરોધી પક્ષોને તેમના વતી વિનંતી કરેલ છે કે રાજકારણના લીધે આપણા દેશને દુનિયા આગળ નબળો પાડવા દેશો નહિ. વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ તેઓની કન્યાકુમારીની બેઠક દરમ્યાન દરેક પક્ષોને કહેલ છે કે આપણે સૌ પ્રથમ ભારતીય છીએ પછી પછી રાજકારણી છીએ તેથી રાજકારણેને અત્યારે દેશની સુરક્ષાથી દુર રાખો. 26/11 ના મુંબઇ […]

Continue Reading

મસૂદ અઝહર એટલો બીમાર છે કે ઘરની બહાર પણ નથી જઇ શકતો – પાક.

પાકિસ્તાન આંતંકી ને બચાવવાનો પ્રયત્ન હવે પાકિસ્તાને પુલવામા આતંકી હુમલાની જવાબદારી લેનાર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM)ના ચીફ મસૂદ અઝહર વિરૂદ્ધ કાર્યવાહીના સવાલ પર ભારત પાસે પુરાવાની માગણી કરી છે. જ્યારે હકીકતમાં પુલવામા આતંકી હુમલાની જવાબદારી જૈશે જ લીધી છે. બીજી તરફ, પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરૈશીએ એક ટીવી ચેનલને આપેલા` ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યુ કે, અઝહર […]

Continue Reading